________________
૬૫૬
અધ્યાત્મ રાજચંદ્ર
ચરણથી, પરમ જ્ઞાનથી, પરમ શાંતિથી, પરમ નિવૃત્તિથી મુમુક્ષુ જીવની અશુભ વૃત્તિઓ પરાવન થઈ શુભ સ્વભાવને પામી સ્વરૂપ પ્રત્યે વળતી જાય છે.' તેવા તથારૂપ આત્મદશાસ'પન્ન નિગ્રંથ શ્રમણુ મહાત્માના ચેાગે કે વિયેાગે ‘અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગશાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે. x x વિશુદ્ધ દૃષ્ટિવાનને વીતરાગજીત પરમેાપકારી છે, અને તે જ અર્થ થઈને મહત્પુરુષાએ એક શ્લેાકથી માંડી દ્વાદશાંગપયત રચના કરી છે.' એમ અનન્ય ભાવથી મહાગીતાથશિરામણિ જ્ઞાનીશ્વર શ્રીમદે વીતરાગશ્રુતના પરમ ઉપકાર મુક્તકંઠે સંગીત કર્યાં છે; અને ‘તે દ્વાદશાંગના મૂળ ઉપદેષ્ટા સજ્ઞ વીતરાગ છે, કે જેના સ્વરૂપનું મહાત્મા પુરુષા નિરંતર ધ્યાન કરે છે, અને તે પદની પ્રાપ્તિમાં જ સ`સ્વ સમાયલું છે એમ પ્રતીતિથી અનુભવે છે,’—એમ સજ્ઞ વીતરાગની મુક્તક ંઠે સ્તુતિ કરી, તે દ્વાદશાંગની રચનાના સામાન્ય નામનિર્દેશ કર્યાં છે, અને તેની વત્તમાન સ્થિતિ દર્શાવતાં ઉપસ’હાર કર્યાં છે કે—કાળદોષથી ઘણાં સ્થળે તેમાંથી વિસર્જન થઈ ગયાં અને માત્ર અલ્પ સ્થળે રહ્યાં.
અલ્પ સ્થળેા રહ્યાં તેને એકાદશાંગને નામે શ્વેતામ્બર આચાર્ચી કહે છે. દિગમ્બરશ તેમાં અનુમત નહીં થતાં એમ કહે છે કે—(અત્ર વિગત ભરી નથી). તે ખન્નેના વિવાદ્યના અંત લાવતા હેાય એમ અવિભક્ત એક અખડ વીતરાગ શાસનની પ્રતિષ્ઠાપનાના મહામનેારથ સેવનારા આ આ દ્રષ્ટા મહાત્મા શ્રીમદ્ આ પ્રસ્તાવનાના અંતે ઉદ્ઘાષણા કરે છે કે—વિસંવાદ કે મતાગ્રહની દૃષ્ટિએ તેમાં બન્ને કેવળ ભિન્ન ભિન્ન માની પેઠે જોવામાં આવે છે. દીર્ઘદૃષ્ટિએ જોતાં તેનાં જુદાં જ કારણેા જોવામાં આવે છે. ગમે તેમ હા, પણ આ પ્રમાણે બન્ને બહુ નજીકમાં આવી જાય છે ઃ xx વિવાદનાં ઘણાં સ્થળેા તા અપ્રયાજન જેવાં છે; પ્રત્યેાજન જેવાં છે તે પણ પરાક્ષ છે.’ અને આની ભવ્ય પૂર્ણાહુતિમાં સદુઃખના ક્ષય કરનારા એક પરમ સપાયરૂપ આ વીતરાગદનની મુક્તકૐ પ્રસ્તુતિ કરતાં આ પરમ વીતરાગદર્શનપ્રભાવક શ્રીમદ્ આ અમર વચના પ્રકાશે છે—સવ જીવને હિતકારી, સવ દુઃખનાં ક્ષયના એક આત્યંતિક ઉપાય, પરમ સત્તુપાયરૂપ વીતરાગદશન છે. તેની પ્રતીતિથી, તેના અનુકરણથી, તેની આજ્ઞાના અવલંબન વડે, જીવ ભવસાગર તરી જાય છે.’ ઇ.
આમ દુઃખનિવૃત્તિઉપાયરૂપ પરમ વીતરાગમાનું દર્શન કરાવતા આ મહાપ્રભુ ધની પ્રસ્તાવનામાત્ર જ (અને તે પણ વચ્ચે કેટલાંક સ્થળે અપૂર્ણ)—આલેખી છે, તે સૂચવે છે કે શ્રીમદ્ એક મહાન્ પ્રબંધની રચનામાં પ્રવૃત્ત છે, પણ તે ગ્રંથ લખાવા પામ્યા નથી; તથાપિ આ જે પરમ પરમાથ આશયગંભીર પ્રસ્તાવના આલેખી છે, તે પણ દુઃખનિવૃત્તિઉપાયરૂપ અનન્ય વીતરાગમાની દિશાનું દČન કરાવવાને પર્યાપ્ત છે. ૩. માક્ષસિદ્ધાંત
મેાક્ષસિદ્ધાંત શીષ ક મહાપ્રબંધની (અ. ૭૫૭) રચનાના પ્રારંભ પણ ગંભીરતાથી કરતાં શ્રીમદ્ શાસ્રકારની શૈલી પ્રમાણે થઆદિમાં જ મંગલ–પ્રતિજ્ઞાપ્રયાજન–અભિધેયઆદિ પ્રકાશે છે—ૐ નમઃ સિદ્ધેભ્યઃ. અન ંત અવ્યાબાધ સુખમય પરમ