________________
શ્રીમદ્દ્ના ચિત્તની ચૈતન્યમય દશા
૪૧૧
ભાગમાં વેઢવામાં આવ્યા કરે છે. ખાવાને વિષે, પીવાને વિષે, ખેલવાને વિષે, શયનને વિષે, લખવાને વિષે કે ખીજા વ્યાવહારિક કાર્યોંને વિષે જેવા જોઈ એ તેવા ભાનથી પ્રવર્તોતું નથી, અને તે પ્રસંગેા રહ્યા હાવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે; અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તચ્છા રહે છે, અને ઉપર જણાવ્યા પ્રસંગેાની આપત્તિને લીધે કેટલેાક તે સ્થિતિને વિયેાગ રહ્યા કરે છે; અને તે વિયેાગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણથી રહ્યો નથી; એ એક ગભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. ××× એક આત્મપરિણામ સિવાય સ ખીજા` પરિણામને વિષે ઉદાસીનપશુ' વતે છે, અને જે કઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના સામા અંશથી પણ નથી થતું. જેમ તેમ ને જે તે કરાય છે.’
આમ ભલે અન્યત્ર અવ્યવસ્થિત છતાં શ્રીમદ્નનું ચૈતન્યમય ચિત્તા આત્મામાં તે અત્યંત સુવ્યવસ્થિત હતું એ સ્વયંસિદ્ધ હકીકત છે, એટલે આવું અન્યત્ર અવ્યવસ્થિત ચિત્ત એ વાસ્તવિક રીતે શ્રીમના કંઈ પણ દોષ તેા નથી જ, એટલું જ નહિં પણ ઉલટા પરમ પ્રશસ્ત મહાગુણ છે; આ તે-આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક (જાગતી) અને પરપ્રવૃત્તિમાં અધિરાંધમૂક-હેરી આંધળી ને મૂંગી એવી યશવિજયજીએ અધ્યાત્માપનિષમાં સ'ગીત કરેલી મહાન ચેાગી દશા છે. સમાધિશતકમાં× કહ્યું છે તેમવ્યવહારમાં જે સુતેલા હેાય તે આત્મામાં જાગતા હાય ને આત્મામાં જે સુતેલા હાય તે વ્યવહારમાં જાગતા હેાય. જે જીવા મેાહનિદ્રામાં સુતા છે તે અમુનિ છે; નિર તર આત્મવિચારે કરી મુનિ તેા જાગૃત રહે.’ (અં. ૫૦૩) તેમ જ ‘જગ જેમાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે; નાની જાગે છે, ત્યાં જગત્ સૂએ છે, જગત્ જાગે છે ત્યાં જ્ઞાની સૂએ છે એમ શ્રી કૃષ્ણ મ્હે છે, (અ. ૩૮૮). અને શ્રીમદ્ જેવા પર્મ જ્ઞાનીશ્વર તા આત્મામાં કેવા અત્યંત જાગૃત-ઉજજાગૃત છે, તે તેમની આ ચિત્તની ચૈતન્યમય દશા ડિંડિમનાદથી ઉર્દોષે છે!
*
*
" व्यवहारे सुषुप्तो यः स जागयत्मगोचरे । जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्वात्मगोचरे ॥
,,
66
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥
..
---સમાધિશતક, શ્લા. ૭૮
—ગીતા, અ. ૨, ૬૯