________________
વીતરાગના સાચા અનુયાચી શ્રીમદ્ની અપૂર્વ વીતરાગતા
૪૧૫
તે આત્માની સ્વરૂપપરિણતિ વતતી હાવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તે પ્રાયે નિવિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.'આ પરથી પણ શ્રીમની તેવી જ જ્ઞાનદશા-ચારિત્રદશાનું સૂચન ફલિત થાય છે. આત્મસ્વરૂપમાં વવારૂપ સ્વરૂપપરિણતિ શ્રીમદ્નની વર્તે છે તેથી તેમની સ્વરૂપમાં શમાવારૂપ નિવિકલ્પ સમાધિ છે,—આ ઉચ્ચ જ્ઞાનદશા –વીતરાગ ચારિત્રદશા સૂચવે છે, કારણ કે આત્માના સ્વરૂપસ’બંધી શ્રીમદ્નને નિર્વિકલ્પપણું છે એ તીવ્ર જ્ઞાનદશા દાખવે છે અને તેના સહજ રૂપે શ્રીમની આત્મામાં જ પ્રવૃત્તિ છે--અન્યભાવમાં પ્રવૃત્તિ જ નથી, એ ઉગ્ર ચારિત્રદશા દર્શાવે છે. આવા લગભગ પૂર્ણ વીતરાગ જેવી જ્ઞાનદશા-ચારિત્રદશાને પામેલા-યથા ખાધને પ્રાપ્ત થયેલા આ સાક્ષાત્ ‘એધપુરુષ' શ્રીમદ્ અત્રે આત્માનુભવસિદ્ધ વીતરાગદનની પરમ યથા તા –પરમ પ્રમાણતા અંગે અદ્ભુત આત્મનિશ્ચયથી વીરગજના કરે છે—
* અંધ માક્ષની યથાર્થ વ્યવસ્થા જે દૃનને વિષે યથા પણે કહેવામાં આવી છે, તે દ્દન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કાઈ અમે વિશેષપણે માનતા હોઇએ તેા તે શ્રી તીર્થંકર દેવ છે,'
—આ કાત્સીણુ અમર શબ્દોમાં પરમ વીતરાગ શ્રીમદ્દા વીતરાગદશન પ્રત્યેના કેવા અનન્ય આત્મનિશ્ચય ઝળહળે છે! તીથ કર દેવ પ્રત્યેની કેવી અનન્ય પરાભક્તિની પરાકાષ્ઠા પ્રકાશે છે! અમૃતત્વને પામેલા શ્રીમના આ અમર શબ્દો ડિમિનાદથી ઉદ્ઘાષીને—ખુલંદ અવાજથી પેાકારીને સર્વ કાળને માટે જગને જાહેર કરે છે કે— યથા એધ પામેલા અમારા આત્માના આ અનુભવસિદ્ધ આત્મનિશ્ચય છે કે ખ ધમેાક્ષની યથાર્થ વ્યવસ્થા યથાર્થ પણે કહેનારૂ' ને નિકટ મુક્તપણાનું કારણુ થનારૂં જો કાઇ હાય તા તે શ્રી તીથ કરદેવપ્રણીત શ્રી વીતરાગદČન જ છે; અને તે યથાર્થ વ્યવસ્થા કહેવાને સમ' જો કેઈપણુ સવથી વિશેષ પ્રમાણ અમે માન્ય કરતા હાઈએ તે તે શ્રી તીથ``કર દેવ છે. આટલું લખી શ્રીમદ્ આર અદ્ભુત આત્મનિશ્ચયથી અત્ર વીરગર્જના કરે છે—
અને એ જે શ્રી તીર્થંકરદેવના અતર્ આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઇને વિષે આ ક્ષેત્રે હાય તા તે અમે હાશું એમ અમને દૃઢ કરીને ભાસે છે.'
—યથા ખેાધને પામેલા ‘બાધપુરુષ′ રાજચંદ્ર આત્મસામના અપૂર્વ ભાનથી અત્યંત નિરભિમાનપણે અત્ર બુલંદનાદથી ઉūાખે છે કે અમે શ્રી તીથ કરના હૃદયને– અતઆશયને આત્મઅનુભવસિદ્ધપણે જાણીએ છીએ-અનુભવીએ છીએ, એટલે કહીએ છીએ કે એ જે શ્રી તીથ કરદેવને ‘અંતર્આશય’–હૃદયરૂપ રહસ્યભૂત ભાવ તે પ્રાયેઘણું કરી ‘મુખ્યપણે’—કથનમાત્રપણે નહિં પણુ ખરેખર પરમા સપણે પ્રધાનપણે ‘અત્યારે’–આ વર્તમાનકાળમાં કાઇને વિષે પણ આ ક્ષેત્રે’–આ ભરતક્ષેત્રમાં હાય તા તે અમે હાઈશું એમ ‘અમને’-આ રાજચંદ્ર નામના દેહમાં વસતા અમારા આત્માને દૃઢ કરીને ભાસે છે. અહ-મમની ભસ્મભૂમિકા પર જેની આત્મસિદ્ધિના મહાપ્રાસાદ નિર્માણ થયા છે એવા શ્રીમદ્નના દિવ્ય આત્માએ પેાતાના આત્માના આ વજ્રલેપ