________________
અધ્યાત્મ રાજય
સવ દેખે છે; અને નીચેની ભૂમિકાવાળા દેખતેા નથી. તે તેની હદ પ્રમાણે દેખે છે. અને નીચેની હદવાળાને જ્ઞાની કહે છે કે તું ઉપરની હ્રદે આવી જો તે તને સમજાશે.’ પછી શ્રીમદ્ ઉત્તરાધ્યયન સૂત્રની ત્રીજા અઘ્યયનની પહેલી ગાથા—ચત્તાપ્તિ પરમંશાળિ, પુછુપાળી, સંતુળો। મનુલત્ત સુર્ફે લજ્જા, સંયમમ્મિ ય વીતિયા?.. એવી ચમત્કૃતિમાં ખેલ્યા કે અધે ગજારવ થઇ રહ્યો.' દેવકરણજીને તે ગાથા ખેલવા કહ્યું, પણ તે પ્રમાણે આવડયુ' નહિં; લલ્લુજીને ખેલવા કહ્યુ, તેમને પણ આવવું નહિં, કાઇને પણ આવડવુ નહિં. પછી શ્રીમદે દ્રવ્યસગ્રહ આખા વાંચી સંભળાવ્યેા અને મુનિએને કાાત્સગ કરવાનું કહી પુનઃ કાર્યાત્સગ માં સંભળાવ્યેા અને અ પણ સમજાવ્યેા. પછી આત્મા નુશાસન ગ્રંથના પાછળના ભાગ જેમાં આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન છે' તે શ્રીમદ્દે વાંચી સ`ભળાવ્યેા અને ખેલ્યા કે—અથકર્તા આચાય પાછળના ભગમાં અદ્ભુત જ્ઞાનમાં રહેલા છે.’ ઇ. આમ અત્ર (સાગી શ્રીમદે એધવર્ષો વર્ષોવી સત્તમાગમની તૃષાથી આવેલા મુનિએની આશા ફળીભૂત કરી તૃષા સંતાષ પમાડી. મુનિ દેવકરણજી તેા ઉલ્લાસથી ખાલી ઊઠચા— અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમ ગુરુના થયા, તેમાં આ સમાગમ સર્વોપરિ થયા, દેવાલયના શિખર ઉપર કળશ ચઢાવે છે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે; સર્વોપરિ સમજાય છે.' ઇત્યાદિ.
પછી પાંચમા દિવસે સાંજે શ્રીમદ્દે મુનિએને આજ્ઞા કરી કે—પૂર્વે થઈ ગયેલા દિગંબર મુનિએના સ્મરણાર્થે દેહાંત પછી કરાયેલા સમાધિસ્થળા કે જે ×છત્રીએના નામે ઓળખાય છે ત્યાં જાએ. મુનિએ ત્યાં ગયા ને કાચેાત્સગ મુદ્રાસ્થિત મુનિએના તે સમાધિસ્થળના દર્શન કર્યાં. વૈરાગ્યવહૂક આ સમાધિસ્થળેાની નિકટમાં જ સ્મશાન ભૂમિ હતી; અને આસપાસમાં જ એક પ્રાચીન ગુફા, તેની પાસેમાં જળકુંડ અને એક છૂટા ઉંચા પત્થર ધ્યાનના આસન જેવા હતા, તે પણ મુનિએએ તૈયા અને ઈડરનિવાસી એક ભાઇ પાસેથી આ ગુફામાં શ્રીમદ્ દોઢ માસ રહ્યા હતા તે પણ સાંભળ્યું, અને શ્રીમની આ અદ્ભુત ચેાગચાઁ વિષે આશ્ચય પામતા ઉપાશ્રયે આવ્યા. અને પછી છઠ્ઠા દિવસે આજ્ઞા થવાથી મુનિએ વિહાર કરી ગયા.
આમ સÖથા અસંગ વત્તતા આ સિદ્ધ ચેાગીએ અનાયાસે સત્સ`ગેચ્છાથી આવી
× મુનિએને છત્રીએના દર્શનાર્થે જવાની શ્રીમદ્ની સૂચનામાં શું ગૂઢ સંકેત હશે તે આપણે જાણતા નથી. પણ આ અંગે પરિચયીઓ પાસેથી કર્ણાપક વાત ચાલી આવે છે, તે પ્રમાણે એવી વાત પ્રચલિત છે કે———લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે એક રાજચંદ્ર નામના ગિબર મુનિ હતા. તેમનું ત્યારે ઈડરમાં અવસાન થયું; અને અત્યારે પણ જે સ્થળે તે મુનિના અગ્નિદાહ થયા હતા તે સ્થળે બધાવવામાં આવેલ સમાધિસ્થળ—જે ‘છત્રી'ના નામે પ્રસિદ્ધ છે, તે તે ભૂતકાળના આ પ્રસગની યાદી શૈાકારતું મેાજૂદ છે. સ્ટેશનથી ચાડે દૂર નાના ટેકરા પર આ સ્થળ આવેલું છે, અને તેમાં ‘રાજચંદ્ર’ મુનિના નામનો સ્પષ્ટ શિલાલેખઉલ્લેખ અમે નજરે દીઠા છે. એક બીજી વસ્તુ પણ છે કે શ્રીમદ્દે ‘દ્રવ્યસંગ્રહ'ની જૂની પ્રત ત્યાં ખંડરના ભંડારમાં નિયત સ્થળે મૂકેલી સ્વયં બતાવી આપી હતી,—કે જે પ્રસંગ નજરે જોનારાઓને પરમ આશ્ચર્યકારક અદ્ભુત લાગ્યા હતા.