SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૮ અધ્યાત્મ રાજય ક ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયાગી સા અવિનાશ...મૂળ માર્ગ, એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ...મૂળ માર્ગ, ૬ જે જ્ઞાને કરીને જાણયુ` રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત...મૂળ મારગ કહ્યું ભગવતે દર્શીન તેહને રે, જેનું બીજું નામ સંમકીત...મૂળ મારગ, ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યા સર્વે થી ભિન્ન અસંગ...મૂળ મારગ તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણુલિગ...મૂળ મારગ ૮ આત્મા દેહાદિથી ભિન્ન છે, સત્તા ઉપયાગી-ઉપયાગવત અને કદી પણ નાશ નહિં પામનાર એવે અવિનાશી છે, એમ સદ્ગુરુઉપદેશથકી જાણે, ખાસ તેનું નામ જ્ઞાન કહ્યું છે. અર્થાત્ આત્મા જો દૂધ પાણી જેમ એકએક એકક્ષેત્રાવગાહસ ંબંધી દેહથી પણ ભિન્ન છે તેા બીજી બધી ખાહ્ય વસ્તુથી તા અત્યંત અત્યંત ભિન્ન જ છે,-એટલે દેહાદિથી ભિન્ન, સદા જ્ઞાન-દર્શનઉપયાગલક્ષણસંપન્ન, અને અવિનાશી—નિત્ય આત્માનું સદ્ગુરુઉપદેશ થકી જાણવુ', ખાસ તેનુ નામ જ્ઞાન છે. જે જ્ઞાન વડે કરીને જાણ્યું, તેની ‘હા તેમજ છે, તહૃત્તિ' એવી શુદ્ધ-શંકાદિ દેષરહિત નિમાઁલ પ્રતીતિ– શ્રદ્ધા, તેને ભગવંતે દર્શીન કહ્યું છે,-જેનું બીજું નામ સમકિત-સમ્યક્ત્વ છે. જેમ જીવની પ્રતીતિ શ્રદ્ધા-આસ્થા આવી અને આ જીવને-આત્માને સવે થી આખા વિશ્વથી ભિન્ન-પૃથક્-જૂદો અને કંઇ પણ સંગ-સ્પર્શ –સ'પક વિનાના અસંગ જાણ્યા, તેવે તે ભિન્ન અસંગ સ્થિર સ્વભાવ ઉપજે, તેનું નામ ‘અણુલિંગ’-બાહ્યલિંગાદિની અપેક્ષા વિનાનું ચારિત્ર (આત્મચારિત્ર) છે. આમ જ્ઞાન—દનાદિ શખ્સનેા પરમાર્થ પ્રકાશી તે ત્રણેની અભેદ એકતારૂપ જિનમાર્ગ પ્રકાશે છે— તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ...મૂળ મારગ તેહ મારગ જિનનેા પામિયા રે, કિ`વા પામ્યા તે નિજ સ્વરૂપ...મૂળ માર્ગ' ૯. આવા તે ત્રણે—જ્ઞાન-દન-ચારિત્ર અભેદ પરિણામથી જ્યારે તે આત્મારૂપ તે,આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ દન, આત્મા એ જ ચારિત્ર એમ અભેદ રત્નત્રયી આત્મારૂપ વર્તે, આત્મા જ્ઞાનમય-દર્શનમય–ચારિત્રમય બની અભેદ રત્નત્રયીપણે પરિણમે, ત્યારે તે જિનના માર્ગ પામ્યા અથવા તે તે નિજ સ્વરૂપને પામ્યા, કારણકે શુદ્ધ આત્મસ્વરૂપ જન ભગવાન્ અને નિજ સ્વરૂપ એ બન્નેમાં ક ંઈ ભેદ નથી,−જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ. કાંઈ,' બન્ને એકસ્વરૂપ છે. એવા મૂળ જ્ઞાનાદિ પામવા માટે આ મૂળમાર્ગ પ્રકાશ્યા છે એમ ઉપસ હુાર કહે છે— એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા ઉપદેશ સદ્ગુરુના પામવા રે, ટાળી સ્વછંદ ને એમ દેવ જિનદે ભાખિયું રે, મેાક્ષ મારગનું ભવ્ય જનાના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું એવાં–ઉપરમાં સંક્ષેપમાં થાડા પણ મહાગ્રંથા તે મૂળ–માક્ષમાના મૂળરૂપ જ્ઞાનાદિ પામવા માટે, તથા સ્વછંદ ને પ્રતિખંધ ટાળી સદ્ગુરુના ઉપદેશ અનાદિ ધ...મૂળ મારગ, પ્રતિષ્ઠધ...મૂળ માર્ગ. ૧૦ શુદ્ધ સ્વરૂપ...મૂળ મારગ સ્વરૂપ...મૂળ મારગ,’ ૧૧ ગંભીર શબ્દેોમાં કહી દેખાડ્યા અને અનાદિના બંધ જવા માટે, પામવા માટે, એમ ઉક્ત પ્રકારે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy