SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પચાશમુ શ્રીમદ્ભુ રાત્રી અને દિવસ એક પરમાર્થ મનન * સુખ ધામ અનંત સુસંત ચહી, દ્દિન રાત રહે તઃ ધ્યાન મહીં.'—શ્રીમદ્ રાજચંદ્ર , પરમા સખા સૌભાગ્ય સાથેના પરમાથ સબંધ ચાલુ થયા પછી ઉત્તરાત્તર વધતા ગયા. શ્રીમદ્દ પરમાના રસીઆ અને સૌભાગ્ય પણ પરમાના રસીઆ, એટલે સમાનશીયનનેપુ ་-એ સૂત્ર પ્રમાણે સમાન શીલ-બ્યસનવાળા આ એની પરમા મૈત્રી જામી પડી, અને શ્રીમદ્ આ મુદ્ પાસે પેાતાનું હૃદયદર્શીન કરાવતા ગયા. પ્રથમ પત્ર લખ્યા પછી ૧૯૪૬ ના બીજા ભા. શુ. ૨ ના દિને વવાણીઆથી શ્રીમદે સૌભાગ્યને મેરખી પત્ર લખ્યા છે, તેમાં રાત્રી અને દિવસ પેાતાને એક પરમાવિષયનું જ મનન રહે છે એવી પેાતાની વતી આત્મદશાનું સહજ સ્વભાવભૂત તાદૃશ્ય આલેખન કર્યુ છે: ‘આત્મવિવેકસ'પન્ન શ્રી સૌભાગ્યભા” એ સૂચક સ ંખે ધનથી પત્રના પ્રારંભ કરતાં શ્રીમદ્ન લખે છે-‘આજે આપનું એક પત્ર મળ્યુ’, વાંચી પરમ સાષ થયો. નિરંતર તેવો જ સતેષ આપતા રહેવા વિજ્ઞપ્તિ છે.'— અત્રે સ અન્ય ભાવોથી આત્માનુ વિવિક્તપણું-ભિન્નપણું જાણુવારૂપ વિવેકથી સંપન્ન હોવાથી કૃત્તિ વૃત્તિ સદ્દસર્વૈશ્યમાનૈઃ વિવે‘- આત્મવિવેકસ પન્ન ' એવા સૂચક સ`બેાધનથી સૂચવ્યું છે કે—સૌભાગ્યભાઈ આત્મવિવેકને પામેલા ભેદવિજ્ઞાની પુરુષ છે; અને એવા પુરુષના પત્રથી શ્રીમદ્ પોતે પરમ સાષ પામ્યા છે અને નિરંતર તેવા જ સતેાષ આપતા રહે એવી તેમને વિજ્ઞપ્તિ કરી છે. આ સૂચવે છે કે પાવિદ્ સૌભા ય સાથે થાડા વખતમાં જ શ્રીમદ્ના પરમાથ પ્રેમ કેવા ગાઢ જામ્યેા છે. પછી કંઈક વ્યાવહારિક ઉપાધિ સંબંધી ઉલ્લેખ કરી શ્રીમદ્ન તત્સંબંધી પેાતાનું નિશ્ચિતપણુંનિવિ કલ્પપણુ દાખવે છે— અત્ર જે ઉપાધિ છે, તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે; અને તે ઉપાધિ માટે શુ થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી; અર્થાત્ તે ઉપાધિ સંબંધી ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી.” એમ જણાવી ગમે તેવા શુભાશુભ ઉદ્દયમાં પ્રીતિ-અપ્રીતિ કરવાના સંકલ્પ પણ ન કરવા એવી પેાતાની આત્મેચ્છા વ્યક્ત કરે છે. આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવેા, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાના આપણે સંકલ્પ પણ ન કરવો.’ આમ શુભાશુભ પ્રારબ્ધાયમાં અદ્ભુત સમતા દાખવતા શ્રીમદ્, રાત્રી અને દિવસ એક પરમા વિષયનું જ મનન કરી રહેલી એવી અલૌકિક પરમ અદ્ભુત આત્મદશાનું તાદૃશ્ય હૃદયંગમ ચિત્ર આલેખતું હૃદયદશન કરાવે છે— રાત્રી અને દિવસ એક પરમા વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ મ-૪૦
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy