________________
મન:મુખભાઈ કરડ્થ ને શ્રીમા સત્યમાગમલાભ
પદ્મ
ખૂણામાં ગાદીતકીએ બિરાજેલ શ્રીમદ્નનાં પવિત્ર દશન થયાં. આસપાસ ઉપર જણાવેલ પ્રકારના સમુદાય બેઠા હતા. પરમા ચર્ચા ચાલતી હતી. દશન થતાં જ કોઇ અવક્તવ્ય ભાવ સ્ફુર્યો અને મૂક વાણીએ મધ્યમા વાચાએ, ‘પ’ચિંદિય સ‘વરા’ ઇત્યાદિ સદ્ગુરુ-સ્તુતિ થઈ ગઈ ! આ અંતર્યામીપણું. તરત જ તેઓશ્રીએ ખાલાવી સત્કાર્યાં, સમીપ બેસાડ્યો; કુશળ સમાચારાદિ પૂછી હૃદયના ભાર આછા કર્યાં. ઉપર જે વિકલ્પે। ઉત્પન્ન થયેલા જણાવેલ છે, તે ઉપશમી ગયા. સકાચ દૂર થયા ! આ અંતર્યામીપણુ, પાંચેક મિનિટ પછી ફરી જ્ઞાનચર્ચા શરૂ થઈ. અહેરાશનાં કારણે મને સૂત્રસંધિ અત્રટ નહેાતી રહેતી. એટલે અરધા કલાક બેસી ઊઠયો. ઘેર આવ્યેા. ઘરમાં મારા પત્નીને શ્રીમદ્ સંબંધી વાત કરી. આવા ઉત્તમ પુરુષના યાગ છતાં આપણે વિષય-કષાયથી ભરપૂર ! ઇત્યાદિ ખેદ થતા હતા. વળતી સવારે શ્રીમદ્ સમીપે ગયા. કશા તાત્કાલિક પ્રસ`ગ વિના પ્રથમ શબ્દ શ્રીમદ્દે ઉચ્ચાર્યાં તે—મનસુખ, વિશેષ થઇ શકે તે સારૂં જ્ઞાનીએને સદાચરણ પણ પ્રિય છે, ખેદ કબ્ય નથી. મનેાગત ભાવ જાણુવારૂપ આ અંતર્યામીપણુ.’– મનુસ્મૃત્તિ મનઃસુખભાઈ એ સ્ફટિક જેવા સ્વચ્છ નિખાલસ હૃદયે આલેખેલું પ્રથમ દન-સમાગમનું કેવું તાદૃશ્ય હૃદયંગમ ચિત્ર !
શ્રી મનઃસુખભાઈ ત્યારે બી. એ.ના વર્ગના અભ્યાસ કરતા, ને તેમને તે વખતે વૅકેશન હાવાથી આ પ્રથમ દર્શન-સમાગમલાભ પછી એ અઠવાડીઆ રાજ સવારે એથી ત્રણ કલાક શ્રીમદ્દા ખાસ સમાગમલાભ મેળવવા મનસુખભાઈ ભાગ્યશાળી બની શકયા,—શ્રીમદ્દે મનસુખભાઈને એકલાને આ ખાસ સમાગમલાભ આપવા પરમ કૃપા કરી. શ્રીમના તે પ્રત્યક્ષ સમાગમમાં જે કાંઇ શ્રુત થયું તેનું ફ્રેંક ટાંચણુ મનસુખભાઈ એ કર્યું છે અને નિખાલસપણે સરલતાથી જણાવ્યું છે કે— તેમાં જેટલું સાચું અને સારૂં છે, તે બધું શ્રીમદ્દનું છે; જેટલું ખેાટું, ખરાબ વા અસમજસ છે, તે આ સંગ્રહકર્તાનું છે. તથાપ્રકારના ખેાધ-સ્મૃતિના અભાવે ક્વચિત્ અસમ'જસ હાવું સંભવે છે.’ મનસુખભાઈના આ બાધપ્રસંગેામાં પણ શ્રીમદ્નની તારા વ્યક્ત થાય છે અને તેમના પરમ ઉદાત્ત આંતજીવનનું સુરેખ રેખાચિત્ર અંકિત થાય છે. એટલે તાદૃશ્ય જીવ ત ચિત્ર (Livnig picture) રજૂ કરતી મનસુખભાઈની આ ઉપદેશસારરૂપ નોંધમાંથી પ્રકૃતાપયોગી ઉપયુક્ત અત્રે તેમના જ શબ્દોમાં અવતારશું,
૧
મનઃસુખભાઇ—સાહેબ, આપને જોઇ પ્રેમ બહુ આવે છે. શ્રીમદ્—તેવું તેવાને મળે; તેવું તેવાને ગમે.
ચાહે ચકાર તે ચંદને, મધુકર માલતી ભાગી રે તેમ ભવિ સહજ ગુણે હાવે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે. તમને ઉત્તમ નિમિત્તના સજાગ થા છે.
ચરમાવત્ત હા ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે ને ષ્ટિ ખુલ્યે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાફ. થડ નસમુચ્ચય્ અવલેાકશે; તે અવલેાફવા ચેાગ્ય છે.