________________
૫૬
અધ્યાત્મ રાજચંદ્ર
આવા ધર્માંધ્યાનનિમગ્ન ધમૂત્તિ શ્રીમદ્ ધર્માંના રગથી કેવા અસ્થિમજ્જા રંગાઈ ગયા હતા, તે અંગે તેમનું આ 'કાટ્કી' અમૃત (Immortal,nectar-like) વચનામૃત જ સાક્ષી છે—
ધર્મ જ જેનાં અસ્થિ અને ધ જ જેની મિજા છે, ધર્મ જ જેનુ લાહી છે, ધમ જ જેન્ આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયા છે, ધર્મ જ જેનુ કર્મ છે, ધર્મ જ જેનુ ચલન છે, ધર્મ જ જેનુ એસવુ છે. ધમ જ જેનુ ઉડવુ છે, ધર્મ જ જેનુ ઉભું રહેવુ છે, ધમ જ જેનુ શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેના આહાર છે, ધમ જ જેના વિહાર છે, ધર્મ જ જેને નિહાર (!) છે, ધર્મ જ જેના વિકલ્પ છે, ધર્મ જ જેના સંકલ્પ છે, ધર્મ જ જેનુ સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શુ આપણે નથી ઇચ્છતા ? ઇચ્છીએ છીએ.
આવા હતા ધમૃત્તિ શ્રીમદ્! અને આવેા હતેા ધ મૃત્તિ શ્રીમના
અસ્થિમજ્જા ધમ રંગ !
પ્રકરણ બેતાલીશમુ શ્રીમા સ વેગાતિશય : પરમ વૈરાગ્ય
જે વેદ્યસવેદ્ય પદે વસે છે,
સંવેગર`ગે અતિ તેલસે છે. ચેાગદૃષ્ટિકળશ (સ્વરચિત)
ધર્મભૂત્તિ શ્રીમને આવા અસ્થિમજ્જા ધર્માંરગ લાગ્યા હતા તેનું અંતરંગ રહસ્યકારણ તેમને પર્મ સંવેગર્ગ છે,—મહામુનીશ્વરાને પણ દુર્લભ એવા પરમ સંવેગાતિશય છે. વૈરાગ્યતર ંગિણીમાં ઝીલતા શ્રીમદ્ આ માત્ર મેાક્ષઅભિલાષરૂપ સંવેગર`ગ દિનપ્રતિદ્દિન વૃદ્ધિ પામ્યે જતા હતા; ૧૯૪૨માં જે અદ્ભુત વૈરાગ્ય અંકુરિત થયા હતા તે શાખા-પ્રશાખારૂપે ફાલીફૂલી અદ્ભુતાદભુત-અદ્ભુતથી અદ્ભુત બન્યે જતા હતા; ભવે ખેદરૂપ નિવે॰-પરમ વૈરાગ્ય ઉપજવા સાથે માત્ર મેાક્ષની ઈચ્છારૂપ સવેગ વેગ પકડશે જતા હતા. એક સિક્કાના એ પાસા જેવા આ ભવવૈરાગ્યરૂપ નિવેદ અને મેાક્ષાભિલાષરૂપ સંવેગ એ બે વચ્ચે જાણે હાડ ચાલી રહી હતી ! પુનવિ ગનન પુનર્જાવ મળે પુષિ અનરીઝરે ચનમ્– ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું એવી અનંત પરિભ્રમણુરૂપ ભવભ્રાંતિમાંથી છૂટવું અને મેાક્ષરૂપ પરમ આત્મશાંતિ અનુભવવી, જીવતાં છતાં મુક્તદશા-જીવનમુક્તપણું અનુભવવું એ જ એક લગની શ્રીમને લાગી