________________
વ્યાપારમાં ઝંપલાવવું
૧૭૩
માટે ભાગ ભજવે છે. પ્રારબ્ધ ભાગળ્યા વિના જ્ઞાનીને પણ છૂટકો નથી. શ્રીમના સંબંધમાં પણ આમ બન્યું; ‘ઉજજવલ આત્માએના સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે’—એ સૂત્રને ચરિતાર્થ કરી રહેલા વૈરાગ્યમૂત્તિ શ્રીમદ્નને વ્યાપારમાં ઝંપલાવવાનું આકરૂ' ધ સ`કટ આવી પડ્યું. શ્રીમના બાહ્ય સંજોગો વિષમ હતા, આર્થિક સ્થિતિ સાંકડી હતી, મેાટા કુટુંબના નિર્વાહના ભાર ઉપાડવામાં પિતાને સહાયક થવાની અનિ વા કપરી ફરજ એમના માથે આવી પડી હતી. પૂર્વે આપણે જોયું હતું તેમ ખાલવયમાં જ-બાર તેર વર્ષોંની વયે જ એમને દુકાને બેસવું પડયું હતું, ‘સાક્ષાત્ સરસ્વતી' પર સરસ્વતીની પ્રસન્નતા તેા પૂણ હતી, પણ હજી ‘શ્રી’ની પ્રસન્નતા ન્હાતી; સરસ્વતી અને શ્રી એ હુનાને જાણે ન બનતું હાય એમ જ્ઞાનશ્રીસ ંપન્ન શ્રીમદ્નના સત્ત્વની કસેટી થઈ રહી હતી ! વ્યાવહારિક સાંકડી સ્થિતિને લઇ મેાક્ષમાળા આદિ છપાવવા અંગે શ્રીમને ભારે મુંઝવણ અનુભવવી પડી હતી,—પ્રાયે વિદ્યા-તત્ત્વજ્ઞાન પ્રતિ લેાકરુચિના અભાવ’ને લઈ આવાં લેાકકલ્યાણકર સત્કાર્ય માટે અમુંઝવણ વેઠવી પડી હતી; પણ સરસ્વતી શ્રી'ને મસ્તક નમાવી પેાતાની ગૌરવહાનિ કરે નહિં એ ન્યાયે ઉન્નતમસ્તક આ મહાસત્ત્વ નિર્માની સાક્ષાત્ સરસ્વતીએ તે અર્થે ન તેા કરી કોઇ શ્રીમંતની ખુશામત કે ન તા કરી કાઈ યાચના. કવિ કાલિદાસની પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે ‘ગુણવત પ્રત્યે કરેલી નિષ્ફળ યાગના સારી પણ અધમ પ્રત્યે કરેલી સફળ યાચના નહિં સારી’ ચાડ્યા મોધા ઘરષિમુળે નાધમે જથ્થામા. જે કે અવધાન-જ઼્યાતિપ્ આદિ ચમત્કારિક પ્રયાગાથી આ વિદ્યામૂર્ત્તિ પ્રત્યે લેાકેાનું આકષ ણુ થયું હતું, પણ આવા સાક્ષાત્ સરસ્વતી વિદ્યાધરની વિદ્યાના પૂરા લાભ તેએ લઇ શકયા ન્હાતા અને શ્રીમને તો ‘સ્વયં સ્પૃહાના અભાવ' હતા, સથા નિસ્પૃહબુદ્ધિ હતી, વિદ્યાને વિક્રય ન હોય એવી ઉચ્ચ સિદ્ધાંતિક માન્યતા હતી, વિદ્યાદ્વારે કે સિદ્ધિદ્વારે અર્થપાનનું સ્વપ્નું પણ એમણે ઇન્ક્યુ ન્હાતું, જ્ઞાનનું તેા દાન જ હેાય એવી ઉન્નત વિચારણા હતી. ત્યારે કરવું કેમ ? ગૃહસ્થયેાગ્ય વ્યવહાર તેા ચલાવવા જ પડે—નિભાવવા જ પડે. વળી મેાક્ષમાળાના અ`સંકટ પરથી તેવા પારમાર્થિક કાર્યમાં પણ કેાઇ અંશે અની ઉપયેાગિતા સમ જાઈ હતી, એટલે કેાઈ અપેક્ષાએ શ્રીના (લક્ષ્મીના) સયાગ થાય તે તે પરમાને, વ્યવહારને લાભ ભણી છે એવી ધારણા' હતી. આ બધા નિમિત્તભ્રત સમવાયી કારણેા ભેગા થયા હતા, તેમાં મુખ્ય નિમિત્તભૂતપૂર્વ નિખ ધનથી પ્રાપ્ત કૌટુંબિક સ ંજોગા હતા એટલે તેનું ઋણ’——કરજ અદા કરવાની ફરજ પાતા પર આવી પડી હતી; આ અ`સંકટ ટાળવા માટેની આ ધમસંકટરૂપ ફ્જના આહ્વાનને (cal of duty) માન આપી શ્રીમદે પ્રબળ પુરુષાર્થથી વ્યવસાયમાં—બ્યાપારમાં ઝ ંપલાવ્યું, ——પૂર્વ་નિ ધનથી ઝંપલાવવું પડયુ. પરાણે પરની ખાતર આવી પડેલી આ વ્યાપારપ્રવૃત્તિના પ્રત્યેાજનને માર્મિક ખુલાસા કરતા આગળ પરના શ્રીમના કેટલાક પત્રો આની સાક્ષી પૂરે છે— પરાર્થે આ વ્યાપાર નામનું કર્મો કરીએ છીએ. x x કુટુબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ....તનને અર્થ, ધનને અર્થે, ભેગને અર્થે,