SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ રાજ્યેંદ્ર આથી વિશેષ સાહિત્યની ગવેષણાર્થે અન્ય ક્ષેત્ર પ્રત્યે દૃષ્ટિ દોડાવવાની હતી. એટલે તે અથે` કે વ્યવહારપ્રસંગે ૧૩મા વર્ષ પછી શ્રીમદ્ભુનું મેારખી વારવાર જવાનું થતું. ત્યાં તેઓ પેાતાના ફૈબાને ઘેર રહેતા. તેની પાડોશમાં વિનયચંદ દફ્તરી નામે એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ રહેતા હતા, તેના વૃદ્ધ પિતાશ્રી પાપટભાઈ બહુ ધર્મિષ્ઠ હતા. તેમને શ્રીમદ્ પ્રત્યે પ્રથમ દર્શીને જ અપૂ` સ્નેહ જાગ્યા, તેથી શ્રીમદ્ જ્યારે મારમી પધારે ત્યારે તેમના સમાગમ કરતા. તેઓ પેાતાના વખત જેનાગમે વાંચવામાં ગાળતા. તેના અપૂર્વ ભાવાથ શ્રીમદ્ પાસેથી સાંભળી શ્રીમને ખાળ સંત મહાત્મા તરીકે ઓળખ્યા હતા, તેથી તેમનું આઢરમાન બહુ કરતા. વિનયચંદભાઈ મેારખીમાંથી તેમજ અમદાવાદ વગેરે સ્થળેથી પુસ્તકેા મેળવી આપવામાં શ્રીમને સહાય કરતા. એ રીતે આ પિતા–પુત્ર અને શ્રીમદ્નના ગુણજ્ઞ અંગત સ્નેહીએ અન્યા હતા અને તેમનું ઘર શ્રીમનું વાચનાલય, લેખનાલય અને પુસ્તકાલય બન્યું હતું. આવા આ જ્ઞાન-ધ્યાનરત ખાલ રવિ જેમ ઉદય પામતા તેને મૂત્તિ ખાલ મહાત્મા અંગે તેમના ખાદ્યસ્નેહી-ખાલમિત્ર પૂર્વોક્ત પાપટભાઈ મનજી દેશાઈ એ તે વખતના એર સસ્મરણા પણ નાંધ્યા છે કે—મારખીમાં જેઠમલજી નામના સાધુ વિદ્વાન્ ગણાતા હતા. તેઓએ સાહેબજીને પ્રશ્ન પૂછ્યા. તે પ્રશ્નના ઉત્તર તેએશ્રીએ તત્કાળ આપ્યા. સાધુએ વિચાર્યું" કે જો આ આપણી સાથે રહે તે ઘણું સારૂ થાય. તેથી એક વખત તે સાધુએ કહ્યું કે આપ આ હુક મતને દીપાવેા. તેઓએ કહ્યું કે સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે. X × કેટલાક જૈન લેાકેા એમ ધારતા કે આ તે કાંઈ બધાથી જુદી જ વાત કરે છે. પણ સાહેબજી તેને કહેતા કે મહાવીરે જે પ્રમાણે કહ્યુ' છે, તે જ પ્રમાણે કહેવાનું છે, અને તે સિવાય બીજા કોઈ પ્રકારે માર્ગ મળી શકવાના નથી. અમારે કાંઈ મહાવીર વિરુદ્ધ કહીને અના સાંસાર વધારવા નથી. વિરુદ્ધ કહીને મને કાંઇ મળી જવાનું નથી. xx સાહેબજીને ઘેર કેાઈ સાધુ વહારવા આવે તે પાતે પાસે રહીને વહેારાવતા, અને કહેતા કે જો તમે અવળી રીતે પ્રરૂપણા કરશેા તા બૂરા હાલ થશે, સસાર રખડવા પડશે, એમ ચાક્કસ યાદ રાખો. X X સાહેબજીનું તેજ તેમજ કડપ એટલા બધા હતા કે, હું કેાઈ દશ વાતા પૂછવા આવ્યા હાઉં અગર ખીજા કાઈ આવ્યા હાય તેા માંડ બે પૂછી શકે. કારણ સિવાય સાહેબજી ખેલતા ન હતા. તેમજ એલાવવામાં આવે તે પણ ટૂંકામાં જવાબ આપતા. સાહેબજી જે વખતે ધ્યાનમાં કે વિચારમાં હોય તે વખતે કેાઇનાથી કાંઈ પણ ખાલી શકાય નહી, પણ જ્યારે નીચી દૃષ્ટિ ઊ'ચી કરી જુએ ત્યારે કંઇ કહેવું હાય તે કહી દઉં.' આમ જેને શ્રીમદ્દ વિનાદમાં ‘ વવાણીઆ સમાચાર ' કહેતા એવા આ પાપટભાઈ તરફથી આપણને શ્રીમદ્ સબંધી તે વખતના આ ઘેાડા બવાણીઆ—સમાચાર’ જાણવા મળે છે; અને તેમણે દોરેલા આ સમકાલીન શબ્દચિત્રમાં એક સાચા ભવભીરુ, નિય, સત્યપ્રિય—સત્યવક્તા, ભાવનાશીલ, જ્ઞાની-ધ્યાની ધૂની~મૌની ખાલ મહાત્માના દુ ભવ્ય વ્યક્તિત્વનું સ્પષ્ટ રેખાચિત્ર ઉપસી આવે છે.
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy