SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસંવેદન અને શ્રીમદ્ની અંતર્વેદના ૨૨૫ શું? જેમકે- કાળની અને કર્માંની વિચિત્રતાથી પરાધીતપણે આ.... કરીએ છીએ,’ (પત્રાંક ૧૧૯). ‘અહાહા! કમ'ની કેવી વિચિત્ર અધસ્થિતિ છે? જેને સ્વપ્ને પણ ઈચ્છતા નથી, જે માટે પરમ શેક થાય છે; એ જ અગાંભીય દશાથી પ્રવર્તાવુ પડે છે.' (પત્રાંક ૮૧). ઇત્યાદિ. એટલે જ ગૃહાશ્રમથી વિરક્ત થવાનું જેને અધિકતર સૂઝયું હતું એવા શ્રીમને તે તત્ત્વજ્ઞાનના વિવેક ઊગ્યા હતા, તે વિવેકને મહાખેની સાથે ગૌણુ કરવા પડયો એ અંગેની તીવ્ર અંતર્વેદના એમના આ વેધક વચના વ્યક્ત કરે છે: કાળનાં બળવત્તર અનિષ્ટપણાને લીધે તેને યથાયેાગ્ય સમાધિસ`ગની અપ્રાપ્તિને લીધે તે વિવેકને મહાખેન્દ્વની સાથે ગૌણુ કરવા પડ્યો; અને ખરે! જો તેમ ન થઈ શક્યું. હાત તેા તેના (આ પત્રલેખકના) જીવનના અંત આવત. જે વિવેકને મહાખેદની સાથે ગૌણુ કરવા પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે. બાહ્ય તેની પ્રાધાન્યતા નથી રાખી શકાતી એ માટે અકથ્ય ખેદ થાય છે; તથાપિ જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે, એમ માન્યતા હેાવાથી મૌનતા છે.’ ઇત્યાદિ (પત્રાંક ૧૧૩). અને એટલે જ વિદેહી દશાની—જીવન્મુક્ત નિંથ દશાની ઝંખના અંગેની શ્રીમની તીક્ષ્ણ આત્મવેદના આ હૃદયભેદી ઉગારામાં જણાઈ આવે છે: કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયાગ્ય જીવન્મુક્ત દશા વગરનું, યથાચેાગ્ય નિગ્રંથ દશા વગરનું ક્ષણુ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી તેા પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે, એ વિટંબના આભેચ્છાની છે.’ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૩૪, સ’. ૧૯૪૬ દ્વિ. ભા.) આ વિવેક અંગેનું શ્રીમદ્ભુ આત્મસંવેદન કેવું છે ? તે જોઇએ. પેાતાના અંતરાત્મા સાથે વાર્તાલાપ કરતા શ્રીમદ્ પાતાનું આત્મસંવેદન દાખવે છે: માહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરૂ', નહીંતે। વસ્તુગતે એ વિવેક ખરા છે.'— વસ્તુગતે વસ્તુના પ્રતિભાસરૂપ જે આત્મસંવેદનરૂપ વિવેક પેાતાને અનુભવસિદ્ધ થયે છે તે ખરા છે, એમ કાઈ ધન્ય પળે અંતવિચાર કરતાં શ્રીમદ્ના અંતરાત્મા પાકારે છે. વીતરાગે ખર્` કહ્યું છે,’- આ શબ્દોમાં શ્રીમદ્ પેાતાનું અનુભવપ્રતીતિજન્ય આત્મસંવેદન દાખવતાં આગળ લખે છે... અરે આત્મા! સ્થિતિસ્થાપક દશા લે.’ પ્રારÛાદયથી પ્રાપ્ત સંચેાગાને અનુકૂળ સ્થિતિ રાખતા તુ ત્હારી દશા એવી સ્થિતિસ્થાપક કર કે આત્મા પાતે પેાતાની મૂળ સ્થિતિમાં જેમ છે તેમ પાછે સ્થપાઈ જાય,— પ્રતિષ્ઠાપિત થઈ જાય. આમ કહી શ્રીમદ્ પેાતાનું અંતર્વેદનાદુઃખ વ્યક્ત કરે છે. આ દુઃખ કયાં કહેવું ? અને શાથી ટાળવું ? પાતે પાતાના વૈરી, તેઆ કેવી ખરી વાત છે? ' કંબંધના કારણરૂપ કષાયાદિ કરી-રાગદ્વેષાદ્ઘિ કરી આ આત્મા પોતે પેાતાના બૈરી-પેાતે પેાતાના દુશ્મન અને છે,-આ વાતનું શ્રીમને તીવ્ર સંવેદનમય મહાદુઃખ થાય છે, તીવ્ર અંતર્વેદના થાય છે; તે દુઃખ ટાળવાના સ્પષ્ટ નિરધાર શ્રીસના આ શબ્દોમાં ધ્વનિત થાય છે. આવા પરમ આત્મવિવેકસંપન્ન શ્રીમને બાહ્ય ઉપાધિયોગની વેદના તેા છે જ, અ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy