________________
૪૦૮
અધ્યાત્મ રાજચંદ્ર
લેાકેાત્તર ચિત્તવાળા શ્રીમદે તે કરી દેખાડયું એ આશ્ચયનું આશ્ચય' (Wonder of wonders) છે !
શ્રીમને આ તેા બેધારી તલવાર પર ચાલવા કરતાં પણ વિકટ એવડું કામ કરવાનું હતું—અસહ્ય ઉદયઉપાધિ વેદવાની હતી અને અખંડ આત્મસમાધિ જાળવવાની હતી. એટલે એ આડે અવકાશઅભાવે પરમ અસંગ ઉદાસીન શ્રીમદ્દે આ અનિવાય ૐદયઉપાધિ સિવાયના ખીજે બધેા વ્યવહાર સંગપ્રસંગ બંધ કરી દીધા હતા એટલું ૪ નહિં, પણ હાલ તત્કાળ પરમા પ્રસ`ગીએ સાથેને પત્રાદિ વ્યવહાર પણ સ ંક્ષેપી નાંખ્યા હતા. આ અંગે પણ તેએ કેવા ઉદાસ થઈ ગયા હતા, તે તેમના આ પુત્રૐલ્લેખા પરથી સ્વયં જણાય છે— હાલ ચિત્ત પરમ ઉદાસીનતામાં વર્તે છે. લખવા ગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઇ લખવાનું બની શકતું નથી. (અ. ર૭૬). ચિત્ત ઉદાસ રહે છે; કઈ ગમતું નથી. X X મન કોઈ કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકતું નથી, જેથી પ્રત્યેક કાર્યો મુલતવવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. (અ. ૨૭૭). મન કાંય વિરામ પામતું નથી. ઘણું કરીને અત્ર કેાઇના સમાગમ ઇચ્છતું નથી. કઈ લખી શકાતું નથી, વધારે પરમાવાય વઢવા ઈચ્છા થતી નથી. કેઇએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તના પણુ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વતે છે. (અ’. ૩૧૩). ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. X X લખવામાં ચિત્ત જેવું જોઇએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. (અ.. ૩૩પ).' ઇ. આમ ટિક જેવા સ્વચ્છહૃદયવાળા પરમ ઋત્તુભૂત્તિ શ્રીમદ્ પોતાની ચિત્તવૃત્તિ અંગે લખે છે તે પરમા અથ માં `જ સમજવા યેાગ્ય છે, તે માટે તે પેાતે જ લખે છે- મારી ચિત્તવૃત્તિ વિષે ક્યારેક કયારેક લખાય છે, તેને અ પરમાં ઉપ લેવા યાગ્ય છે; અને એ લખવાના અ કંઇ વ્યવહારમાં માઠા પરિણામ વાળા દેખાવા ચેગ્ય નથી. (અ. ૪૨૯).' એટલે શ્રીમદ્નની આ ચિત્તદશા પરથી એમ પરમાર્થ ઘટાવવા ચેાગ્ય છે કે—શ્રીમદનું ચૈતન્યમય ચિત્ત ચૈતન્યના અનુભવરસસાગરમાં એટલું બધું નિમગ્ન થઈ ગયું હતું કે તેમાંથી બ્હાર નિકળવાનું તેને માટે અત્યંત દુટ બન્યું હતું. એટલે જ ગેરસમાતી ન થવા પામે તે અર્થે પમ સૌજન્યમૂર્ત્તિ શ્રીમદ્ પત્રવ્યવહાર કરનારા સત્સંગી સજ્જનાને નિખાલસપણે ખુલાસેા કરી ચેતવી દેતા હુમ પરદેશી પંખી સાધુ આર દેશકે નાંહી રૅ. XX અત્ર પણ દશાના પ્રમાણમાં ઉપાધિ વિશેષ છે. આપે કેટલાંક વ્યાવહારિક (જોકે શાસ્ત્ર સંબધી) પ્રશ્નો આ વેળા લખ્યાં હતાં, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરૂં રહેતું નથી, એટલે ઉત્તર શી રીતે લખી શકાય ? (અ. ૨૮૬). પરમા` વિષયે મનુષ્યેાના પત્રવ્યવહાર વધારે ચાલે છે, અને અમને તે અનુકૂળ આવતા નથી. જેથી ઘણા ઉત્તર તેા લખવામાં જ આવતાનથી; એવી હરિઇચ્છા છે; અને અમને એ વાત પ્રિય પણ છે. (અ. ૨૮૯) એક દશાએ વન છે, અને એ દશા હજી ઘણા વખત રહેશે, ત્યાંસુધી ઉડ્ડયાનુસાર પ્રવત ન ચેાગ્ય જાણ્યું