SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમ બધે પરમ વિરક્ત દશા ૧૬૯ તેથી ભાગે છે; અજ્ઞાની ભાવી ભેગની આકાંક્ષા કરતો રહે છે, જ્ઞાની આકાંક્ષા કરતો નથી; અજ્ઞાની પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરેલ ભેગને ઉત્કંઠાથી–અવિયેગબુદ્ધિથી સોલ્લાસભાવે રસપૂર્ણ પણે સેવે છે, જ્ઞાની પ્રારબ્બોદિયથી * આવી પડેલ ભેગને રોગરૂપ જાણી અનુત્કંઠાથી-વિયેગબુદ્ધિથી અત્યંત સખેદભાવે નીરસપણે સેવે છે; અજ્ઞાની બેગ ભેગવતાં ઔસ્ક્ય પરિણામથી નવાં કર્મ બાંધે છે, જ્ઞાની અનૌસ્ય પરિણામથી નવાં કર્મ નથી બાંધત–ભોગકર્મ ભેગવીને જૂનાં કર્મ નિજરે છે; અજ્ઞાની નહિં ભોગવતાં છતાં બંધાય છે, જ્ઞાની જોગવતાં છતાં નથી બંધાતો!—એ એના જ્ઞાનનું સામર્થ્ય અથવા વૈરાગ્યનું સામર્થ્ય છે; અજ્ઞાની ભગપ્રવૃત્તિમાં રસવૃત્તિ-આસક્તવૃત્તિ ધરે છે, જ્ઞાની તપેલા લેઢા પર પગ મૂકતાં આંચકો લાગે એવી તખ્તલેહપદન્યાસવૃત્તિઅનાસક્તવૃત્તિ ધારે છે; અજ્ઞાની કાયપાતી અને ચિત્તપાતી હોય છે, જ્ઞાની કવચિત્ કદાચ હોય તે માત્ર X કાયપાતી જ હોય છે, ચિત્તપાતી નથી તે,-કાયાથી જ એનું પતન થાય છે, ચિત્તથી તો તેનું કદી પતન થતું જ નથી. કારણ કે શ્રી હરિ ભદ્રસૂરિએ યોગબિંદુમાં કહ્યું છે તેમ-તે ભિન્નગ્રંથિ સમ્યગ્દષ્ટિ પુરુષનું ચિત્ત મેક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે, મોક્ષે વિત્ત મરે તનું, એટલે તેનો સર્વ જ યોગ-ધર્મ અર્થાદિ સંબંધી વ્યાપાર ભાવથી યોગ જ હોય છે. આમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષની સમસ્ત સંસારચેષ્ટા ભાવ પ્રતિબંધ વિનાની હોય છે, અનાસક્ત ભાવવાળી હોય છે. આનું ઉત્તમ દષ્ટાંત શ્રી જિનેશ્વર ભગવાન છે. તેઓ ગૃહસ્થાવાસમાં હતા ત્યારે પણ પરમ વૈરાગ્યથી વાસિત હતા. ભગી છતાં યોગી હતા. સંસારમાં અનાસક્તભાવે જલકમલવત્ નિલેપ રહ્યા હતા. આવું તેમનું લોકોત્તર ચિત્ર ચરિત્ર આચાર્યોના આચાર્ય જેવા સમર્થ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ સુંદર ભાવવાહી શબ્દોમાં આલેખ્યું છે કે – " उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्च । વાચસ્પ ૨ ૩યલ્સ ઇ યુવg ગાળી ” સમયસાર ગાથા ૨૧૫. “पूर्वबद्धनिजकर्मविपाकाज्ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगान्नूनमेति न परिग्रहभावं ॥" શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત સમયસારકળશ ૧૪૬ " तद् ज्ञानस्यैव सामर्थ्य वैराग्यस्य च वा किल ।। यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥" "सम्यग्दृष्टेभवति नियतं ज्ञानवैराग्यशक्तिः, स्वं वस्तुत्वं कलयितुमलं स्वान्यरूपाप्तिमुक्त्या ॥ ચશ્મા જ્ઞાતા તિમિટું તરવતઃ ā પર ૨, મિત્રાસ્તે વિરમતિ પરાતુ સર્વતો રયોગાત્ ”સમયસારકળશ આ અંગે વિશેષ માટે જુઓ સમયસાર નિર્જરા અધિકાર તથા યશોવિજયજી કત અધ્યાત્મસાર "कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥ भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । ત, તત્સર્વ ઈવેટ ચોળો યોનો દ્િમાવતઃ ” શ્રી યોગબિન્દુ * * અ-૨૨
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy