SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ અધ્યાત્મ રાજચંદ્ર દર્શનમેહ વ્યતીત થઈ ઉપન્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન ને, તેથી પ્રક્ષીણ ચારિત્રમેહ વિલોકિયે, વતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે.–અપૂર્વ૦૩ દર્શનમેહ વ્યતીત થઈ–દૂર થઈ, અર્થાત દેહાદિ પરવસ્તુમાં જે આત્મબ્રાંતિરૂપ દર્શનમહ હતા તે દૂર થઈ, અમને જે બેધ ઉપ અને દેહથી ભિન્ન-જુદા એવા કેવલ–એક-શુદ્ધ–અદ્વૈત ચૈતન્યનું-આત્માનું જ્ઞાન થયું, આત્મજ્ઞાન ઉપર્યું; તેથી કરીને હવે અમે ચારિત્રમોહને પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ થયેલ વિલોકીએ છીએ, દેખીએ છીએ, એ એવું શુદ્ધ સ્વરૂપ ધ્યાન–એકાગ્ર ચિંતન અને વર્તે છે. અર્થાત્ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ દર્શનમેહ અમારો નષ્ટ થયે, એટલે તે દર્શનમોહના અવષ્ટ ભે–આધારે રહેલે પરભાવમાં વર્તાવારૂપ ચારિત્રમેહ પણ નષ્ટ થયે જ વા થશે જ એમ અમે પ્રગટ દેખીએ છીએ, અનુભવીએ છીએ, કારણ કે અમને શુદ્ધ આત્મસ્વરૂપનું એવું ધ્યાન વતે છે, અર્થાત્ અમે શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં વર્તાવારૂપ ચારિત્રમાં સ્થિત છીએ કે જેથી ચારિત્રમેહ પણ પ્રક્ષીણ થયે જ કે થવાને જ, એવો આત્મવિશ્વાસ અમને વર્તે છે. આ અપૂર્વ અવસર અમને કયારે પ્રાપ્ત થશે? હવે ચારિત્રહ પ્રક્ષણ કરવા અમે કેવા અનુક્રમે પ્રવર્યા છીએ, વા પ્રવર્તવા ઈચ્છીએ છીએ? તેનું અવલોકન કરતાં કથે છે– આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વતે દેહ પર્યત જે; ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે.–અપૂર્વ ૦૪ મન-વચન-કાયાના સંક્ષિપ્ત-સંક્ષેપ કરેલા ગની આત્મસ્થિરતા મુખ્યપણે– નિરુપચરિતપણે દેહ પર્યત-જ્યાં લગી દેહની સ્થિતિ હોય ત્યાં લગી વર્તો, અર્થાત મન-વચન-કાયાના વેગને (વ્યાપારને, પ્રવૃત્તિને) એવા સંક્ષેપ ટૂંકા કરી નાંખે અને આ સંક્ષેપ કરેલા વેગને પણ આત્માનુકુલપણે એવા પ્રવર્તાવે કે જેથી ભૂખ્યપણે–ખરેખરી પરમાર્થ સત્ રીતે આત્મસ્થિરતામાં બાધ ન આવે, આત્મબાધક ન થાય, એટલું જ નહિં પણ જો જર્નફાસ્ત્રમ્ એ યોગને આત્મસાધકપણે પ્રવર્તાવવામાં એવું કુશલપણું રાખવે કે જેથી આત્માની સ્વરૂપને વિષે સ્થિરતા જ રહે અને આ આત્મસ્થિરતા પણ એવી દઢ હોય કે ઘર ભયંકર ઉપસર્ગ કે પરીષહના ભય થકી તેને અંત આવી શકે નહિં. [નોંધ: ઉપયોગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે, જ્ઞાને પગ ને દર્શને પગ એમ ચેતન્યમય ઉપયોગના બે ભેદ છે. મન-વચન-કાયા ત્રણ ચોગ છે. ઉપયોગમય આત્મા દેહધારી છે ત્યાં લગી તેને મન વચન કાયાના વેગને સંબંધ અવશ્ય હવાને જ. એટલે ઉપયોગ અને યોગને સંબંધ આ ઘનિષ્ઠ હોઈ, પ્રથમ તો મન-વચન-કાયાન યોગની પ્રવૃત્તિ જેમ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy