________________
૩૪૦
અધ્યાત્મ રાજચંદ્ર
યાચના છે, અને ચાગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકમ ભાગવે છે.’ શ્રીમદૂની દશા જોવા જેવી છે! ‘તન્મય આત્મયાગમાં પ્રવેશ છે.—જેમ છે તેમ આત્મામય આત્માના ચેાગમાં—ગુંજનમાં- સ્વરૂપાનુસંધાનમાંપ્રવેશે છે. સ્વયં આ ઉપગ એક આત્માને ધારી રહ્યો છે; આત્મા આત્માના+ ઉપયાગમાં જ વર્તી રહ્યો છે, આત્મા આત્મારામ–આત્મામાં જ આરામ કરતા–આત્મામાં જ રમણ કરતા પ્રવર્તી રહ્યો છે. એટલે જ શ્રીમદ્દ્ન લખે છે-ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે,’–તે આત્મયાગમાં જ આત્માને આન'ઉલ્લાસ છે, તે આત્મયાગ જ અમને નિર'તર હૈ। એ યાચના છે. આમ આત્માના ઉપયાગની સ્થિતિ છે, તેા ચાગની શી સ્થિતિ છે ?- ચાગ (મન વચન× અને કાયા) બહાર પૂર્વક ભાગવે છે.’ અર્થાત્ આત્મારામી શ્રીમદ્દે ઉપચાગને ચેાગથી એવા જૂદા પાડી દીધા છે, યાગથી એવા વિયુક્ત-વિમુક્ત કરી દીધા છે કે, ચાગ મ્હાર પૂ`કમ લેાગવે છે, પણ ઉપયાગ તેમાં લેશ પણ પ્રવેશ કરતા નથી— લેશ પશુ લેપાતા નથી. આવી ઉપયેગયુક્ત અને ચેાગમુક્ત દશા શ્રીમની વ રહી છે, આ જ જીવન્મુક્તદશા છે. આમ મન-વચન-કાયાના ચેાગથી વિવિક્ત આત્માને જાણુતા સમ્યપણે દેખતા અને અનુચરતા, ઝળહળ આત્મજ્યેાતિ અનુભવી રહેલા શ્રીમંદ્ સમયસારગાથા ૨૭૦ની ટીકામાં+ સ’ગીત કરેલા મુનિકુ ંજરાની જેમ લેશ પણ નહિં લેપાતાં, જીવંત છતાં મુક્ત એવી સાક્ષાત્ જીવન્મુક્તદશા અનુભવી રહ્યા છે.
એટલે જ સૌભાગ્ય પરના આ પછીના ૧૯૪૭ના કા. વદ ૯ના દિને લખેલા પત્રમાં શ્રીમદ્ન લખે છે—અદ્ભુત દશા નિર ંતર રહ્યા કરે છે. અખંધુ થયા છીએ, અમ કરવા માટે ઘણા જીવા પ્રત્યે દૃષ્ટિ છે.’-પેાતાને પણ આશ્ચર્યકારક લાગે એવી ‘અદ્ભુત દશા’–અલખ લયમાં સમાવારૂપ આત્મસમાધિમય જીવન્મુક્તદશા ‘નિર તર'–અખંડપણે રહ્યા કરે છે; અબંધપરિણામી એવી જીવન્મુક્તદશા વર્તે છે એટલે અખં'—અઅંધક થયા છીએ, બંધના અભાવરૂપ અખંધઢશા પામ્યા છીએ, અનેતેવા અખંધપરિણામી અખં’—અમ ́ધક મુક્ત દશા પામેલા કરવા માટે ઘણા જીવા પ્રત્યે દૃષ્ટિ છે. શ્રીમદ્નની આ અદ્ભુત અંધ મુક્ત દશાના વિચાર કરતાં અત્રે અમૃત ચંદ્રાચાર્યજીના આ અમૃત કળશ સ્મૃતિમાં આવે છે— રાગાદિને ઉપયાગભૂમિએ નહિં લઈ જતા એવા કેવલ જ્ઞાન થતા આ સમ્યગ્દષ્ટ આત્મા અહે। ! કચાંયથી પણ ચાક્કસ બંધ નથી જ પામતા !' આ અમૃત વચનના સત્ય કાર કરાવનારા શ્રીમની આવી અમ'ધ જીવન્મુક્તદશા હતી જ, તેની સાક્ષી પુરનારા તેમના જ (શ્રીમના જ) અમૃતાનુભવવચને આ રહ્યા—આત્મા તેા પ્રાયે મુક્ત સ્વરૂપ લાગે છે.’ (અ. ૩૧૭)
x “त एव मुनिकुञ्जराः केचन सदहेतुकज्ञप्त्यै काक्रयं सदहेतुकज्ञाय कैकभाव सदहेतुकज्ञानैकरूपं च विवितात्मानं जानंतः सम्यकूपश्यंतोऽनुचरंतश्च स्वच्छ स्वच्छंदोय दमं दांतर्ज्योतिषो ऽत्यं तमज्ञानादिरूपत्वाभावात् शुभेनाशुमेन વા મેગા રલજી ન ત્સ્યેિન્ । ''—શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસાર ટીકા ગા. -૨૭૦
k
रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन् केवलं ।
વર્ષ નવ ફ્લોપ્યુર્વેત્યયમળે. સમ્યદવાત્મા ધ્રુવમ્ ॥''—સમયસારકળશ, ૧૫૬