________________
૫૧૦
અધ્યાત્મ રાજચંદ્ર
રહેા. (૩) આટલા કાળ સુધી જે કર્યુ તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકા, (૪) તમે પરિપૂર્ણ સુખી છે. એમ માના, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યાં કરો. (૫) કાઈ એક સત્પુરુષ શાધા, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખા. એ પાંચે અભ્યાસ અવશ્ય ચેાગ્યતાને આપે છે; પાંચમામાં વળી થારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માના. અધિક શુ કહું ? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનના કિનારો આવવાના નથી. બાકીનાં થાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયના, તેની પ્રાપ્તિ સિવાયના બીજો કોઇ નિર્વાણમા` મને સૂઝતા નથી, અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે— (સૂઝયું છે).’
આ પાંચ લક્ષણ પૈકી પ્રથમના ચાર— કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા' એ જ્યાં ડૅાય ત્યાં આત્માર્થ નિવાસ' હોય છે, એ વસ્તુ મુમુક્ષુ માટે અતીવ ઉપયેાગી હાવાથી આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્દે ઉડિમ નાદથી ત્રણવાર ઉદ્ઘાષી છે. કારણ કે જીવ જ્યાંલગી એવી જોગદશા પામે નહિં,દશા ન એવી જ્યાં લગી જીવ લહે નહિં જોગ', ત્યાં લગી • મેાક્ષમા પામે નહિ' મટે ન અંતર્ રાગ’. જ્યાં એવી તથારૂપ જોગદશા આવે, ત્યાં સદ્ગુરુના મેધ Àાલે-પરિણામ પામે, અને તે બેધે કરીને સુખદાયક એવી સુવિચારણા ત્યાં પ્રગટે. જ્યાં સુવિચારણા પ્રગટે ત્યાં નિજ જ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટે,-જે આત્મજ્ઞાને કરી મેહુ ક્ષય થઇ નિર્વાણપદને પામે.—સવકાળના સર્વ આત્માર્થી મુમુક્ષુઓને દીવાદાંડીની જેમ અપૂર્વ માદક થઈ પડે એવા માગપ્રાપ્તિના આ સાંગે પાંગ સકલ અવિકલ ક્રમ શ્રીમદ્દે તેમની અમર કૃતિ આત્મસિદ્ધિમાં આ અમૃત શબ્દોમાં પ્રકાશ્યા છે :
૮ કષાયની ઉપશાંતતા, માત્ર · મેાક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી યા, ત્યાં આત્મા નિવાસ. દશા ન એવી જ્યાંલગી, જીવ લહે નહિઁ જોગ; મેાક્ષમા પામે નહિં, મટે ન અંતર રાગ. જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ ખેાધ સુદ્ધાય;
તે ધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ્મ નિર્વાણું.’
આમ નીતિમત્તાથી માંડીને આત્માર્થી મુમુક્ષુના લક્ષણ પ ́ત સત્પાત્રતા-ચેાગ્યતા પામવાનું મુમુક્ષુઓને માદન સ્થળે સ્થળે આપ્યું છે. આ સત્પાત્રતા—સામ્યતા વિના ગમે તેવા સદ્ગુરુના ઉપદેશ પણ ઊખર ભૂમિમાં ધાન્યની જેમ નિષ્ફળ જાય છે. અન’ત ફાળના પરિભ્રમણમાં કાં તે જીવમાં સત્પાત્રતા આવી નથી ને કાં તે સત્પુરુષ સદ્ગુરુ મળ્યા નથી; એ એના જો સુયાગ થાય તા આત્મકલ્યાણ થયા વિના રહે નહિ, આ સત્પાત્રતા અને સત્પુરુષ એ બેના સત્યેાગ વિષે આ ટ કાટ્ટી ઇઅનામત શ્રીમદ્દે એક મુમુન્નુભાઇ ખીમજીભાઈ પરના પ્રત્રોમાં લખ્યા છે—