SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ અધ્યાત્મ રાજચંદ્ર દુકાને બેસવાનું આવી પડયું. પિતાને કામકાજમાં સહાયક બની તેમના બેજો એછે કરવા અર્થોપાનના થાડા મેજો પાતે ઊઠાવવાની જ માલ રાજચંદ્રના માથે આવી પડી; અને તે ફરજ માતાપિતાના ઉપકારાદિ કારણે માથે ચઢાવવાના પેાતાને ધર્મ સમજી લઘુવયમાં પણ ભારે સમજદાર રાજચંદ્રે સહ શિરસાવદ્ય કરી. અને દુકાને બેઠા બેઠા પણ રાજચન્દ્રે વેપાર શા કર્યાં ? બાહ્ય વસ્તુઓના વ્યાપાર કરવા સાથે એણે આંતર્વસ્તુને—આત્મવસ્તુના વ્યાપાર વધારવા માંડયેા, માહ્ય દ્રવ્યની લેવડદેવડ સાથે એણે આંતદ્રવ્યની લેવડદેવડના વ્યાપાર વધાર્યાં, દિનપ્રતિટ્વિન શ્રુતજ્ઞાનની અનન્ય વૃદ્ધિના વ્યાપાર આર્યાં. એમની જ્ઞાનપિપાસા એટલી બધી તીવ્ર હતી કે ખાનગીમાં તેમણે અભિનવ શ્રુતની ઉત્કટ ઉપાસના આદરી. પરમ આશ્ચયકારક ને અદ્ભુતાદદ્ભુતં તે એ છે કે આ જન્મમાં કદી પણ સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસ નહિ. છતાં તેએ માત્ર સવા વર્ષમાં સમસ્ત આગમાનું ઊંંડુ' તલસ્પશી અવગાહન કરી ગયા! ભલભલા ઘણા વર્ષોના અભ્યાસી મહાપતિશિશમણિએ પણ ઘણા ઘણા દીર્ઘકાળે પણ જે જ્ઞાનસાધના ન કરી શકે, તેથી અનેકગણી અનંતગુવિશિષ્ટ બળવાન્ જ્ઞાનસાધના પ્રજ્ઞાનિધાન રાજચન્દ્રે લીલામાત્રમાં સ્વલ્પ સમયમાં સાધી લીધી. જે જ્ઞાનસંસ્કાર ‘ અતિ અભ્યાસે ’ઘણા ઘણા અભ્યાસે · કાંઇ ’–કિચિત્માત્ર થવા ઘટે, તે સંસ્કારસ્વામી રાજચંદ્રે વિના પરિશ્રમે’–વગર પ્રયાસે ઘણા ઘણા સિદ્ધ કર્યાં. મથી મથીને ઘણી ઘણી મહેનત કરે તેાપણુ જે શાસ્ત્રપારંગત ગીતા પણું પ્રાપ્ત થવું મહામુનિઓને પણ પ્રાસે મહાદુષ્કર છે, તે ગીતાપણું સ્વલ્પ સમયમાં સિદ્ધ કરી પરમ અને ગીત કરનારા—સંગીતની જેમ આત્મામાં એકતાર વણી દેનારા ખરેખરા મહાગીતા શ્રીમદ્નની શ્રુતજ્ઞાનસંબંધિની આત્માનુભવદશાના આ પ્રસંગ જો કે આત્મદશા વમાન થતાં આગળ ઉપર બનેલ છે, છતાં શ્રીમના આ શ્રુતજ્ઞાનના પ્રકરણમાં પ્રસંગથી તેના નિર્દેશ કરશુ : આગળ જતાં (સ. ૧૯૫૬માં) શ્રીમદે એક પત્રમાં આ સ્વાનુભવસિદ્ધ વચન લખ્યું છે એક શ્ર્લેાક વાંચતાં અમને પુજારા શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે’—તે પરથી આ પરમ શ્રુતધર પુરુષની સર્વાતિશાયિની શ્રુતશક્તિ કેવી અગાધ હશે તેના કંઈક ખ્યાલ આવે છે. શ્રીમદનું આ આગમજ્ઞાન એટલું બધું અગાધ ને ઊંડું' હતું, એટલું બધું તલસ્પર્શી અને તત્ત્વસ્પર્શી હતું કે તેમને તેનું તલેતલ ને રજેરજનું જાણપણું હતું, ઝીણામાં ઝીણી વિગત ( Minutest details ) એમના હૃદયગત હતી. આગળ જતાં-સે અનુજ્ઞા મજ્જામાળા છે. સૂયગડાંગની એ ગાથાઓના પાઠની યથાતા અંગે, ઠાણાંગ સૂત્રની ચાભંગીની ઘટમાનતા અંગે, વિસ્તૃત્તિ વુાંતિ ઇ. પદોની અદ્ભુત અસલના અંગે, સંવુાના સંતો માનુલત્તે ઇ. સૂયગડાંગ સૂત્ર ગાથાની પરમા`તા અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદે જે અભૂતપૂર્વ સૂક્ષ્મતમ વિવેચન કર્યું છે તે પરથી આ વસ્તુસ્પષ્ટ જણાઈ આવે છે; અને શ્રીમનું અસાધારણ ( Extra-ordinary ) શ્રુતજ્ઞાન કેટલું બધું અતિશાયી હશે, તેનેા વિચક્ષણુ વિજ્જતાને કંઈક ખ્યાલ આવે છે. ખરેખર ! શ્રુતમા માં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy