________________
૨૦
અધ્યાત્મ રાજચંદ્ર
સંપ્રદાયના પ્રકારે નિરૂપણુ થવા વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દશનની અપેક્ષાએ કોઇક જીવને ઉપકારી થાય એટલેા વિરોધ આવે છે.’ અર્થાત્ જિનદન તે વિશ્વમાં કઇપણ ચેાગ્ય આત્મા ગ્રહણ કરી શકે એવું વિશ્વવિશાલ વિશ્વદર્શીન છે, એટલે તેની સાંપ્રદાયિક ઘટના થવી કઠિન છે, ઘણા જીવા ગ્રહણ કરી શકે એવું સાંપ્રદાયિક નિરૂપણુ અસભવિત છે; અને આ જિનર્દેશન એટલું ઊંચામાં ઉંચી કક્ષાનું છે કે દનની રીતે તે તે કોઈ વિરલ જીવા જ ગ્રહણ કરી શકે. આમ દંનની રીતે કે સંપ્રદાયની રીતે આ દર્શીનનું સ્વરૂપ નિરૂપણ ઉપકારી થઇ પડે એ અંગેની ગ`ભીર વિચારણા શ્રીમદ્ન કરી રહ્યા છે. ત્યારપછીની હાથનોંધ ૧-૭૪ માં મહાપુરુષ શ્રીમદ્દ લખે છે—જે કાઇ મેાટા પુરુષ થયા છે તેએ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજ શક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહત્કાર્યાંના ખીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વાચરણ અવિરાધ જેવું રાખતા હતા.’ મહાપુરુષ શ્રીમને નિરભિમાનપણે અસાધારણ આત્મશક્તિનું પૂરેપૂરૂં ભાન છે, ભાવિ મહત્ત્કાના ખીજ અવ્યક્તપણે વાળ્યા કરે છે પણ સ્વઆચરણ અવિરાધ રાખવામાં વિરાધ પડયો હતા, કારણકે અંતમાં પરમ ભાવનિ થદશા અને હુારમાં વૈશ્ય વેષ હતો. એટલે જ સ્ફટિક જેવા સ્વચ્છદયવાળા શ્રીમદ્ અત્ર નિખાલસપણે લખે છે—અત્રે તે પ્રકાર વિશેષ વિરાધમાં પડયો હાય એમ દેખાય છે.' ઈ.
એક પરમ સમ માગ પ્રવત્તક પરમ તત્ત્વજ્ઞાની પરમ પ્રભાવક પુરુષ વ`માન દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાદિના કેવો સમગ્ર સ`માહી (Total, Comprehensive) વિચાર કરે, વિવિધ મતમતાંતરાની-દનાની કેવી સગ્રાહી સ કષ સમતાલ પર્યાલાચના કરે, કેવુ' અનન્ય તત્ત્વમથન કરે, તેનું દન આપણને શ્રીમદ્નની આ હાથનેાંધમાં (૧–૬૨) પ્રાપ્ત થાય છે—આલેાચના કરતાં વિવિધ પ્રકારના મતમતાંતર તથા અભિપ્રાય સબંધી યથાશક્તિ વિશેષ વિચાર કર્યાં. તેમજ નાના પ્રકારના રામાનુજાદિ સ`પ્રદાયના વિચાર કર્યાં. તથા વેદાંતાદિ દનાના વિચાર કર્યાં. તે આલેચના વિષે અનેક પ્રકારે તે દનના સ્વરૂપનું મથન કર્યું, અને પ્રસંગે પ્રસ ંગે મથનની ચેાગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શોનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણેા દેખાયાં.’ —શ્રીમના હૃદયનું પ્રતિબિંબ પાડતી આ હાથનાંય સૂચવે છે કે-પરમ પરીક્ષાપ્રધાની શ્રીમદ્ સ દાની સૂક્ષ્મ તુલનાત્મક (comparative) પરીક્ષણા કરી રહ્યા છે, નાના પ્રકારના સંપ્રદાયેાની પદ્ધતિની ખારીક નિરીક્ષણા કરી રહ્યા છે, વમાનમાં જૈનદનને સિદ્ધ થવામાં પૂર્વાપર વિરોધ જેવાં લાગતા કારણેાની ઊંડી વિચારણા કરી રહ્યા છે. તે જે વીતરાગમાગ ઉદ્ધારરૂપ ધર્મ પ્રવત્તન અંગે પ્રવર્ત્તવા ધારે છે, તે માટેની જાણે આ પૂર્વ તૈયારી (Preparation) હાય એવું જણાય છે. જિનદન જરા પણ વિરાધ ન આવે એવી સર્વથા અવિરોધ રીતે કેમ પ્રકાશિત થાય—સાંગોપાંગ સકલ અવિકલ રીતે જગતમાં કેમ સુપ્રતિષ્ઠાપિત થાય, અને તે પ્રકાશિત થવા માટે-જગમાં