________________
અનુસંધન (૪)
શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ જીવનના આ બીજા તબક્કામાં—સૌભાગ્ય પરના શ્રીમદ્ના પત્રોમાં શ્રીમદ્દનું જીવનદન' એ પ્રથમ વિભાગમાં કેટલાક પ્રકરણાનું આલેખન કર્યું. તેમાં—
રાત્રી અને દિવસ એક પરમાર્થવિષયનું જ શ્રીમનું મનન કેવું હતું? સર્વા་સિદ્ધ અને ઉપશમશ્રેણીના પૂર્વાં અનુભવ કેવા હતા ? કેવળજ્ઞાન સુધીનેા માત્મપુરુષાર્થં કેવા હતા ? ‘ઓગણીસમે’ ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે' —એવા શ્રીમદ્નું શુદ્ધ સમ્યગ્દર્શન કેવું હતું? આત્મસાક્ષાતત્કાર કેં। હતા ? નિવĆકલ્પ સમાધિ કેવી હતી ? શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિ કરનારા શ્રીમા જીવન્મુક્ત દશાના અમૃતાનુભવ કેવા અમૃત હતા ? કેવલ શુદ્ધાત્માનુભવદશા કેવી અલૌકિક હતી ? પરાભક્તિની પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલા સત્પુરુષ શ્રીમદ્ પુરાણ પુરુષ અને સત્યી કેવા અભેદ હતા ? દેડ છતાં દેહાતીત દશાએ વિહરનારા આ મહાવિદેહીની દશા કેવી મહાવિદેહી હતી ? પ્રારબ્વાય જનિત ઉપાધિ મળ્યે સમાધિ કેવી અદ્ભુત હતી ?—રાધાવેધ કેવા અલૌકિક હતા ? ઉદાસીનતા કેવી અદ્ભુત હતી? અસંગતા કેવી અલૌકિક હતી ? ચિત્તની ચૈતન્યમય દશા કૈવી ચમત્કારિક હતી? વીતરાગના સાચા અનુયાયી શ્રીમદ્ની વીતરાગતા કેવી અપૂર્વ હતી? આત્મસંયમ કેવા અપૂર્વ હતા ? શુદ્ધઆત્મચારિત્ર ભણી દોટ કેવી સ ંવેગી હતી ? ‘અપૂર્વ અવસર એવા કયારે આવશે ?' એ નિર તેર ભાવનારા શ્રીમતી ખાદ્યાભ્યંતર નિત્ર થપણાની ગવેષણા કેવી અનન્ય હતી ? પરમપદપ્રાપ્તિનેા મનારથ કેવા ભવ્ય ઉદાત્ત હતા? આત્મધ્યાન કેવુ પૂ હતુ... ? ગૃહવાસ પયંત પરમાભા પ્રકાશની ગૌણુતા કરનારા સ્વરૂપશુપ્ત શ્રીમની ગુપ્તતા કેવી અદ્ભુત હતી ? વીતરાગ માગ પ્રભાવનાની ભાવના કેવી ઉત્કટ હતી ? શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિને પામેલા શાંતસુધારસજલનિધિ શ્રીમદ્ સુધારસ અને માત્માની અમૃતાનુભૂતિ અંગે સૌભાગ્યને માર્ગદર્શન કેવું અનુપમ હતું ? વ્યાવહારિક સાંકડી સ્થિતિમાં પરમાસખા સાઁભાગ્યનું શ્રીમદ્દે કરેલું સ્થિરીકરણ કેવું આ કારી હતું ? યાગીશ્વર શ્રીમદ્દ્ની લબ્ધિસિદ્ધિનિ:સ્પૃહા કેવી અદ્ભુત હતી ! પરમા સખા સૌભાગ્યનું અપૂર્વ સમાધિમરણ થવામાં શ્રીમદની પરમા સહાયતા કેવી અનુપમ હતી ? એ આદિ આપણે અત્રે તે તે પ્રકરણોમાં આલેખ્યું. અને આ. શ્રીમના હૃદયરૂપ પરમા સુહદ્ સૌભાગ્યભાઈ પરના શ્રીમદ્ના પરમ અમૃત પત્રોમાં શ્રીમદ્ના અધ્યાત્મ જીવનનું અપૂર્વ દર્શન કરી, આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંયના હૃદયનું દર્શન કર્યું. શ્રીમન્ના અધ્યાત્મ જીવનના આ હૃદયદર્શન માટે આ ચરિત્રાલેખક સૌભાગ્ય પરના પત્રમાં પ્રાપ્ત થતી વિપુલ સામગ્રી માટે શ્રી સૌભાગ્યના ઋણી છે, એટલે જ તેણે આ ખાસ વિશિષ્ટ વિભાગ સાથે શ્રી સૌભાગ્યનું નામ જોડ્યું છે, અને એટલે જ આમ આ ચિરત્રાલેખક દ્વારા આ હૃદયદર્શીન માટે જગત્ પણ સૌભાગ્યનું ઋણી છે.
આમ આ બીજા તબક્કાના પ્રથમ વિભાગનું આલેખન કરી, ‘મૂળમાર્ગના ઉદ્ધાર અને જગતેને આત્મસિદ્ધિતુ દર્શીન’—એ બીજા વિભાગ પર આવીએ છીએ. મૂળમાર્ગના ઉદ્ધાર અને આત્મસિદ્ધિનું સર્જન એ બે જગઉપકારભૂત મહાન્ કાર્યં શ્રીમદ્દે મુખ્યપણે કર્યાં છે, એટલે શ્રીમદ્દે જે બે મહાન્ વસ્તુ જગના ઉપકાર માટે કરી છે તેના મુખ્યપણાથી આ વિભાગનું નામ તે જ રાખ્યું છે. કારણ કે મૂળ મારગ સાંભળેા જિનના રે” એ મૂળમા'નું દિવ્ય સ ંગીત શ્રીમદે ગાયું છે એટલુ જ નહિ, પણ સર્વ ઉપદેશ આ મૂળમાર્ગની આસપાસ જ કેન્દ્રિત છે તથા તેમાં જ સમાવેશ પામે છે; અને આ અવનિના અમૃત સમા આત્મસિદ્ધિ શાસ્ત્રનુ શ્રીમદે સર્જન કર્યું. છે, એટલુ' જ નહિં, પણ આ આત્મસિદ્ધિ અંગે શ્રીમદ્દે મુમુક્ષુઓને જગને જે જે માર્ગદર્શોન કયુ છે તે પણ આત્મસિદ્ધિનું જ દર્શીન છે, તથા આત્મસિદ્ધિના અંગભૂત જે જે વિષયેા છે તે પણ અત્ર આત્મસિદ્ધિમાં જ અંતર્ભાવ પામે છે. એટલે ! વિશાળ સર્વાંગ્રાહી અથ માં પણ આ વિભાગનું આ નામ રાખ્યું. તે સમુચિત જ છે. આટલા સામાન્ય નિર્દેશ કરી હવે આ વિભાગને પ્રારંભ કરશું ઃ—