________________
સર
અધ્યાત્મ રાજય કે
કહેલું તમને કહીશું; કેમકે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાથે અત્યંત પ્રતીતિ યાગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા ચેાગ્ય છે. ત્યાર પછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઇ કે આ જે સમાધિમાગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગાસી જીવાએ અજ્ઞાની ઉપદેશકેાથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણુનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાને યથાથ પણે નિશ્ચય કર્યો છે; તે નિશ્ચયના ભ ંગ થયા વિના, તે નિશ્ચયના સ ંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એવા સમાધિમાગ, તેમને કોઇ પ્રકારે સંભળાવ્યેા શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર હે છે કે- આવા માના ત્યાગ કરીને કાઇ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચારે, અન્યથા પ્રકારે માગ કહે છે એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કાઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી, એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જે જીવે પેાતાનુંનિત્યપણું જાણ્યું નથી, તે પછી નિર્વાણુનું પ્રયત્ન શા અર્થે થાય? એવા અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યારપછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયના ખાધ કરી, યથાર્થ માગ વિના છૂટકે નથી, ગભ`પણું ટળે નહી, જન્મ ટળે નહીં, મરણ ટળે નહી, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કઈ ટળે નહી; અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીએ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મજરામરણાદિને નાશ થાય નહીં; એવા વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું... છે. ત્યારપછી અનુક્રમે તેથી વધુ માન પરિણામે ઉપશમ-ક્લ્યાણ-આત્મા આધ્યેા છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધમાંથ સૂત્રકૃતાંગનું વાંચન શ્રવણુ નિષ્ફળ છે.'
શાસ્ત્રમાં પ્રવેશ કરાવનારા કેવા અદ્ભુત પ્રવેશક! કેવું અપૂર્વ મા દન! મુંબઈમાં ચાતુર્માસ પૂર્ણ થયે મુનિ વિહાર કરી સુરત પધાર્યાં. ત્યાં પણ પત્રવાટે આ જ વસ્તુને પુષ્ટ કરે એવું માદન શ્રીમદ્ કરાવતા. જે કંઇ કહેવામાં આવે છે કે લખવામાં આવે છે તે માત્ર એકાંત પરમા હેતુથી જ કરવામાં આવે છે એવું સ્પષ્ટ વક્તવ્ય કરતા શ્રીમદ્ મુંબઈથી વૈશાખ શુદ ૯ ૧૯૫૦ના પત્રમાં સૂર્ય પુરસ્થિત શુભેચ્છાપ્રાપ્ત શ્રી લલ્લુજીને લખે છે કે તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કાઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઇ પણ પરમાની વાર્તો કરી હોય તેમાં માત્ર પરમા સિવાય બીજો કોઈ હેતુ નથી. ×× તે દેહજોગમાં કાઈ કેાઈ વખત કેાઈ મુમુક્ષુ પ્રત્યે લેાકમાગ ના પ્રતિકાર ફ્રી ફ્રી કહેવાનું થાય છે; એ જોગમાંના જોગ તમારા અને શ્રી દેવકરણજી સંખ’ધમાં સહેજે બન્યા છે; પણ તેથી તમે અમારૂ કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતના આગ્રહ થયા હાય છે કે થાય છે, એટલા લક્ષ રહે તા સગનું ફળ કઈ રીતે થયું સંભવે છે.’ આમ આગ્રહહેતુએ નહિં પણ કેવળ પરમાહિતહેતુએ જ જેના સમસ્ત મેધ હતા એવા શ્રીમદ્દે મુનિઓને યાગવાસિષ્ઠાદિ ગ્રંથના વાંચનનું સૂચન કર્યું હતું, અને તે વાંચન