SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમના અંતર્યામીપણાના અનુભૂત અદ્દભુત પ્રસંગા ૧૪૭ ઉભા ઉભા કાંઇ વિચાર કરતા હતા. દરમ્યાન પૂજ્યશ્રીએ કહ્યું-મણિલાલ ! પેલા ઉભા છે તે કાણું છે ? આણંદજી એનું નામ છે? એ માણસ એના મનમાં એવા વિચાર કરે છે કે—રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાના મેધ કરે છે, માટે ખાટાદ જઈને રતનશી ગાંધીને વાત કરવી છે. તે તેને અહીં ખેલાવી તેની શંકા દૂર કરીએ તે તને કઈ અડચણ છે? મે' કહ્યું-જી, આપે કહ્યું તે જ પ્રમાણે તેનું નામઠામ છે. અને આપની આજ્ઞા હોય તેા તેને ખેલાવું; મને કંઈ અડચણ નથી. પૂજ્યશ્રીએ શ્રુતા ભલે તેને બૂમ પાડીને ખેાલાવ. મેં-એ આણંદજી ! અહીં આવા—એમ બૂમ પાડતાં તે સાંભળી તરત આવ્યા. નમસ્કાર છે. પૂજ્યશ્રી—તમારૂં નામ આણુ ૪જી છે ? પૂજ્યશ્રી–તમારા મનને વિષે શું કલ્પના થાય છે? આણુંદજી નાજી, કંઈ નહીં. પૂજ્યશ્રી—નહિ, નહિ, ખુશીથી કહેા. તેમાં અમને કાંઈ ખાટું લાગવાનું નથી. જીવ એવી ભ્રમણાથી જ રખડે છે, અને તેમ સૌને થાય છે, માટે કહે. આણુ દૃજી–સાહેબજી! આણંદજી-હાજી. આણંદજી−નાજી, કઈ કલ્પના થઈ નથી. પૂજ્યશ્રી—હું શા માટે બાલે છે? તમે સામે ઉભા એવા વિચાર કરતા હતા કે રાયચંદ કવિ મણિલાલને દીક્ષા લેવાના મેધ કરે છે, માટે ટાદ જઈ રતનશી ગાંધી તથા રાયચઢ ગાંધીને કહી દેવું છે. કહેા, તે વાત ખરી ? થઈ. આણુ ઈંજી અહે। સાહેબજી ! મારી બહુ ભૂલ આપે કીધું તે સર્વે સત્ય વાત છે. આપે મારા મનની વાત જાણી. મારી ભૂલ થઈ. માફી માગું છું. આપ તે મેાટા પુરુષ છે, આપ હલકી શિખામણ આપે! નહિં પૂજ્યશ્રી—તેમાં અમારે માફ કરવા જેવું કાંઈ છે નહિં. કેમકે જીવ એવી ખેાટી કલ્પના કરતાં ભૂલા પડયેા છે. તમે આઠ પ્રશ્નો જે પૂછવા ધારીને આવેલા છે તેના એક જ જવાબ છે. (કેવી જાતના પ્રશ્નો ને કેવા જવાબ આપ્યા તે યાદ નથી. તેથી લખી શકતા નથી.) આણંદ્રજી–સાહેબજી ! આપને ધન્ય છે! ઘણા ઘણા સાધુએએ પણ મને જોઇએ તેવા ખુલાસા આપ્યા નહેાતા. માટે સવે` ખુલાસે મળી ગયા. મારાથી આપની કાઈ પ્રકારે આશાતના થઇ હાય તેની ક્ષમા માગુ` છું. પછી કેટલીક વાતા ધર્મ સંબંધી ચાલી. પછી ઉતારે આવ્યા, અને પડખેના એરડામાં સાહેબજી, શ્રી ડુંગરભાઈ તથા શ્રી સેાભાગભાઇ વગેરે જમવા બેઠા, માગ નહિ. હાવાથી હું બેઠા નહિ. અંદર પીરસાઇ તૈયાર થયું. મારા મનને વિષે કલ્પના ઊઠી કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તે મહુ આનંદ આવે તેમ મનમાં આતુરતા થવા માંડી. પૂજ્યશ્રીએ કહ્યું-જમવાનું શરૂ થઇ શકે તેમ નથી. મણિલાલનું મન બહાર બેઠા
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy