SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ અધ્યાત્મ રાજયત્ રતનચંદ, વેણીચ'દ વગેરે ફાનસ લઇ રાત્રે શોધવા જાય ત્યારે મીઠુજીને કૂવે ધ્યાનમાં બેઠા હાય. X X કાવિઠાની ચારે ખાજી ઘણી તલાવડીઓ આવેલી છે. પરમકૃપાળુદેવ એ વખત શ્રાવણ મહિને પધારેલા ત્યારે તલાવડીએ ભરેલી હાવાથી ગામ બ્હાર રળિયામણુ લાગતું. કૃપાળુ દેવ ચાલતા ત્યારે શરીર ઉપર મેાહ રહેતા નહિ અને જીવના રક્ષણ માટે અહુ ઉપયાગ રાખતા. આથમણી બાજુ ભૈડવાના કૂવે ચરામાં મહુડા તળે વિશેષ બેસતા, અને ઉત્તર બાજી વજી ગેારાણીના ચરામાં નવા કૂવા ખાદેલ તેની રેતી પથરાયેલી તેથી જીવજં તુ વનસ્પતિ થાય નહી' ત્યાં બેસતા. વળી ખળાનપીર અને ઘેાડા કાઢી આગળ અથવા ખેતરામાં આંખા નીચે બેસતા. ત્યાં દિવસે મુમુક્ષુભાઇએ ઘણા ભેગા થતા. અને કૃપાળુ દેવને ગુરુ અથવા ભગવાન તરિકે માનતા.’ સ. ૧૯૫ર ના પર્યુષણમાં શ્રીમદ્નની રાળજક્ષેત્રે સ્થિતિ હતી. તે વખતે સુનિ લલ્લુજી-દેવકરણજી આદિતું ચાતુર્માંસ ખંભાતમાં હતું. ખંભાતના મુમુક્ષુ ગૃહસ્થા રાળજક્ષેત્રે શ્રીમદ્નના દનસમાગમના લાભ પામી શકતા, પણ મુનિધર્મોની મર્યાદામાં વવાનું હાવાથી રાળજ જેટલે દૂર જઇ લલ્લુજી આદિ મુનિએ નિકટ હોવા છતાં શ્રીમદ્ સમાગમલાભ પામી શકતા નહિં, તેથી તેમના મનને સમાગમવિરહના ઘણા ખેદ રહેતા. એક વખત તે સમાગમવિરહ ન સહી શકવાથી લલ્લુજી મુનિએ રાળજની સીમ સુધી આવી અબાલાલભાઈ મારફત આજ્ઞા મંગાવી. શ્રીમદે કહ્યું— મુનિશ્રીના ચિત્તમાં અસ ંતેષ રહેતા હેાય તે હું તેમની પાસે જઇને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય.' એટલે મુનિ ખેખિન્ન થઈ પાછા વળ્યા. પછી પરમ કરુણાળુ શ્રીમદ્ વડવા-ખ ંભાત પધાર્યાં અને મુનિએને સમાગમલાલ આપ્યા, અપૂર્વ અમૃતવાણી પ્રકાશી, શ્રીલલ્લુજી મુનિની પરિચયનેાંધમાં જણાવ્યું છે તેમ પાતે પરમ વીતરાગ મુદ્રા ધારણ કરી શુદ્ધ આત્માપયાગમાં હેાય તેમ રહી જણાવ્યુ કે આ વાણી આત્મામાં સ્પશીને નીકળે છે. આત્મપ્રદેશેાની નિકટતર લુછાઈને પ્રકટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયા હતા. તેમજ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વાંતા તે વાણીમાં અમને લાગતી હતી. કેાધ, માન, માયા, લાભ સંધી કહેતાં પરમકૃપાળુ દેવ મેલ્યા કે આ ચારે આપણા અનાદિ શત્રુઓ છે. માટે ક્રોધાદિ ઉયમાં આવે ત્યારે કહી દેવું કે તમે અમારા અનાદિના દુશ્મન છે!, તમે અમારૂં' મૂક્ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ હવે તમને જાણ્યા છે, એમ કહી તે રિપુઓના ક્ષય કરવા. કાધાદિના નાશ કરવા આમ અપૂર્વ ઉપાય બતાવ્યા હતા.’ —જે સાંભળી દેવકરણજી આદિ સ` મુનિએને પરમ આન ંદ થયા હતા. દેવરણુજીએ જણાવ્યું—હાશ! હવે તેા ઘડ્ડા ભાર ઓછા થઈ ગયા અને હલકા ફૂલ જેવા કરી નાંખ્યા.’ એક દિવસ મુનિ માહનલાલજી વડવા ગયા. ત્યારે વીતરાગભાવમાં વત્તતા શ્રીમદે પૂછ્યું–અમે નાની છીએ એવા તમને નિશ્ચય છે? મેાહનલાલજીએ કહ્યું–હા. શ્રીમદે પૂછ્યું—ગૃહાવાસમાં જ્ઞાની હાય? મેહનલાલજીએ કહ્યુ હા, ગૃહાવાસમાં પણ જ્ઞાની
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy