________________
સર્વાર્થસિદ્ધ અને શ્રીમદ્ના ઉપશમશ્રેણીના પૂર્વ અનુભવ
૩૧૯
સૌભાગ્યભાઇએ કેાઇ પદ્મ લખી મેાકલ્યુ હશે તેના ઉલ્લેખ કરતાં અત્ર કહે છે કે આ જે પદ લખી મેાકલ્યું તેમાં સર્વાં સિદ્ધની જ વાત છે. સર્વાસિદ્ધ વિમાનની ધ્વજાથી મુક્તિશિલા ખાર ચેાજન દૂર છે એમ જૈનમાં કહેવાય છે. ‘સર્વા་સિદ્ધિમાં પશ્ચિમ દ્વારે અનહદની અપૂર્વે ધ્વનિ થયા કરે છે.’* ઇત્યાદિ આશયવાળા આ કમીજીના પદમાં દર્શાવ્યા પ્રમાણે કબીર પણ ધ્વજા દેખી આનંદ આનંદ પામી ગયા છે. આ પરથી શ્રીમદ્ પેાતાના આત્માનુભવના પરમાનદ દર્શાવે છે. તે પદ્મ વાંચી પરમાનંદ થયા. પ્રભાતમાં વહેલા ઊઠચો ત્યારથી કેાઈ અપૂર્વ આનંદ વર્ત્યા જ કરતા હતા. તેવામાં પદ મળ્યુ અને મૂળપદનું અતિશય સ્મરણ થયું.' તે પદમાં શુદ્ધ આત્માનુભવ પદની જ વાત હતી. ભાવથી ઘટાવતાં તે સર્વાંČસિદ્ધ છે, અને મુક્તિ તેનાથી અત્યંત નિકટ છે—મહુ લાંબે નથી. અર્થાત્ અત્રે જ્ઞાનીગમ્ય એવા શ્રીમદ્ના આશય સમજાવેા અતિ દુગČમ્ય છે એટલે આ વસ્તુ યથામતિ ઘટાવવામાં જો કંઈ આશયાંતર સમજાય તે તે આ ચરિત્રાલેખકના જ દ્વેષ છે અને તે માટે તેની ક્ષમાયાચના જ છે એટલી સ્પષ્ટતા કરી, કંચિત્ ભાવથી અઘટના કરીએ તેા આત્મા જાણ્યા તેણે સર્વાં જાણ્યું, આત્મા સિદ્ધ કર્યાં તેણે સર્વે સિદ્ધ કર્યું—આત્મ અર્થ સિદ્ધ કર્યાં તેણે સ અથ સિદ્ધ કર્યાં ને તે ભાવથી ‘સર્વા་સિદ્ધ' વિમાનમાં બેઠા; હું આત્મા છું, દેહ નથી, એમ જેનું દેહાભિમાન સČથા ગલિત થયું —માન વિગત (વિમાન) થયું તે જ્યાં સવ અ સિદ્ધ થયા છે વા થાય છે એવા શુદ્ધ આત્મારૂપ સર્વાર્થસિદ્ધ ‘વિમાન’માં આરૂઢ થયેા. આ અ ઘટના યથાર્થ હાય ને આશયાંતર ન થતા હાય તા સર્વો સિદ્ધ વિમાનની ધ્વજાથી મુકિતશિલા ખાર ચેાજન દૂર છે એમ કહેવાય છે તેને મમ એ છે કે અસંખ્યાત ચેાજનમાં ખારચેાજન કઈ વિશાતમાં નથી, એટલે તેને મુક્તિ અત્યંત નિકટ વર્તે છે. એટલે કે જે શુદ્ધ આત્મારૂપ સર્વાં` સિદ્ધ વિમાનમાં બેઠે તેના સર્વાં અથ સિદ્ધ થયા છે ને તે મુક્તિની અત્યંત નિકટ વર્તે છે. એક સમયસાર-કળશ પરથી આ અ ઘટનાની કથંચિત્ પુષ્ટિ થાય છે. મહર્ષિ અમૃતચંદ્રાચાય જીએ આ સમયસાર કળશમાં કહ્યુ' છે તેમ-ચિાત્ર ચિંતામણિ એવા આ આત્મા અર્ચિત્યશક્તિવાળા સ્વય-પાતે જ દેવ છે–દિવ્ય ગુણુસ પન્ન છે, અને જયાં ચિંતામણિ છે, ત્યાં સર્વ મનોવાંચ્છિત સિદ્ધ જ છે, એટલે આત્માનું જેને જ્ઞાન થયું છે એવા આત્મજ્ઞાની જ્ઞાનીને સ અસિદ્ધ વર્તે છે; આમ સર્વાં સિદ્ધપણું છે તે પછી જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે? અને શ્રીમદ્ તે પૂર્વે ઉપશમ શ્રેણીઆરોહણ પ્રભાવે તે વખતે ભાવથી આવા શુદ્ધાત્માનુભૂતિરૂપ પદમાં બેઠા જ હતા, કારણકે ઉપશમશ્રેણીમાં કેવળ એક શુદ્ધ આત્માને અનુભવ તેટલા સમય પૂરતા હૈાય જ છે, જો તે અનુભવ થાડા લાંખા ચાલ્યા હોય તે અવશ્ય
* ‘ જીવનરેખા'માં શ્રીમન:સુખભાઇએ સૂચવ્યું છે તેમ · સર્વાસિદ્ધિમાં પશ્ચિમ દ્વારે અનહદની અપૂર્વી ધ્વનિ થયા કરે છે, ઈત્યાદિ આશયનું આ પદ છે.' ઈ.
" अचित्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिंतामणिरेव यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण ? |
..
સહર્ષ શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાકળશ