________________
અધ્યાત્મ રાજય
"
ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કાઇને થતું ન હેાય તે। આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઇને થતું નથી એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તેા નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પેાતાના તેમ જ પરના ભવ જાણવાનું જ્ઞાન કેાઈ પ્રકારેવિસંવાદપણાને પામતું નથી.’ શ્રીમદ્ રાજચંદ્ર અ. ૩૩૭-૬૬૦ (આત્મસિદ્ધિ ટીકા)
અને તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનના પ્રભાવે તેની આખી જીવનદૃષ્ટિ જ ફરી જાય છે. પ્રથમ અજ્ઞાનદશામાં જે દેહ તે હું એવી દેહષ્ટિ હતી તેને સ્થળે જ્ઞાનદશા થતાં આત્મા તે હું એવી આત્મદૃષ્ટિ ખૂલે છે ને ખીલે છે; અને દૃષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે એવી આત્મદૃષ્ટિ પ્રમાણે એ જ્ઞાનીની આત્માનુચરણરૂપ ચારિત્રસૃષ્ટિ સર્જાય છે. શ્રીમના જ આત્માના અગાધ ઊંડાણમાંથી નિકળેલા સ્વયંભૂ વચનાદ્ગાર છે કે—
પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાસ્યા દેહુ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે। દેહથી નેહ. લઘુ વયથી અદ્ભુત થયેા, તત્ત્વજ્ઞાનના ખેાધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધ ? જે સંસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, ભવશંકા શી ત્યાંય ? '
જાતિસ્મૃતિના આ ફલિતાર્થે શ્રીમદ્નના અધ્યાત્મમય આત્મજીવનમાં ઉત્તરાત્તર આર સવેગર’ગથી ચરિતાર્થ બનેલા આપણે અનુક્રમે આ ગ્રંથમાં સાક્ષાત્ દેખશું. અત્રે તે। શ્રીમદ્નના ખાલ્યકાળના વિષય—‹ રાજાયન ’ના ‘ આલકાંડ ’ મુખ્યપણે પ્રસ્તુત છે, અને આ ખાલ્યકાળમાં જ જાતિસ્મરણના પ્રથમ પ્રસ`ગ બન્યા છે,— એગણીસસે ને એકત્રીસે આબ્યા અપૂર્વ અનુસાર રે' એ શ્રીમના શ્રીમુખે સ’ગીત થયેલ પરમ ધન્ય કાવ્યના પદ અનુસાર · અપૂર્વ અનુસાર 'નેા બીજરૂપ કઈક પ્રારંભપ્રસંગ અત્ર પ્રાપ્ત થયા છે, પરંતુ તે જાતિસ્મૃતિના ઉત્તરોત્તર વિકાસ થઈ, તેનેા જીવન્મુક્તદશારૂપ એક મહામેાક્ષવૃક્ષરૂપે પરિપાક થવાના તે હજુ અવકાશ છે.--ખરેખરા ‘ અપૂર્વ અનુસાર ' આવવાના મહાપ્રસંગ તા એગણીસાને એકતાલીસમાં બનવા પામ્યા છે. આગણીસસે ને એકતાલિસે આવ્યા અપૂર્વ અનુસાર રે’ એ પાઠાંતરરૂપ પદ પરથી આ સ્પષ્ટ સમજાય છે. અત્યારે તે તેનું બીજારોપણ થયુ` છે, એટલે એટલા પૂરતી જ એ જ વાત અત્રે પ્રસ્તુત છતાં જાતિસ્મરણને લગતી બીજી હકીકતા ( facts, realities ) પણ અત્રે શ્રીમા જાતિસ્મરણ સંબંધી સમગ્રપણે સુજ્ઞ વાંચકને દૃષ્ટિમાં આવે એ દૃષ્ટિએ પ્રસ'ગથી આ પ્રકરણમાં જ સામાન્યપણે આલેખી છે. વિશેષ તે યથાસ્થાને આવશે જ. એટલે આ વિષયને અત્રેથી સ ંક્ષેપી ખાલ્યકાળના ત્રીજા મનાવેાનું આલેખન કરી આ ખાલ મહાત્માના જીવનરસપ્રવાહમાં આગળ વધીએ
૧૮