________________
માક્ષમાળાનું મહાદ નપ્રભાવનાનું દિગ્દર્શન
૫
પણ તે યથાર્થ નથી. × × સ્યાદ્વાદ શૈલી અનુપમ, અને અનંત ભાવભેઢથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણતા સજ્ઞ સદી જ જાણી શકે; છતાં એનાં વચનામૃતાનુસાર આગમ ઉપયાગથી યથામતિ નવ તત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવતત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનના ઉદય થાય છે. નવતત્ત્વમાં લેાકાલેાકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. (પાઠ ૧) નિર્પ્રંથ પ્રવચનના જે જે સૂક્ષ્મ બેધ છે, તે તત્ત્વની દૃષ્ટિએ નવતત્ત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધમતેાના સૂક્ષ્મ વિચાર એ નવતત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. (પાઠ ૨). મહાવીર ભગવતનાં શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનુ મુખ્ય કારણ તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વનું લક્ષ ગયું એ છે. માત્ર ક્રિયાભાવપર રાચતા રહ્યા; જેનું પરિણામ ષ્ટિગાચર છે. (પાઠ ૩). એ નવ તત્ત્વવિજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીએ પણ મને સદૈવ પ્રિય છે.’ (પાઠ ૪) તેમજ ૬ થી ૧૪ પાઠમાં ‘તુવન્ને વા વિધને વા ધ્રુવે વા—એ ત્રિપદીરૂપ લબ્ધિવાક્યના અદ્ભુત પરમા` સમજાવવા શ્રીમદે જે સ્યાદ્વાદશૈલી પ્રયાજી છે તે સમસ્ત સ્યાદ્વાદ જૈનસાહિત્યમાં અનન્ય અજોડ છે; અને ૧૨મા પાઠમાં તેમણે નવતત્ત્વચક્રની મૌલિક ચેાજના યેાજી પરમાથ ચમત્કૃતિથી જીવ ને મેાક્ષની નિકટતા ઘટાવી દેખાડી છે, તેમાં તેા પ્રજ્ઞાપારમિત શ્રીમની પ્રજ્ઞાને અદ્ભુત ચમત્કાર પ્રગટ દૃશ્યમાન થાય છે.
આ તત્ત્વાવાપના ૧૩મા પાઠમાં ઝળહળતી શ્રીમદ્નની મધ્યસ્થ નિષ્પક્ષપાતતા પ્રત્યે દૃષ્ટિ કરતાં તા, ‘ પક્ષપાતો ન મૈં વીવેક ન દ્વેષઃ વિલાવિgા સુમિત્રનં યસ્ય, તત્ત્વ જાયે; પશ્ત્રિ: "...’ વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિમાન હોય તેના પરિગ્રહ કરવા યેાગ્ય છે એમ વચનકાર કરનારા મહાન્ શ્રી હરિભદ્રસુરિનું સ્મરણ થાય છે. ત્યાં શ્રીમદ્ સ્વયં લખે છે—તમને જે ધર્માંતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વા બુદ્ધિથી કહેવાનું મને કઇ પ્રયેાજન નથી; પક્ષપાત કે સ્વા`થી હું તમને અધમ તત્ત્વ એધી અધોગતિને શા માટે સાધું ? વારંવાર તમને હું નિ``થનાં વચનામૃતા માટે કહું છઉં, તેનું કારણ તે વચનામૃતા તત્ત્વમાં પરિપૂર્ણ છે, છે. જિનેશ્વરાને એવું કાઈપણ કારણ નહેાતું કે તે નિમિત્તે તે મૃષા કે પક્ષપાતી એધે; તેમ એએ અજ્ઞાની નહતા, કે જેથી મૃષા ખાધાઈ જવાય. આશકા કરશે! કે એ અજ્ઞાની નહેાતા એ શા ઉપરથી જણાય ? તેા તેના ઉત્તરમાં એએના પવિત્ર સિદ્ધાંતાનાં રહસ્યને મનન કરવાનું કહું છઉં, અને એમ જે કરશે તે તેા પુનઃ આશંકા લેશ પણ નહી કરે. જૈનમતપ્રવત કે પ્રતિ મારે કંઈ રાગબુદ્ધિ નથી, કે એ માટે પક્ષપાતે હું કંઈપણ તમને કહું; તેમજ અન્યમતપ્રવત`કા પ્રતિ મારે કઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરૂ! બન્નેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છઉં. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહેાંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી કહું છઉં, કે પ્રિય ભવ્યે ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દČન નથી; વીતરાગ જેવા એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખી પાર પામવું હાય તેા એ સજ્ઞદશનરૂપ કલ્પવૃક્ષને સેવા.’