________________
૫૨
અધ્યાત્મ રાજય
વાર નથી લાગતી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે.' જગતમાં સર્વ કાઈ મુમુક્ષુ હાવાના દાવેા કરે છે, પણ તે વાસ્તવિક મુમુક્ષુતા નથી; વાસ્તવિક મુમુક્ષુતા તે માત્ર માક્ષ સિવાય ત્રીજી અભિલાષા જ્યાં નથી એવા મુમુક્ષુચાગ્ય યથાક્ત લક્ષણા આત્મપરિણામી થવાથી આવે છે. આ અંગે ખંભાતવાસી મુમુક્ષુઓ પરના પત્રમાં (અ. ૨૫૪) શ્રીમદે સČકાળના સ મુમુક્ષુએને અપૂર્વ માઢક થઈ પડે એવા આ ટકાીણુ અમૃતવચના લખ્યા છે—
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્માં અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સથી માટેા દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ થાય, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હેાય. ઘણુ' કરીને મનુષ્યાત્મા કોઇ ને કોઈ ધ મતમાં હાય છે, અને તેથી તે ધમમત પ્રમાણે પ્રવતવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની માહાસક્તિથી મુંઝાઇ એક મેાક્ષને વિષે જ યત્ન કરવા અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મેાક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવતવું. તીવ્ર મુમુક્ષુતા વિષે અત્ર જણાવવું નથી. પણ મુમુક્ષુતા વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણુ પાતાના દોષજોવામાં અપક્ષપાતતા એ છે; અને તેને લીધે સ્વચ્છંદના નાશ હેાય છે. સ્વચ્છ ંદ જ્યાં થાડી અથવા ઘણી હાનિ પામ્યા છે, ત્યાં તેટલી એધીયેાગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છ ંદ જ્યાં પ્રાયે દમાયા છે, ત્યાં પછી મા`પ્રાપ્તિને રોકનારાં ત્રણ કારણેા મુખ્ય કરીને હાય છે, એમ અમે જાણીએ છીએ.
આ લાકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની આછાઇ અને પદાર્થના અતિય. આ લેાકની અલ્પ પણ સુખેચ્છા, એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થવા પહેલાં હેાય છે. x x જેથી જીવની જોગ્યતા રોકાઇ જાય છે. સત્પુરુષમાં જ પરમેન્થર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે; અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે; જેથી સર્વ પ્રાણી વિષે પેાતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હાય છે. એ પરમ દૈન્યત્વ જ્યાંસુધી આવરિત રહ્યું છે. ત્યાંસુધી જીવની જોગ્યતા પ્રતિબધયુક્ત હાય છે. કદાપિ એ અને થયાં હાય, તથાપિ વાસ્તવિક તત્ત્વ પામવાની કઈ જોગ્યતાની એછાઇને લીધે પદ્માનિય ન થયા હોય તા ચિત્ત વ્યાકુળ રહે છે, અને મિથ્યા સમતા આવે છે; કલ્પિત પદ્મા વિષે સત્ની માન્યતા હાય છે; જેથી કાળે કરી અપૂર્વ પદાર્થને વિષે પરમ પ્રેમ આવતા નથી, અને એ જ પરમ જોગ્યતાની હાનિ છે. આ ત્રણે કારણેા ઘણું કરીને અમને મળેલા ઘણાખરા મુમુક્ષુમાં અમે જોયાં છે. × × પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાપણ એ છે, અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. પહેલુ' અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી.? ઇ.
આ મુમુક્ષુતા આત્મપરિણામી થવા માટે શ્રીસદ્ વૈરાગ્ય-ઉપશમના ઉપદેશાધ પર ખાસ ભાર મૂકે છે: ગૃહકુટુંમાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતા એવા જે કષાયક્લેશ તેનું મોં થવું તે ઉપશમ છે. X X જ્યાં વૈરાગ્ય અને ઉપશમ ખળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે