SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચારાશીમ પેાપટલાલભાઈને શ્રીમા દર્શન–સમાગમ શ્રીમદ્ જેવા પરમ જ્ઞાની સત્પુરુષના સત્સંગલાણ પામનારા મહાનુભાવ સત્યગીઓમાં એક અમદાવાદવાળા મુમુક્ષુ પોપટલાલભાઈ મહેાકમચંદ——જેમને શ્રીમદ્ પ્રેમથી ‘શુકદેવજી' કહેતા—તે પણ હતા. જો કે તેમને શ્રીમા સમાગમલાભ થવાના પ્રથમ પ્રસંગ સ. ૧૯૫૪માં * બન્યા એટલે તેઓ શ્રીમના સમાગમમાં મેાડા આવ્યા, તાણું તેઓ તેમની મુમુક્ષુતા ભક્તિમત્તાઆદિ વિશિષ્ટ ચેાગ્યતાને લઈ ઘેાડા વખતમાં ઘણું ગ્રહણ કરી શક્યા. તેમને શ્રીમદ્નના દન-સમાગમલાભ ક્યારે અને કેવા પ્રકારે થવા પામ્યા તેના ટૂંક ઇતિહાસ તેમની જ પરિચયનાંધને આધારે અત્રે રજૂ કરશું. શ્રી પોપટલાલભાઈ ને શ્રીમદ્નના સમાગમલાભનું આડકતરૂ નિમિત્ત ગાધાવીવાળા વનમાળીદાસ ઉમેદરામ થયા. વનમાળીદાસભાઇને અંબાલાલભાઇના પરિચય પરથી શ્રીમદ્ સ’બંધી જાણવામાં આવ્યું ને વનમાળીદાસભાઇ પાસેથી પાપટલાલભાઈ ને ૧૯૫૨માં જાણવાનું નિમિત્ત બન્યું. એમ તે પાપટલાલભાઈને શ્રીમદ્નના પવિત્ર દર્શન ૧૯૪૪ની સાલમાં થયેલા, પણ તે વખતે આવેા ખ્યાલ ન હતા, પણ આ વાત સાંભળી તે સ્મૃતિ તાજી થઈ, એટલે તેમણે ૧૯૫૪માં શ્રીમદ્નને પત્ર લખ્યો, તેમાં જણાવ્યું કે—૧૯૪૪માં પ્રથમ દર્શીન થયાં છે; આનન્દધન જોઈ એ છે. દર્શન-સમાગમની બહુ તીવ્રતા છે.’ તેના જવાબ આવ્યા કે યથાવસર થઇ રહેશે.' પછી પાપટલાલભાઈને અખાલાલભાઇ આદિ મુમુક્ષુઓના સત્સંગથી—સાક્ષાત્પણે અને પત્રવ્યવહારથી—, તેમની પાસેથી શ્રીમન્ના વચનામૃતાના શ્રવણુથી શ્રીમદ્ સખંધી ઘણી વાતા જાણવામાં આવી, બહુ પ્રતીતિ આવી, અપૂર્વ ઉલ્લાસ થયા, શ્રીમદ્ ભગવાનરૂપ ભાસ્યા, શ્રીમદ્ પ્રતિ બહુ ભક્તિ જાગી. પોપટલાલભાઇ લખે છે— શ્રીમદ્રના સમાગમ કરવા બહુ તીવ્રતા થતી હતી અને જીવણ શેઠ પેઠે ભાવના ભાવાતી હતી;' તેવામાં શ્રી અખાલાલભાઈ તરફથી કાવિઠા સુકામે શ્રીમદ્ પધારવાના ૧૯૫૪ ના શ્રાવણુ વદ ને પત્ર મળ્યા. વદ ૧૨ના આજ્ઞા મુજબ નિકળી હું શ્રી વનમાળીદાસભાઇ સાથે વદ ૧૩ ના રાજ કાવિઠા આવ્યા. શ્રીમદ્ ત્યાં પધાર્યાં હતા. દન થતાં મેં પંચાંગ નમસ્કાર કર્યો, તે વખતે શ્રી ઠાણાંગ સૂત્રનું વાંચન–શ્રવણ-વિવેચન તથા બીજી જ્ઞાનચર્ચા ચાલતાં હતાં. મેં પૂછ્યું–સાહેબ, પાથડા વગેરેનું આટલું વિવેચન સૂત્રમાં શા માટે? શ્રીમદે જવાબ આપ્યા−ંધ ઉડાડવા. મેં – * આ શ્રી પેાપટલાલભાઈના તેમજ હવે પછીના પ્રકરણમાં આવતા શ્રી મનઃસુખભાઇના શ્રીમદ્ સાથેના સમાગમપ્રસંગેા ૧૯૫૪-૧૯૫૫ ની સાલમાં બન્યા છે, તેાપણુ વ્યક્તિવિશેષને મા દર્શનરૂપ હાઈ આ ગ્રંથવિભાગમાં મૂકયા છે, એટલા અત્ર અપવાદ સમજવા. એટલે અત્રે શ્રીમદ્ની માત્મદશાને લગતા પ્રસ ંગાના સબંધ સુજ્ઞ વાંચકે કાળાનુક્રમ પ્રમાણે સમજી લેવા.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy