________________
અધ્યાત્મ રાજથકે
અહા! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્મા—મહે!! તે સત્કૃષ્ટ શાંતરસપ્રધાન માના મૂળ સજ્ઞદેવઃ—અહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યા એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ—આ વિશ્વમાં સČકાળ તમે જયવંત વć, જયવંત વર્યાં, હાથનાધ (૩-૨૩)
જ્ઞાનોઆના સનાતન સન્માર્ગ જયવંત વર્ષાં’ (અં‚ પર),
જ્ઞાતિઓના સનાતન સન્માના જયજયકાર ઉદ્દેાષતા આ છેલ્લા ચાર જયજયકારસૂત્રેા તે પરમ ભાવિતાત્મા રાજચંદ્રના પણ યાવચ્ચ દ્રદિવાકરો ત્રિકાળ જયજયકાર ઉદ્ઘાષે છે!
૭૨
પ્રકરણ સત્તામ્
વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર
અવધૂ નામ હમારા રાખે,
સા પરમ મહારસ ચાખે.'—શ્રી આનંદઘનજી
ધાર તરવારની સેાહલી દોહલી ચૌદમા જિનતણી ચરણુસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.’—શ્રી આનંદઘનજી આમ વ્યાપાર-વ્યવસાયમાંથી પ્રતિબ ધરહિત માત્ર બાહ્ય સ ંબંધ સિવાય નિવૃત્ત પ્રાય થયા પછી શ્રીમને નિવૃત્તિના વિશેષ વિશેષ અવકાશ મળવા લાગ્યા, એટલે પરમ નિવૃત્તિપ્રિય શ્રીમદ્ નિવૃત્તિક્ષેત્રસ્થિતિના વશેષ વિશેષ લાભ લેવા લાગ્યા. વ્યાપારવ્યવસાયના અંતર્સ બંધથી નિવૃત્ત થઈ ચૂકયા છતાં પ્રતિબ ંધરહિતપણે બાહ્ય સબંધના જે રહ્યાસહ્યા તાંતણા રહ્યા હતા તે ત્રોડવા માટે—સમેટવા માટે (wind up) શ્રીમને કવચિત્ થાડા વખત આંતરે આંતરે મુંબઇ રહેવું પડતું, તે સિવાય પ્રાયઃ નિવૃત્ત થઈ શ્રીમદ્ નિવૃત્તિ જ લેતા. એમ તેા ભાવથી તેા પ્રથમથી જ શ્રીમદ્ સ દ્રવ્યથી સક્ષેત્રથી સર્વકાળથી અને સ`ભાવથી સર્વત્ર સદા સર્વથા નિવૃત્ત જ હતા અને સત્ર અપ્રતિમદ્ધપણે સાક્ષાત્ જીવમુક્તદશા જ અનુભવતા હતા, પણુ દ્રવ્યથી-આહ્યથી પણ તે અંતનિવૃત્તિને પોષક નિવૃત્તિક્ષેત્રનું સેવન તેએ આત્મયાગની પરિપૂર્ણ સાધનાર્થે કરતા હતા. અને તેવા નિવૃત્તિક્ષેત્રમાં શ્રીમદ્નની પ્રથમ પ્રસન્નતા ગુજરાતમાં નિસગની કૃપાથી ચારુતર-અત્યંત ચારુ (સુંદર) એવા ચાતર પ્રદેશ પર ઉતરી હતી, અને તેમાં પણ ઉત્તરસંડાના વનક્ષેત્ર પર તેા શ્રીમની વિશેષ કૃપાદૃષ્ટિ પડી હતી. પુણ્યમૂત્તિ શ્રીમના પાવન પદન્યાસથી ધન્ય બનેલા આ ઉત્તરસંડાના એકાંત નિજન વનક્ષેત્રમાં તેા લગભગ એક માસ જેટલી સ્થિતિ કરી ભાવથી મહામુનીંદ્ર જેવી પરમ અસંગ અવધૂત દશા અનુભવતા આ અવધૂત યોગીન્દ્રે સસંગ અવધૂત