SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ઇડરના પહાડા ગજાવતા સિદ્ધ યાગી બધા ઊઠવા અને ગામ ભણી ચાલ્યા. રસ્તામાં શ્રીમદ્—‘નીયમનીય ટૂક્યું જ્ઞળવવસ નેન બિરિક | ફેવિવિશ્વનું ઘરે તેલવા વિજ્ઞા !? —એ દ્રવ્યસંગ્રહની પ્રથમ ગાથાની ધૂન લગાવતા જતા હતા; તેના તીવ્ર ઉપયાગમાં શ્રીમદ્ હાવાથી તેમણે મુનિએને કહ્યું — તમે ખીજે રસ્તે ચાલ્યા જાએ.' અને આ અસંગ અવધૂત ધૂન લગાવતા જૂદે રસ્તે ડુંગરમાં ચાલ્યા ગયા. પછી શ્રીમદ્દે સાંજના ત્રણ–ચાર વાગ્યે ઠાકરશી સાથે સાતે મુનિએને ઇડરના ગઢ પર મેાકલ્યા અને બીજીવાર જિનપ્રતિમાજીએના દન કરાવ્યા. ઠાકરશીએ દનીય સ્થળા દેખાડી ડુ ંગર ઉપર શ્રીમદ્દે સ્પર્શેલી ભૂમિએ પણ સમજણ પાડી દર્શાવી. પછી ચાથા દિવસે તે જ આંખાના ઝાડ તળે મુનિએ આજ્ઞા પ્રમાણે આવ્યા અને શ્રીમદ્ પણ પધાર્યા. પછી ત્યાંથી ઊઠીને ઉપર કહેલી કાંકરા-કાંટાવાળી વિષમ જગ્યાએ થઈને પહાડ ઉપર ગયા.' પદ્મ સર્વગી શ્રીમદ્ ઘણા વેગે ચઢતા હતા. જતાં રસ્તામાં વેલશી ઋષિ ખેલ્યા-આજે આમાંથી એકાદ જણને મૂકીને જશે, કારણ કે ચઢવાની જગ્યા બહુ વિકટ છે, અને પોતે બહુ જોસથી ચાલે છે ને તેનું અંતર ચાલનારને બહુ પડે છે.’ પછી પહાડ ઉપર પહેાંચ્યા પછી ત્યાં એક શિલા હતી ત્યાં સવે બિરાજ્યા. તેવામાં એક વાઘની વાસના આવી અને શ્રીમદે કહ્યુ “અહીં એક વાઘ રહે છે પણ તમે કોઇ બ્હીશેા નહિં, એમ કહી જાણે કંઇક ગૂઢા માં કહેતા હાય એમ કોઇ અદ્ભુત રીતે કહ્યું-જુએ! આ સદ્ધ શિલા છે, અને આ બેઠા છીએ તે સિદ્ધ.’ અત્રે તેવા વિશિષ્ટ જ્ઞાનીગમ્ય કાઇ ગૂઢ ઊંડા આશયવાળા આ અદ્ભુત માર્મિક ઉગારમાં સાક્ષાત્ જીવન્મુકત દશા અનુભવતા ને વ્યાઘ્રાદિથી ભય ક્ષેાલ ન પામે એવા અનેક ચમત્કારિકયેાગસિધ્ધિસંપન્ન સિદ્ધયેાગી શ્રીમદે મામિ કપણે કોઈ અપેક્ષા વિશેષે સૂચવ્યું જણાય છે કે-જેણે શુદ્ધ આત્મા અનુભવસિદ્ધ કર્યાં છે તે આત્મસિદ્ધ છે, એટલે શુદ્ધ આત્માના ચેત્ર જેણે સિદ્ધ કર્યાં છે એવા જે સિદ્ધ યાગી જીવન્મુક્ત-સદેહમુક્ત-દેહુ છતાં નિર્દેણુ’દશા અનુભવી રહ્યા છે તે ભાવથી સિદ્ધ છે, અને તેવા સિદ્ધયાગી જ્યાં બિરાજે છે તે ભાવથી સિદ્ધશિલા છે; આવેા ભાવઅપેક્ષાએ કોઇ સમજાવે દુગમ્ય મામિક ઊડા પરમ ગંભીર આશય અત્ર સંભવે છે. (જુએ અ. ૫૫ આદિ) બાકી લેાકાગ્રે સિદ્ધ. શિલા તા પ્રસિદ્ધ જ છે ને સવ સ્વીકૃત જ છે, તે અપેક્ષા અત્ર પ્રસ્તુત નથી. અસ્તુ ! એમ ઉપરાક્ત શબ્દો કાષ્ટ ગૂઢ મમાં કહી શ્રીમદે કાઈ અદ્ભુત રીતે દૃષ્ટિ. પલટાવીને કહ્યું——આ બધી શક્તિ સ્માત્મા જેમ જેમ ઉંચા આવે તેમ તેમ પ્રગટ થાય છે.' પછી લલ્લુજી મુનિ પેાતાની પરિચયનાંધમાં લખે છે—કૃપાળુદેવે કહ્યું–નીચે કાઇ માણુસ હાય તે। અહીં આપણને દેખી શકે ? મેં કહ્યું-ન દેખી શકે. કૃપાળુદેવે કહ્યું –નીચેન માણસ આપણુને દેખી શકતા નથી, તેમ નીચેની દશાવાળા ઉંચી દશાવાળા એવા જ્ઞાનીન સ્વરૂપ જાણી શકે નહી, ચે।ગ્યતામાં કાંઇ ઉંચા આવે તે દેખી શકે. આપણું ઉંચા ડુંગર ઉપર છીએ તેથી આખું ગામ અને ઘણું છેટે દેખી શકીએ છીએ, અને નીચે રહેલા માણસ ફક્ત પોતે બે રહેલી ભૂમિકાને દેખે છે. તેની પેઠે જ્ઞાની અ-૮૮ ૬૯૭
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy