________________
મહાકાય માટે જન્મેલા રામ'
૧
તેની હમણાં એવી દશા અંતર્ગમાં રહી છે કે કંઈક વિના સ સંસારી ઇચ્છાની પણ તેણે વિસ્મૃતિ કરી નાંખી છે. તે કઈક પામ્યા પણ છે, અને પૂના પરમ સુમુક્ષુ છે, છેલ્લા માર્ગના નિઃશંક જિજ્ઞાસુ છે. હમણાં જે આવા તેને ઉદય આવ્યાં છે. તે આવરણાથી એને ખેદ નથી, પરંતુ વસ્તુભાવમાં થતી મંદતાના ખેદ છે, તે ધની વિધિ, અની વિધિ, કામની વિધિ અને તેને આધારે મેાક્ષની વિધિને પ્રકાશી શકે તેવા છે. ઘણા જ ઘેાડા પુરૂષાને પ્રાપ્ત થયા હશે. એવા એ કાળના ક્ષયાપશમી પુરુષ છે. તેને પોતાની સ્મૃતિ માટે ગવ નથી, તર્ક માટે ગર્વ નથી, તેમ તે માટે તેના પક્ષપાત પણુ નથી; તેમ છતાં કંઇક બહાર રાખવુ પડે છે, તેને માટે ખેદ છે. તેનુ અત્યારે એક વિષય વિના બીજા વિષયપ્રતિ ઠેકાણુ નથી. તે પુરુષ એકે તીક્ષ્ણ ઉપયાગવાળા છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયાગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી.’
શ્રીમદ્નની તે વખતની અંતરંગ આત્મદશા પર પ્રચુર પ્રકાશ નાંખતી હાથનાંધની આ ૧૯૪૬માં લખેલી અંગત (Personal) નોંધ પરથી સ્પષ્ટ સમજાય છે કે—પરમ આત્મપુરુષાથી શ્રીમદે કંઈક’- કોઈ એક અમુક ઇચ્છા વિના સવ ‘સંસારી’– સંસારસંબંધી ઇચ્છાની વિસ્મૃતિ કરી નાંખી છે; તેઓ આત્મદશાની ઘણી ઉચ્ચ કક્ષાને પામી ચૂકયા છે અને મેાક્ષરૂપ પુષુ આત્મદશા પામવાના પરમ મુમુક્ષુ-મેાક્ષેચ્છાવાન્ છે, તથા તે મેાક્ષના છેલ્લા-છેવટના માર્ગ સાધવાના નિઃશંક જિજ્ઞાસુ†ચ્છાવાન્ છે; આ આત્મ સાધનાના માર્ગોમાં વચ્ચે વિજ્ઞભૂત પ્રારüાધીનપણે આવી પડેલ ગૃહવાસ-વ્યવસાયેાયાદિ આવરણના તેમને ખેદ નથી પણ તેને લીધે વસ્તુભાવમાં થતી મંદતાના’ ખેદ છે; ચારે પુરુષાર્થની વિધિ પ્રકાશવાને સમર્થ એવા અસાધારણ ક્ષયાપશમશક્તિસ પન્ન શ્રીમદ્ આ કળિકાળમાં ઘણા જ થાડા પુરુષાને પ્રાપ્ત એવા પરમ દુલ ભ પુરુષ છે; ભલભલા મહાક્ષાપશમીનું પાણી ઉતારી નાંખે અને મહાપ`ડતશિરોમણુિઓના ગને ખંડિત કરે એવેશ અસાધારણ સર્વાતિશાયિ (surpassing:all) મહાક્ષચે પશમ ધરાવતાં છતાં તેમને પેાતાની સ્મૃતિ કે ત માટે ગ નયી કે પક્ષપાત નથી, પણ કંઈક બહાર રાખવું પડે છે”— ક્વચિત્ તે સ્મૃતિ-તક વગેરેનું બ્હાર પ્રદર્શન કરવું પડે છે તેને માટે ખેદ છે; હાલમાં એક શિવાય બીજા કોઈ વિષય પ્રતિ તેમનું ઠેકાણુ નથી, તે એક વિષયમાં જ ઠેકાણું છે; અને વસ્તુને આરપાર વીંધી ભેદી નાંખે એવે તીક્ષ્ણ ઉપયાગ ધરાવતાં છતાં શ્રીમદ્ તે તીક્ષ્ણ ઉપયાગ બીજા પણ કાઈ પણ વિષયમાં નહિં પણ પાતાના આ એક પ્રિય વિષયમાં જ વાપરવા પ્રીતિ ધરાવે છે. શ્રીમદ્ના આ પ્રિય વિષય કા ? પત્રાંક ૩૦માં જણાવ્યું છે તેમ શ્રીમદ્દની તે વસ્તુ અને તે પદ્મ ભણી કેવળ ઇચ્છા હેાવાથી’ ઉપયાગમય આત્મા અને તેનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પદ એ જ શ્રીમદ્ના પ્રિય વિષય છે અને આ એક પેાતાના પરમ પ્રિય આત્મવિષયમાં જ શ્રીમદ્ પેાતાના તીક્ષ્ણ ઉપયાગ કેન્દ્રિત કરી રહ્યા છે, આના એકનિષ્ઠ
અ-૩૧