________________
આવ્ય અપૂવ અનુસાર રે” થયું હતું. વચલા ગાળામાં તે દશા ક્ષેચોપશમની તરતમતા પ્રમાણે કવચિત્ મંદ કવચિત્ તીવ્રભાવને પામી હતી, એટલે આ જન્મમાં પણ તે ક્ષયે પશમભાવ અનુવર્તાતો ચાલ્યો આવ્યું હતું.
અનંત જન્મના પરિભ્રમણમાં જીવે અનંતવાર પૂર્વાનુપૂર્વ સાધન પ્રાપ્ત કર્યું છે, પણ અપૂર્વ આત્મસાધનને વેગ તેને કદી પૂર્વે પ્રાપ્ત થયો નથી. કારણ કે જે સ્વરૂપના લક્ષે સર્વ સાધન કરવાના છે તે સ્વરૂપલક્ષ તેને પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી. એટલે એના બધા સાધન બાધન બની વંચક થઈ પડ્યા, વંચકગરૂપ–લગ વંચક) થઈ પડ્યા; સગુરુના સ્વરૂપઓળખાણરૂપ યેગાવંચક વિના–સદ્ગુરુના વેગ વિના સ્વરૂપલક્ષના અભાવે સર્વ પૂર્વ સાધન લક્ષ્ય વિનાનાં બાણની પેઠે ફળથી ચૂકવનારા વંચક–નિષ્ફળ ગયા છે. આમ અનંત કાળથી પૂર્વાનુપૂર્વ પ્રવૃત્તિ કરવાથી-યથાપ્રવૃત્તિ કરવાથી જીવનું પરિભ્રમણ ચાલુ રહ્યું છે, પણ સદ્દગુરુનો અપૂર્વ ચેગ પ્રાપ્ત થતાં–સદ્ગુરુની સ્વરૂપઓળખાણ રૂ૫ ગાવંચક એગ પ્રાપ્ત થતાં તે પરિભ્રમણના અંતને પ્રારંભ થાય છે. કારણકે સાક્ષાત મૂર્તિમાન સન્દુરુષના અવંચક ગે-રવરૂપઓળખાણથી સ્વરૂપલક્ષની ન ભૂંસાય એવી અચિંત્ય છાપ અંતરાત્મામાં પડે છે.
પૂર્વના અપૂર્વ આરાધક શ્રીમદને તો અપૂર્વ પરમ સદ્ગુરુ યંગ પૂર્વે પ્રાપ્ત થયે હતો, અને તે અપૂર્વ ચેગને “અનુસાર–અનુસરતો ભાવ-અનુવર્તતે ભાવ આ વર્તમાન જન્મમાં પ્રાપ્ત થવાને જેગ હાલ બન્યો હતો. અર્થાત્ શ્રીમદને પૂર્વે તેવો અપૂર્વ
ગ લાવ્યો હતો, અને તે અપૂર્વ સગુરુ યોગે તેમણે અપૂર્વ મોક્ષસાધનગ સાધે હતો, અપૂર્વ ભાવથી આરાધ્યા હતા, આ જન્મમાં તે અપૂર્વ આરાધનને “અનુસાર – અનુસરણરૂપ ભાવ આવ્ય, અપૂર્વ ભાવને અપૂર્વ અનુસાર આવ્યું, અને તે ઓગણીસસેને એકતાલીસે (એકત્રીસે) આ અપૂર્વ અનુસાર રે' એ ધન્ય પંક્તિથી શ્રીમદે પિતાની જીવનધન્યતા ગાનારા “ધન્ય રે દિવસ આ અહો !” એ કાવ્યમાં અપૂર્વ ભાવોલ્લાસથી સંગીત કરેલ છે.
આ અપૂર્વ અનુસાર એટલે શું? તેના ત્રણ અર્થ સંભવે છે: (૧) “અપૂર્વ – કદી પણ પૂર્વે પ્રાપ્ત નહિં એવો અનુસાર’–અનુસરણ ભાવ; (૨) અપૂર્વ” પૂર્વે સભ્ય દર્શનાદિ લાભથી અપૂર્વ પણે અપૂર્વભાવ આરાધેલ હતો તેને અનુસાર–અપૂર્વ અનુસાર; (૩) “અપૂર્વ–પૂર્વે જે અપૂર્વ પણે અપૂર્વ ભાવ આરાધેલ હતો તેનો અપૂર્વપૂવે કદી પણ ન આરાધેલ એ ઉત્કટ-ઉદ-ઉત્કૃષ્ટ “અનુસાર–અનુસરણભાવ-તદનુકૂલ અનુચરણરૂપ ભાવ, તેને અનુકૂલ અનુસરવાપણું. આમ ત્રણ અર્થ સંભવે છે, સમર્થ છે, –એકબીજાના પૂરક ને પિષક સુઘટમાન છે.
શ્રીમદના જીવન પ્રત્યે સહજ દષ્ટિપાત કરતાં પણ સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ પૂર્વના પ્રબળ આરાધક, મહાબળવાન્ ક્ષપશમી, પરમ પ્રતિભાસંપન્ન પ્રજ્ઞાનિધાન પુરુષ હતા; ને સર્ગિક કવિત્વશક્તિવાળા આજન્મ કવિ (Born poet) આર્ષદૃષ્ટા હતા, સહજસિદ્ધ લેગિત્વશક્તિવાળા આજન્મ ગી (Born yogi) હતા, આજન્મ