SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ આત્મસયમ અને શુદ્ધ આત્મચારિત્ર ભણી દાટ ૪૨૭ આત્મા પેાતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હેાય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું ચેાગ્ય છે, એવા શ્રી તીર્થંકરના આશય છે' (અ. ૪૩૧)—એવી કેવળ દશા ભણી દોટ મૂકી રહેલી ઉજાગર અવસ્થા શ્રીમને વત્તતી હતી. સતત અંતર્મુખ ઉપયાગે સ્થિતિ એ જ નિગ્રંથના પરમ ધમ છે' (અ. ૭૬૭)—એ નિ થના પરમ ધ ને શ્રીમદ્ ‘કાયાની વિસારી માયા અનુસરતા હતા. જેમ છે તેમ સમજાવાથી ઉપયેગ સ્વરૂપમાં શમાયા અને આત્મા સ્વભાવમય થઇ રહ્યો’—એવી સ્વરૂપ સમજી ઉપયેાગની સ્વરૂપમાં શમાવારૂપ ધન્ય દશા શ્રીમદ્ અનુભવતા હતા. અને આમ *ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયાગને' (અ. ૭૩૫) પામેલા શ્રીમદ્ ઉત્તરોત્તર બળવત્તર અનતી જતી શુદ્ધોપયાગમય શુદ્ધ આત્મચારિત્ર દશાની અપૂર્વ સંયમશ્રેણીએ ચઢતા હતા. સં સંતાને નમસ્કાર કરવા યાગ્ય કેવી અદ્ભુત ચારિત્રદશા ! પ્રકરણ સડસઠમુ ‘અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ?’ બાહ્યાંતર નિગ્ર થપણાની ગવેષણા : પરમપદપ્રાપ્તિના મનારથ ‘અપૂર્વ અવસર એવા કચારે આવશે? કયારે થઈશુ ખાહ્યાંતર નિગ્રંથ જો; સવ સબંધનું બંધન તીક્ષણ છેદ્દીને, વિચરશુ કવ મહંત પુરુષને પથ જો.... શ્રીમદ્ રાજચંદ્ર અપૂર્વ આત્મસંયમ અને આત્મચારિત્રની પ્રવમાન દશા પામી રહેલા શ્રીમદ્ · કાયાની માયા વિસારી ’ભાવનિ થના ૫થે તે અપૂર્વ આત્મપરાક્રમથી વિચરી જ રહ્યા હતા, છતાં ખાદ્યથી-દ્રવ્યથી પણ નિત્ર થ થવાની તેમની ગવેષણા પ્રથમથી જ હતી, અને વચ્ચે પ્રારબ્ધના ‘ કારમે ઉદય ’ન આવ્યેા હાત-અંતરાયભૂત ન થયેા હૈાત, તે શ્રીમદ્ તે પંથે કચારનાયે વિચરી ચૂકયા હાત; પણ આ પ્રારüાદય કાંઈક શાંત પડતાં ૧૯૫૦ થી છબ્બીશમા-સત્તાવીશમા વષઁથી તે। શ્રીમની આ બાહ્યાભ્ય તર નિમ'થ થવાની ગવેષણા એર જોરશેારથી વધતી ગઇ, અને શ્રીમદ્ ‘અપૂર્વ અવસર એવે કયારે આવશે ? કચારે થઇશું ખાહ્યાંતર નિત્ર થ જે ?-એના જાપ જપવા લાગ્યા. શ્રીમના આ ખાદ્યાભ્યતર નિગ્રંથ થવાના અપૂર્વ અવસરની ગવેષણાનું અને પરમપદપ્રાપ્તિના પરમ ભવ્ય મનેરથનુ' આ પ્રકરણમાં આલેખન કરશુ.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy