________________
ધર્મમ ચનકાળમાં તત્ત્વમન
**
પાપસ્થાનાને જે પ્રતિષેધ અને ધ્યાન-અધ્યયનાદિના જે વિધિ, તે ધમના કષ છે. (૨) છેઃ પરીક્ષા—કદાચ સેાનું ઉપર ઉપરથી તેા ખરાખર હાય, પણ અંદરમાં દળે કે સેળભેળ હાય, ઉપરમાં સેાનાના ઢાળ હાય ને અંદર પીત્તળ હાય તે શું ખખર પડે? એટલા માટે એના છેદ ( Cross-section) કરવામાં આવે છે, કાપ મૂકવામાં આવે છે, અને એમ કરતાં પેાલ હાય તેા પકડાઈ જાય છે. તેમ આ ધર્માંશાસ્ત્રમાં જે વિધિ-નિષેધ મતાવ્યા છે તેના યાગ ક્ષેમ કરે એવી ક્રિયા એની અ ંદર કહી છે કે કેમ ? આ છેદપરીક્ષા છે. અર્થાત્ ‘જે બાહ્ય અનુષ્ઠાન વડે તે વિધિ-નિષેધ નિયમથી ખાષિત ન થાય અને પરિશુદ્ધ સભવે, તે પુનઃ ધ ખાયતમાં છેદ છે.” (૩) તાપ પરીક્ષા —કદાચ સાનું ઉપરની બન્ને કસોટીમાંથી પાર ઉતરે, તેપણ તેની પરીક્ષા હજુ પૂ થતી નથી, કારણ કે ભેળસેળ કરનારા એટલા બધા ચાલાક હોય છે કે સેાનાની સાથે અણુએ અણુ ખીજી ધાતુ (alloy ) ભેળવી દે છે. આની પરીક્ષા સેાનાને તપાવવાથી થાય; અગ્નિતાપથી સેાનું ગાળવામાં આવે, તે તેની મેલાશની--અશુદ્ધિની ખખર પડે. તેમ પરીક્ષક ચાકસી પણ સવ નયનું અવલંબન કરતા વિચારરૂપ પ્રબલ અગ્નિ વડે કરીને ધ શાસ્ત્રની તાવણી કરે છે, ધર્મશાસ્ત્રને તાવી જુએ છે, અને તેમાં તાત્પ ની અશુદ્ધિ કે મેલાશ છે કે નહિં તે તપાસે છે. આ તાપ પરીક્ષા છે. દાખલા તિરકે— અંધાદિના પ્રસાધક એવા જે જીવાદિ ભાવવાદ તે અહી તાપ છે.—એએથી (કષછેદ-તાપથી) સુપરિશુદ્ધ એવા ધમ ધર્માંત્વને પામે છે.' આમ ક-છેદ-તાપ વડે ધમાઁ - શાસ્રરૂપ સાનાની પરીક્ષા વિચક્ષણ પુરુષો કરે છે. અને તેવી તથારૂપ પરીક્ષા કરવાને શ્રીમદ્ જેવા પરમ વિચક્ષણ પુરુષ પરમ સમ` હતા.
અને એટલે જ આમ મૂળ જિનાગમાનું તેમજ ષડ્ઝનાનું ઊંડું અવગાહન કરતાં, નિષ્પક્ષપાત ન્યાયથી તુલનાત્મક તેાલન કરતાં પરીક્ષાપ્રધાની રાજચંદ્રને જિનદર્શોનનું પૂર્વાપર અવિરુદ્ધ અવિસંવાદીપણું સુપ્રતીત થયું. ધવરચતુરન્તચક્રવર્તી જિન ભગવંતનું ધર્માંચક જ ઉભયલાકઉપકારપણાએ કરીને તેમજ ત્રિકેાટિપરિશુદ્ધતાએ કરીને ‘વર’–પ્રધાન છે એવા આત્મનિણૅય થયા; આદિ મધ્ય ને અંત એ ત્રિકાટિમાં પૂર્વાપર અવિરુદ્ધતારૂપ પશુિદ્ધતા વડે કરીને, અથવા કષ-છેદ્ય-તાપ એ ત્રિવિધ પરીક્ષારૂપ ત્રિકેાટિગત પરિશુદ્ધતા વડે કરીને વીતરાગદશન જ પરિપૂર્ણ સત્ય છે એવા આત્મપ્રતીતિરૂપ પરીક્ષાપ્રધાનતાજન્ય સુવિનિશ્ચય થયા. કાઈપણ મત-દનના આગ્રહ કે પક્ષપાત વિના અત્યંત મધ્યસ્થતાથી પ્રામાણિક ન્યાયમૂર્ત્તિની જેમ ન્યાયતુલા ખરાખર
पाणवहाईयाणं, पावद्वाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो उ विही एस धम्मकसो ॥ बज्झाणुठाणाणं, जेण न बाहिज्जए तयं नियमा । संभवइ य परिसुद्धं, सो पुण धम्मंमि छेओन्ति ॥ जीवाइ भाववाओ, बंधाइ पसाहगो इदं तावो ।
एएहिं सुपरिसुद्धो, धम्मो धम्मत्तण मुवेइ ॥
""
-શ્રીહરિભદ્રસૂરિષ્કૃત પચવસ્તુ