________________
૬૪૪
અધ્યાત્મ રાજય ક
કંપની નામની આડત અને શરાષ્ટ્રી વહીવટ કરતી પેઢીના પ્રારંભ થયા. ૧૯૪૮-૪૯માં વડાદરાવાળા ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ શ્રીમદ્નના સંપર્ક —સંધમાં આવતાં ઝવેરાતના વ્યવસાય પણ ચાલુ થયા, અને તે કઋપનીમાં સુરતવાળા ઝવેરી નગીનચંદ ઝવેરચ અને અમદાવાદના છેટાલાલ લલ્લુભાઇ ઝવેરી વગેરે પણ જોડાયા. આ પેઢીના મુખ્ય સંચાલક સૂત્રધાર—મુખ્ય નિયંતા (Chief controller organiser) શ્રીમદ્ન હતા. અને શ્રીમની અસાધારણ વ્યાપારી કુનેહ ને વ્યવહારકૌશલ્યને લઈ ૧૯૫૧ સુધીમાં તે એણે એક મુલ્કમશહુર નામાંકિત પેઢી તરિકે નામ કાઢયુ'; એની આંત દેશ-પરદેશમાં ઘણી મેાટી હતી તે શ્રીમદ્નની અદ્ભુત કાર્યશક્તિ અને પરમ પ્રમાણિક નીતિરીતિને આભારી હતું. શ્રીમદ્નના વ્યાપારવિષયક (Business letters) પત્રા પરથી જોઇ શકાય છે કે જેમ તેમનું પરમા કૌશલ્ય અનન્ય અને સૂક્ષ્મતમ હતું, તેમ તેમનું વ્યવહારકૌશલ્ય પણ તેવું જ અનન્ય અને સૂક્ષ્મતમ હતું; તેમની કુનેહ અને વ્યાપારી આંટ અસાધારણ હતી; તેમની વ્યવસ્થાશક્તિ (organising power) અને કામ લેવાની શક્તિ અસામાન્ય હતી; વ્યાપાર– વ્યવસાયમાં ઉત્તમેાત્તમ નીતિમત્તાનુ' ઉચ્ચતમ ધેારણ તેમણે અણીશુદ્ધ જાળવી અને જળવાવી રાખ્યું હતું; અને તેમની પરમ પ્રમાણિકતા-શૌચ-નિĪભતા તા એવા ઉદાહરણરૂપ (Proverbial) થઈ પડયા હતા કે રાયચંદભાઇ ખેલ્યા તે તેા ખુદા ખેલ્યા એમ લેાકેા કહેતા. ઝીણામાં ઝીણી વિગતની (minutest details) પણ પૂરેપૂરી કાળજીભરી ચાક્કસાઇ રાખે એવી તેમની વ્યવહારદક્ષતા અપૂર્વ હતી. ૫-૬ વર્ષ જેટલા ઘણા ટૂંકા ગાળામાં તેમણે શૂન્યમાંથી સર્જન કરી જેની એક સદ્ધર પેઢી તરિકે ગણના થવા લાગી એવી એક મેટી નામાંક્તિ પેઢી જમાવી દીધી, એ મુખ્યપણે શ્રીમી આ મહાત્ વ્યવહારકુશળતાને-વ્યવહારદક્ષતાના જ પ્રભાવ હતા.
શ્રીમના વ્યાપારવિષયક પત્રો પરથી જણાય છે કે ખીજા ભાગીદારોની ઇચ્છા વેપારને પથારો વધારવાની અને સાહસરૂપ વ્યાપાર કરવાની હતી, પણ શ્રીમદ્નની અને રેવાશંકરભાઇ આદિની ઇચ્છા એથી ઉલટી—પથારા ઓછા કરવાની અને નિગ્રહરૂપ વ્યાપાર કરવાની હતી. એટલે ૧૯૫૧ના આશા શુદ ૭ ના દિને રેવાશંકરભાઇ પર લખેલા પત્રમાં શ્રીમદ્દે ઈશારો કરી દીધેા છે કે...આમ વિચારભેદ-પદ્ધતિભેદના કારણે અનુકૂળ ન આવે તે બીજાએની સાથેની ભાગીદારી પરિસમાપ્ત કરવી પડે તાપણ ભય રાખવાનું કારણ નથી. આમ પેઢી જ્યારે સદ્ધર પાયા પર મૂકાઈ ગઈ હતી અને ચઢતી કળાને પામી હતી, ત્યારે લાભથી લાભ વધે— ‘હાા હોદ્દો ૪' એ ન્યાયે ખીજાએ તે લાભના જ વિચાર કરતા રહી વ્યાપાર વધાર્યાં જ કરવાનું આંધળિયું સાહસ કરવા માગતા હતા; પણ નિર્લોભી શ્રીમદ્નની ઉલટી જ સ્થિતિ હતી, દીઘ દશી` શ્રીમદ્નતા ‘વિચારથી ધીરજથી અને ક્રમથી કામ લેવાની ’ વ્યાપારનિબહુરૂપ પદ્ધતિ અનુસરવા માગતા હતા, એટલે પરમ નિર્દેભતા દાખવતા તેમણે માગીદારીમાંથી નીકળી જવાની ખ્વાહેશ બતાવી અને ૧૯૫૨ના જેઠ માસમાં—૨૮ વર્ષની વયે તેા વ્યાપારમાંથી પેાતાના ભાગ છેડી દીધાની હકીકત દર્શાવતાં શ્રીમદ્ માણેકલાલ ઘેલાભાઈને પત્રમાં લખે છે-બીજા જેઠ સુદ