________________
E
અધ્યાત્મ રાજય
દર્શાવ્યા છે; ‘કાઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઇ’ એમ વત્તમાનકાળની પરિસ્થિતિ દર્શાવી, તે ક્રિયાજડપણું-શુષ્કજ્ઞાનપણુ ત્યજવાને અને જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજવાના આત્માર્થીને ખાધ કર્યાં છે; પેાતાના પક્ષ છેાડી ક્રઇ જે સદ્ગુરુના લક્ષે વતે તે પરમાર્થને પામે ને નિજપને લક્ષ લે એમ સ્પષ્ટ પ્રકાશી, સદ્ગુરુના લક્ષણ સ્પષ્ટ પ્રકાશ્યા છે—આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ ચાગ્ય.' અને એવા ગુલક્ષણસંપન્ન સદ્ગુરુના પરમ ઉપકાર છે એમ તેના મહિમાતિશય સ'કીન કરી, તેવા સદ્ગુરુવિરહે અથવા સદ્ગુરુઆજ્ઞાએ આત્માદિ તત્ત્વના નિરૂપક સત્શાસ્ર સુપાત્ર જીવને આધારભૂત થાય છે એમ સૂચવ્યું છે; સ્વચ્છ નૃત્યાગના ઉપદેશ પર ખાસ ભાર મૂકી, સદ્ગુરુચરણના આશ્રયરૂપ પરમ વિનયમાગ ઉદ્યાથ્યા છે—એવા મા વિનય તણા, ભાખ્યા શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માના, સમજે કોઈ સુભાગ્ય.’ અને એ વિનયમા ંના કાઇ અસદ્ગુરુ કંઇપણુ ગેરલાભ લ્યે તા તે મહામેાહિનીય ક`થી, બૂડે ભવજળમાંહિ’– મહામેાહિનીય કમ ભારથી ‘ગુરુ’-ભારી બની ભવસાગરમાં ડૂખી જાય એમ સખ્ત ચેતવણી આપી, ખરેખરા મુમુક્ષુ હાય તે જ આ વિચાર સમજે પણ જે મતાથી હાય તે ઉલટા અવળે નિર્ધાર લઇ લે એમ વચનટકાર કર્યાં છે. આમ પરમ પરમા ગભીર ગ્રંથના ભવ્ય ઉપક્રમ કરી શાસ્ત્રકારે મતાથીનું લક્ષણ-સ્વરૂપ દર્શાવી, વ્યવહારનયના આગ્રહી ક્રિયાજડને અને નિશ્ચયનયના આગ્રહી શુષ્કજ્ઞાનીને-બન્નેના નિષેધ કર્યો છે, અને બન્નેને માના અનધિકારી–અપાત્ર ઠરાવી, મતાથી પણુ' ત્યજવાના ને આત્માર્થીપણું ભજવાને ઉદ્ઘાષ કર્યાં છે; અને આત્માનું સ્વરૂપ-લક્ષણ દર્શાવતાં પ્રકાશ્યું છે કે—આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય’ એમ દેખતે આત્મા સાચા સદ્ગુરુને શેાધ કરે, કારણકે તેને તે એક આત્માનું જ કામ છે, એને માના –મતા આદિ બીજો કોઇ મનરોગ નથી,—કામ એક આત્માનું, બીજો નહિ મનરેગ.’ અને ‘કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્મા નિવાસ.’—એવી દશાના જોગ જીવ જયાંલગી પામે નહિં ત્યાંલગી તે મેાક્ષમાગ પામે નહિં; જ્યાં એવી ખરેખરી આત્માથી દશા આવે ત્યાં સદ્ગુરુના મેધ શેલે-પરિણમે, અને તે ખેધે ત્યાં સુખદાયક સુવિચારણા પ્રગટે; જ્યાં સુવિચારણા ઉપજે ત્યાં નિજજ્ઞાન–આત્મજ્ઞાન પ્રગટે, અને તે જ્ઞાને માઠુ ક્ષય થઈ નિર્વાણપદને પામે. એમ વિચારી અંતરે, શાધે સદ્ગુરુ યાગ; કામ એક આત્માનું, બીજો નહિ મનરેગ. કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી યા, ત્યાં આત્મા નિવાસ, દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિ જોગ; માક્ષમા પામે નહિં, મઢે ન અંતર્ગ઼ગ. આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બેધ મુહાય; તે માધે - સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદ્દાય.