SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજય શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ શેાધી, ક્લેવરને ફેંકીને ચાલ્યા જાઓ; વિષયાયરૂપ ચારને અંદરથી બહાર કાઢી, ખાળી જાળી, ટૂંકી મૂકી, તેનું સ્નાન સુતક કરી, તેના દાડા પવાડો કરી શાંત થાએ; છૂટી જાએ; શમાઈ જાએ, શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કર’ ઇત્યાદિ. આમ સુનિ દેવકરણુજી આદિ મોતીલાલના મુખથી ઉત્તરખડા વનક્ષેત્રે ચેાગીન્દ્ર શ્રીમની અદ્ભુત આત્મદશાની સમસ્તહકીકત શ્રુત કરી આશ્ચયથી હિઁગ થઈ જ ગયા હતા, અને અત્રે ખેડા વનક્ષેત્રસ્થિતિમાં તે દશા સાક્ષાત્ નજરેાનજર નિહાળી તેમને આ અવધૂત ચેાગીન્દ્રની અપ્રમત્ત આત્મદશા વિષે એર સવિશેષ પ્રતીતિ થઇ. અને ‘રાળજના તે શાંત અને શીતળ મહાત્મા, વસેાના મહાત્મા પરમસમાધિલીન પરમ અદ્ભુત ચેાગીન્દ્ર અને વનક્ષેત્રના પરમાત્મા પરમ શાંત અદ્ભુત ચેાગીન્દ્ર,’—એમ સ્પષ્ટ શબ્દોમાં ૧૯૪૭થી પેાતાની વધતી જતી આત્મદશાને શ્રીમદે શ્રીમુખે કરેલે ઉલ્લેખ મુનિ દેવકરણજીને છાનામાના સાંભળવામાં આવી ગયા, તે પ્રસ`ગ તા શ્રીમની આત્મદશા પર અલૌકિક પ્રકાશ નાંખનારા અને તે પર વજ્રલેપ મહેાર મારનારા એર ચમત્કારિક બની ગયા હતા. ૬૮ અને આમ ખીજાઓને ધર્મલાભ આપનારા દેવકરણજી આદિ મુનિઓને અપૂર્વ ધ લાભ આપતા, ખીજા મુમુક્ષુઓને પણ યથાપાત્ર ધ મેધ આપતા, આ પરમ અસંગ આત્મક્ષેત્રમાં વસતા પરમ અદ્દભુત અવધૂત ચેાગીન્દ્રે ખેડા નક્ષેત્રમાં ૨૩ દિવસ સ્થિતિ કરી. અને આમ અનુક્રમે કાવિઠા–વસેા-ઉત્તરસંડા-ખેડા એ ચાર વનક્ષેત્રમાં સમગ્રપણે ત્રણ માસના વનવાસ’ કરી, ગૂજરાતના આ વનક્ષેત્રોને પેાતાની ધૂનાના દિવ્ય ધ્વનિથી ગજાવનારા અને મેહનિદ્રામાંથી જગાવનારા આ વનવાસી અવધૂત ચેાગીન્દ્રે ક્ષેત્રાંતરગમન કર્યું”—મુંબઈ ભણી પ્રયાણ કર્યું. વનક્ષેત્રસ્થિતિમાં અનન્ય ભક્તિના પરમ ધન્ય લાભ ઊઠાવનાર ભદ્રભૂતિ મોતીલાલભાઇ પરમ ભક્તિથી આ પરમ ગુરુને ખેડાથી મહેમદાવાદ મૂકવા આવ્યા, અને આ પરમગુરુ મુંબઈ પધાર્યાં પ્રકરણ અઠ્ઠાણુમુ ઇડરના પહાડ ગજાવતા સિદ્ધ યોગી વનક્ષેત્રસ્થિતિ કરી અવધૂત સાગીદ્ર રાજચદ્ર મેહમયીમાં અમેહસ્વરૂપે એકાદ માસ સ્થિતિ કરી પુનઃ ઇડર નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ કરવા ૧૯૫૫ના માગશર શુદ ૫ ને દિને નિકળ્યા. રસ્તામાં નડિયાદ સ્ટેશને ભક્તિમાત્ માતીલાલભાઇએ શ્રીમદ્નના દનલાલ લીધેા. શ્રીમદે કહ્યું—અમે ઇડર નિવૃત્તિ અર્થ જઇએ છીએ. શ્રીમદ્ ઇડર પધાર્યા, ને ત્યાં મહા વદ ૭ સુધી સ્થિતિ કરી. અત્ર નિવૃત્તિક્ષેત્રે લગભગ અઢી માસ જેટલી
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy