SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અધ્યાત્મ રાજય સ્વરૂપના લક્ષે તારી યથાશક્તિ સાધના કર. એટલે જ આંતનિરીક્ષણુથી પેાતાનુ આંતર્ર્જીવન તપાસવું કે જેથી ભવિષ્યમાં પણ સમાધિ જ રહે એ માટે ભાવે છે– પ્રથમ ગમે તેમ કરી તું તારૂં જીવન જાણુ, જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવુ. તે આયુષ્યના માનસિક આત્માયેાગ તે નિવેદમાં રાખ. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તેા, નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ.' તે પુનઃ પુનઃ લક્ષમાં રાખવાની સામાન્ય નિયમરૂપ (general principles) વાત શી છેતે વિચારતાં આ અંતરાત્મા વત્તમાન આત્મદશામાં જીવનક્રમ દ્વારે છે— ૮ (૧) જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. (૨) સંસારને ખંધન માનવું. (૩) પૂર્ણાંક નથી એમ ગણી પ્રત્યેક ધમ સેવ્યા જવા. તેમ છતાં પૂર્ણાંક નડે તેા શેશક કરવા નહીં. (૪) દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહી. પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ, કારણુ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. (૫) ન ચાલે તેા પ્રતિશ્નોતી થા. (૬) જેમાંથી જેટલું થાય તેટલું કર. (૭) પરિણામિક વિગારવાળા થા. (૮) અનુત્તરવાસી થઇને વત્ત. (૯) છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણુ અને એ જ ધમ .’ પેાતાને માટે શ્રીમદ્દે નિયત કરેલા આ જીવનસૂત્રો સૂચવે છે તે પ્રમાણે શ્રીમદે પેાતાના જીવનક્રમ ગાઢન્યા હતા. શ્રીમદ્ જેની આત્માનુભૂતિ થઈ હતી તે આત્મવસ્તુની ઈચ્છા-ગવેષણા રાખતા હતા, સંસારને બંધન માનતા સતા પૂ પ્રારબ્ધયાગ પ્રમાણે ઉદયાધીનપણે અશેકપણે વર્તતા હતા, દેહ કરતાં આત્માની ચિંતા અનંતગણી રાખતા રહી અનંતભવને એક ભવમાં ટાળવાનો પરમ આત્મપુરુષાર્થ કરતા હતા, પ્રતિપ્રેતી થઈ જગત્પ્રવાહથી ઉલટા સામે પૂરે જઇ લેાકદૃષ્ટિથી પ્રતિકૂળ અલૌકિક આત્મદૃષ્ટિથી વતા હતા, આત્મા શુદ્ધ આત્મપરિણામે-આત્મભાવે વો એવા પરિણામિક-પરિણામે આત્મકલ્યાણ થાય તેવા વિચારવાળા હતા, જેનાથી ઉત્તર-પર કાઈ નથી ને જે સવથી ઉત્તર-પર છે એવા અનુત્તર’ આત્માના વાસી–વસનારા થઈને વત્તતા હતા, છેવટનું–શુદ્ધ આત્મસ્વભાવરૂપ મેાક્ષનું અંતિમ ધ્યેય ન ચૂકાય એ માટે સમયે સમયે જાગ્રત હતા,– એ જ ભલામણ અને એ જ ધમ પેાતે પેાતાને આધતા હતા—પેાતાના અંતરાત્માને ઉદ્માષતા હતા. આવા દૃઢ સિદ્ધાંતારૂપ જીવનસૂત્રો પર નિર્માણ થયેા હતેા શ્રીમા સભ્ય જીવનક્રમ-પ્રાસાદ! કુટુંબરૂપી કાજળની કોટડીમાં વસતાં પણ રખેને કાઈ ડાઘ ન લાગી જાય એ માટે અત્યંત જાગ્રત રહેતાં, ગૃહાવાસમાં પણ અત્યંત અનાસક્તપણે વિરક્તપણે વત્ત્તતા અમેહસ્વરૂપ શ્રીમદે, તેમાં કેવા ક્રમે વત્ત્તવુ તે માટેના જીવનક્રમ આમ દોર્યાં હતા— કુટુ અરૂપી કાજળની કાટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશે! તેા પણ એકાંતથી જેટલે સંસારક્ષય થવાના છે, તેના સેામેા હિસ્સા પશુ તે કાજળગૃહમાં રહેવાથી થવાના નથી, કષાયનું તે નિમિત્ત છે; માહને રહેવાને "
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy