SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પરમા મા પ્રકાશની ગૌણતા અને સ્વરૂપગુપ્ત શ્રીમની ગુપ્તતા ૪૫૫ હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યાગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હાવાથી ગુણવ્યક્તત્વ હાય તે પણ લેાકાને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાના કંઈ પણ હેતુ થાય; તેમજ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવતન આ આત્માથી કંઇ પણ થયું ગણાય.' (અ. ૬૨૧). અને પેાતાના અનન્ય ભક્ત અંબાલાલભાઈ પરના પત્રમાં (અ. ૩૦૩) તા— ૮ વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ પરમાથ પ્રસ`ગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈના પણ સમાગમ કરવાનું રાખ્યું નથી, ઈશ્વરેચ્છા તેવી જણાય છે,’– એમ લખી શ્રીમદે નીચે ‘અપ્રગટ સત્' એમ સહી કરી છે. અર્થાત્ જેને સત અપ્રગટ છે તે અપ્રગટસત્ એમ અથ નથી, પણ એમ પરમા` છે કે જેને સત્ પ્રગટ છે છતાં જે હાલ અપ્રગટ જ રહ્યા છે વા રહેવા માગે છે તે ‘અપ્રગટસત્’,-અપ્રગટ એવા જે ‘સત' તે અપ્રગટ સત્, આમ ‘સત્' જેને પ્રગટ છે એવા આ ‘અપ્રગટ સત્ શ્રીમદ્ પેાતાને હાલ ગૃહવાસઉદય સુધી અપ્રગટ રાખવા માગે છે. કારણકે નિષ્કારણકરુણારસસાગર પરમા રત્નાકર શ્રીમને પરમાર્થાંમા` પ્રકાશ તા કરવા જ છે, પણ પેાતે ત્યાગ કર્યો પછી—હમણાં ગૃહાવાસમાં નહિં. મહાવીરના મહાન્ માને અને મહાન્ આને જીવનમાં અનુસરનારા શ્રીમદ્ જેવા પરમ જગદ્ગુરુ તે તે પરમ શુરુષદની પાતાની પૂરેપૂરી જોખમદારી સમજે છે, એટલે પૂવ મહાપુરુષના અનુક્રમનું ખંડન' ન થાય-માગ ના વિરોધ ન આવે એવી સમ્યક્ રીતે જ આ પરમાર્થ – માગ પ્રકાશ પ્રવૃત્તિ કરવી ઘટે, એમ પૂર્ણ વિવેકથી નિર્ધારી, શ્રીમદે પાતે પેાતાના પર આ નિયંત્રણ મૂકી કેવા અદ્ભુત આત્મસંયમ દાખવ્યા છે! સાગરવરગંભીર શ્રીમદે અસાધારણ અતિશયવંત જ્ઞાન જીરવવાની કેવી અનુપમ શક્તિ દાખવી છે !! અહા ! જ્ઞાનાવતાર શ્રીમની અદ્ભુત જ્ઞાનગંભીરતા ! ! ! પ્રકરણ સીત્તેરમુ પ્રભાવનાની પરમ વીતરાગમા પ્રકૃષ્ટ ભાવના પરમા મા પ્રકાશની હાલ તત્કાળ ગૌણુતા કર્યા છતાં શ્રીમદ્ અંતમાં તે પરમાથ માગ પ્રભાવનાની વિચારણા કર્યાં કરતા અને તેની ભવ્ય ચેાજના ઘડવા કરતા; અને પરમા સખા સૌભાગ્યલાઇ તથા ડુંગરશીભાઇ પણ વાર વાર માગ પ્રભાવનાથે મ્હાર, નિકળી પડવાની પ્રેરણા કર્યાં કરતા. તેના ઉત્તરમાં શ્રીમદ્ અમારી જોઇએ તેવી ચેાગ્યતા નથી અને પરમાત્માની ઇચ્છાની પ્રેરણા વિના પેાતાને તેવી ઇચ્છા થતી નથી એમ જણાવતા- અમને વારંવાર આપ જે પ્રેરે છે તે માટે અમારી જેવી જોઇએ તેવી જોગ્યતા નથી, અને હરિએ સાક્ષાત દશ નથી જ્યાંસુધી તે વાત પ્રેરી નથી, ત્યાં સુધી ઇચ્છા થતી નથી, થવાની નથી.' (અ. ૨૪૬). પછી આગળ જતાં એક પત્રમાં
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy