________________
વીતરાગદર્શન પ્રમાણતા : દર્શન મીમાંસા
૬૦૭
આવે છે.’ એમ અનુપમ આત્મઅનુભવના ખળવાળું આ અનુભવસિદ્ધ આત્મસ વૈદ્યન દર્શાવી પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્, એકમાત્ર જિને કહેલું આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરાધી ભાસે છે, એવા પાતાના આત્મસ'વેદનસિદ્ધ પરમ અનુભવનિર્ધાર પ્રગટ પ્રકાશે છે...એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે અને તે પ્રકારે વેઢવામાં આવે છે; સંપૂર્ણ પણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હાવા ચેાગ્ય છે, એમ ભાસે છે.-’એકમાત્ર જિનનું કહેલું આત્મસ્વરૂપ સંપૂર્ણ પણે અવિરાધી હાવાયાગ્ય' છે એમ કેમ કહેા છો ? સ પૂછુ પણે વિધી જ છે એમ કેમ કહેતા નથી ? તેના હેતુ સ્પષ્ટ કરતાં આ અનુભવપ્રમાણુસિદ્ધપણે પરમ પ્રમાણુ કથન કરનારો પરમ પરીક્ષાપ્રધાની પરમ પ્રમાણિક પુરુષ સ્ફટિક સમા સ્વચ્છ ખુલ્લા હૃદયે ખુલ્લેખુલ્લું કથે છે—સ પૂર્ણ પણે અવિરાધી જ છે, એમ કહેવામાં નથી આવતું તેના હેતુ માત્ર એટલેા જ છે કે, સંપૂર્ણ પણે આત્માવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા ચેાગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે, એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવરોધી હાવા ચેાગ્ય છે, એમ લાગે છે.' અક્ષરે અક્ષરે પરમ પ્રમાણિક સત્યના ખુલ રણકાર કરતા શ્રીમના આ અનુભવવચના સ્વયંસિદ્ધ કરે છે કે શ્રીમદ્ પેાતાની આત્મદશાનું માપ (assessment, measurement) કરવામાં જેવી પ્રમાણભૂત ચાક્કસાઈ (accuracy) દાખવે છે, તેવી જ તે પ્રમાણે પરમ પ્રમાણભૂત જિનવચનનું યથા માપ કરવામાં પ પરમ પ્રમાણભૂત ચાક્કસાઈ દાખવે છે. એટલે જ જેટલે જેટલે વિશેષ વિશેષપણે અનુભવપ્રમાણસિદ્ધ છે તેટલે તેટલે વિશેષ વિશેષપણે તે અવિરાધી છે’ એમ લખ્યું છે, અને જ્યાં અનુમાનપ્રમાણુ છે ત્યાં તે સપૂર્ણ પણે અવિરોધી હાવાયાગ્ય છે એમ પ્રમાણિક ચાક્કસાઇથી લખ્યું છે. માત્ર અનુમાનની દૃષ્ટિથી જે જે કહેવાનું હાત તા શ્રીમદ્ સંપૂર્ણ પણે અવિરાધી જ છે એમ બેધડક કહી દેત, પશુ શ્રીમદ્ ા અત્રે મુખ્યપણે અનુભવની દૃષ્ટિથી જ કહેવા માગે છે, એટલે અનુમાન પર તેટલા ભાર નહિં આપતાં આત્મઅનુભવ પર જ વિશેષ ભાર મૂકે છે અને તેના પ્રમાણપણે જ ક૨ે છે. તર્કશુદ્ધ અનુમાનપ્રમાણુથી તસિદ્ધપણે પરીક્ષા કરનારા પરીક્ષાપ્રધાની અનેક મહાપ્રભાવક તાર્કિક મહાપુરુષા થયા છે, પણ આત્મઅનુભવશુદ્ધ અનુભવપ્રમાણુથી અનુભવસિદ્ધપણે પરીક્ષા કરનારા શ્રીમદ્ જેવા પરમ અનુભવ-પરીક્ષાપ્રધાની પદ્મમહાપ્રભાવક અનુભવજ્ઞાની પરમ પુરુષ ખરેખર! જગમાં વિરલ જ હાય છે. અને આટલી હદ સુધી જેનું અનુભવપ્રમાણપણું આટલું ખળવાન હાવાથી જેનું અનુમાનપ્રમાણપણું પણ તેવું જ પરમ ખળવાન હાવા ચાગ્ય છે, એવા આ પરમ પ્રમાણિક પુરુષ શ્રીમદ્ તે સપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રગટ હાવાપણું પણ કયાં ઘટી શકે છે, તે સ્પષ્ટ પ્રકાશતાં આ અમૃતપત્રના અંતે આ અદ્ભુત શબ્દોમાં ઉદ્ઘાષણા કરે છે
સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઇએ, એવે આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે; અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ