SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પંચાવનમુ શ્રીમદ્ના જીવન્મુક્તદશાના અમૃતાનુભવ 6 “ શુદ્ધસ્વમાનિયતઃ સન્નિ મુર્ત્ત ૫”—શ્રી અમૃતચંદ્રાચાર્ય જી આવી નિવિકલ્પ સમાધિ એ કાંઈ ખાવાના ખેલ નથી—ખાંડાના ખેલ છે, તે પછી ગૃહાવાસમાં રહ્યા છતાં આવી નિવિકલ્પ સમાધિ કેમ સંભવે? તેના ઉત્તર એ છે કે જે ચેાગથી ઉપયાગને વિવિક્ત કરી વિવિક્ત વર્તે છે—વિમુક્ત વર્તે છે, તેને તેમ કરવું સુલભ થાય છે; · ધાર તરવારની સાહલી દોહલી ચૌદમા જિનતણી ચરણુસેવા ’———તરવારની ધાર પર નાચવા કરતાં પણ વિકટ એવું તે વિકટમાં વિકટ કાર્યાં કરવાને કાઈ પરમજ્ઞાની જ સમ` થાય છે; અને તે શ્રીમદ્ જેવા કેાઈ વિરલા અસાધારણ (Extra-ordinary) અપવાદરૂપ (Exceptional) જ્ઞાની પુરુષ જ કરી શકે છે, બીજાનું ગજું નથી. સંસારના બાહ્ય પ્રસંગેા મધ્યે વત્તતાં છતાં અત્યંત અનાસક્ત અને પરમ વિરક્ત શ્રીમદ્દ પરમા સમ્યગદર્શનને પ્રતાપે વિવિક્ત આત્માને દેખતા જાણતા અને આચરતા જીવન્મુક્ત દશા સાક્ષાત્ અનુભવી રહ્યા હતા,—ઉદાસીનપણું અખંધપરિણામે વત્તતાં ‘ જીવન્મુક્ત ’-જીવતાં છતાં મુકત એવી જીવન્મુક્ત દશા જીવનમાં જીવી રહ્યા હતા,—એ શ્રીમદ્નના અધ્યાત્મજીવનની આત્માનુભવસિદ્ધ સિદ્ધ હકીકત (fact, reality) છે, અને તેની પરમ પ્રમાણભૂત સાખીતી તેમના પત્રોમાં જ પ્રાપ્ત થાય છે. શુદ્ધસ્વમાનિયતઃ લ હૈં મુTM વ—‹ શુદ્ધસ્વભાવનિયત તે જ્ઞાની નિશ્ચયે કરીને મુક્ત જ છે’—એ અમૃતચંદ્રાચાર્યનાX અમૃતકળશવચનને ચરિતાર્થ કરતા, ‘સ્વરૂપ ગુપ્ત’—સહજાત્મસ્વરૂપના દુર્ભ`દ્ય દુ'માં ગુપ્ત (સુરક્ષિત) શ્રીમદ્દ પરમાર્થ સુહૃદ્ સૌભાગ્ય પરના એ જ પૂર્વોક્ત સુપ્રસિદ્ધ અમૃત પત્રમાં (અ. ૧૭૦) સ્વઆત્મદશાને પ્રકાશ કરે છે. તન્મય આત્મયાગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ . * + " ज्ञानी तु शुद्धात्मज्ञानसद्भावात्स्वपरयोर्विभागज्ञानेन स्त्रपरयोविभागदर्शनेन स्वपरयोर्विभागपरिणत्या च प्रकृतिस्वभावादपसृतत्वात् शुद्धात्मस्वभावमेकमेवाहंतयानुभवन् कर्मफलमुदितं ज्ञेयमात्रत्वात् जानात्येव न पुनस्तસ્વાતંતયાનુંમત્રિતુમાવવાટ્યસ્તે ।”—શ્રી અમૃતચ`દ્રાચાર્ય કૃત સમયસારટીકા ગાથા ૩૧૬ (સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર) ** ज्ञानी करोति न न वेदयते च कर्म, जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावात् शुद्धस्वभावनियतः स हि मुक्त एव ॥ " —શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ ૧૯૮ 66 इति सति सह सर्वैरैन्यभावैः विवेके, स्वयमयमुपयोगः बिभ्रदात्मानमेकं । प्रकटितपरमार्थैर्देर्शनज्ञानवृत्तैः, તળિસિરાઝ્મારામ ટ્વ પ્રવૃત્તઃ ॥ ’—શ્રી અમ્રુતચંદ્રાચાર્ય કૃત સમયસારફળશ ૩૧
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy