SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અધ્યાત્મ રાજય કે નહિં પણ ઠેઠ સુધી પહોંચવા માટે અસાધારણ ધીરજ જોઈએ છે, અશૌચતા નહિ' પણ પરમ શૌચતા-પવિત્રતા જોઇએ છે. એટલે જ અધીરાઈ વા અશૌચતાથી તેના 'ત લેવા જતાં ઝેર નીકળે છે અને તે ભાગ્યહીન અપાત્ર અને લેાકથી ભ્રષ્ટ થાય છે' એમ અત્ર માર્મિકપણે શ્રીમદ્દે કહ્યું. એટલા માટે અંતની વાતના અત પામનાર કેાઈ વિરલા અપવાદરૂપ સંતને માટે જ આ છે, સર્વાંને માટે નથી. તેા પછી ખીજાઓએ કરવું શું ? તે માટે ક્રમમાં આવવા-ગુફાના દન કરવા દીધ અભ્યાસની જરૂર દર્શાવતાં શ્રીમદ્ વદે છે—એટલા માટે અમુક સ ંતાને અપવાદરૂપ માની બાકીનાને તે ક્રમમાં આવવા તે ગુફાનું દન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે.' કદાચ ગુફાદનની ઇચ્છા ન હેાય તેા પણ આ ભવના સુખાર્થે અભ્યાસની ખચીત જરૂર ખતાવી શ્રીમદ્ પેાતાને અનુભવ કથે છે— એ કથન અનુભવગમ્ય છે, ઘણાને તે અનુભવમાં આવ્યું છે.' ઘણા આ સંતપુરુષાએ તે માટે અનેક ક્રમ માંધ્યા છે, તેની ભાવેાલ્લાસથી સ્તુતિ કરે છે. ઘણા આય–સંતપુરુષા તે માટે વિચાર કરી ગયા છે. તેઓએ તે પર અધિકાધિક મનન કર્યું છે. આત્માને શેાધી તેના અપાર માગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ક્રમ બાંધ્યા છે; તે મહાત્મા જયવાન્ હા ! અને તેને ત્રિકાળ નમસ્કાર હો !' તે તત્ત્વજ્ઞાનની ઊંડી ગુઢ્ઢાના દર્શનમાં અને તદનુસારી જીવનસનના આપિષ્ટિ ક્રમના અનુપાલનમાં તત્પર થયેલા શ્રીમદ્ પેાતાને તે ગુફામાં નિરંતર ‘નિવાસ’ જ પરમ પ્રિય છે એ પરમ આત્મભાવાલ્લાસથી દર્શાવે છે~~ · પૂર્ણાહલાદકર જેને માન્યું છે, પરમ સુખકર, હિતકર અને હૃદયમય જેને માનેલ છે,− તેમાં છે, અનુભવગમ્ય છે, તે તે તે જ ગુફાને નિવાસ છે, અને નિર‘તર તેની જ જિજ્ઞાસા છે.’ શ્રીમના આ આત્માનુભવજન્ય સ્વયંભૂ ઉદ્ગારા સ્પષ્ટ સૂચવે છે કે શ્રીમદ્ન આ તત્ત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન’- આત્માનુભવપ્રત્યક્ષ સાક્ષાતુકરણ થઈ ચૂકયું છે, આત્માનુભવગમ્ય સાક્ષાત્કાર થઈ ચૂકયા છે, આત્માનુભૂતિ થઇ ચૂકી છે; અને તેના અનુભવરસના આસ્વાદ લેવાથી શ્રીમદ્દે તે પૂર્ણ આહલાદકર’–પૂર્ણ આહલાદઆનંદ ઉપજાવનાર, પરમ સુખકર, હિતકર અને આત્માથી (પાતાથી) અભિન્ન ‘હૃદયમય’ માન્યું છે; તેમાં—તે જ ગુફાના નિવાસ અનુભવગમ્ય થવાથી તેનું પરમસુખ જાણ્યું છે અને માણ્યું છે; એટલે જ શ્રીમદ્દ તે ગુફામાં નિરંતર ‘નિવાસની’– નિતાંત વાસની જિજ્ઞાસા—અંતરેચ્છા ધરાવે છે. તે નિવાસને અનુભવાંશ ોકે હમણાં પ્રાપ્ત છે, પણ હજી પૂણુ પ્રાપ્તિ નથી, એટલે જ પેાતાની આત્મદશાની પરમ પ્રામાણિકપણે આંકણી (assessment) કરનારા પરમ પ્રમાણિક શ્રીમદ્ લખે છે— અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂ થવાનાં ચિન્હ નથી; તેાપણુ ક્રમે એમાં આ લેખકને પણ જય થશે, એવી તેની ખચિત શુભાકાંક્ષા છે. અને તેમ અનુભવગમ્ય પણ છે.' નિરંતર એ ગુફાનિવાસ માટેની પેાતાની અનન્ય તમન્ના વ્યક્ત કરતા શ્રીમને ‘અત્યારથી જ જો ચાગ્ય રીતે તે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy