________________
અનુસ`ધિદશ ન
૩૧
જટાભાઈના નિમિત્તે મહામુમુક્ષુ અંબાલાલભાઈને શ્રીમદ્ સત્સ`ગોગ કેમ બનવા પામ્યા તેના રોમાંચક ઇતિહાસ દર્શાવી, અંબાલાલભાઇના નિમિત્તે લલ્લુજી મુનિ તથા દેવકરણજી મુનિ આદિને પણ શ્રીમદ્નના દન-સમાગમ લાભ કેમ મળવા પામ્યા તેના ઇતિહાસ પણ આલેખ્યા; અને છેવટમાં સર્વ સત્સંગી મુમુક્ષુઓમાં સર્વોપરિ મૂન્યસ્થાને બિરાજમાન પમાં સખા સભાગ્યભાઈનું શ્રીમદ્ સાથે પ્રથમ મિલન કેમ થવા પામ્યું તેનું રેશમાંચક દન પણ કરાવ્યું. આમ બીજા આંતર્તમા અંતગત પ્રકરણાનું આલેખન કરી, શ્રીમના અધ્યાત્મજીવનના પહેલા તબક્કાનું વર્ણન પૂર્ણ કર્યું. હવે અધ્યાત્મ જીવનના બીજા તબક્કાનું વર્ણન પ્રારભીએ છીએ: આ ખીન્ને તબક્કો સ. ૧૯૪૭ થી ૧૯૫૩ ના ફા. વ. ૧૧ સુધીના છે. આ ખીજા તખાનું વર્ણન અત્ર આ એ સ્પષ્ટ વિભાગમાં વિભક્ત કર્યુ
છે;
(૧) સૌભાગ્ય પરના પત્રોમાં શ્રીમદ્ભુ જીવનદર્શન. (૨) મૂળમાગઉદ્ધાર અને જગને આત્મસિદ્ધિનું દન.
તેમાં—પ્રથમ સૌભાગ્ય પરના પત્રામાં શ્રીમદ્ભુનું જીવનદર્શન કરાવતા ખાસ special વિભાગ પ્રારભીએ છીએઃ પરમા સખા સૌભાગ્ય પરના પત્રોમાં શ્રીમના અધ્યાત્મ જીવનની વિપુલ સામગ્રી ભરી પડી છે, તેનું પૃથક્કરણાત્મક સંશાધન (analytical research study) કરી અત્ર પચીશ પ્રકર્ણ આલેખ્યા છે. તેમાંના પ્રથમ બે-ત્રણ પ્રકરણની સામગ્રી જોકે ૧૯૪૬ ના અંતભાગમાં પડી છે, અને છેલ્લા સૌભાગ્યના સમાધિમરણ પ્રકરણની સામગ્રી ૧૯૫૩ ના વૈશાખ—જેઠ માસમાં પડી છે, તથાપિ સૌભાગ્યભાઇ પરના પત્રોના વિભાગમાં આ સુગમતાથી પ્રવેશ કરે છે, એટલે તે અત્ર આલેખ્યા છે, એટલે અપવાદ અત્ર સમજવાના છે. એટલે જેને માટે જગત્ સૌભાગ્યનું પરમ ૠણી છે, તે પરમ ઉપકારી સૌભાગ્ય પરના શ્રીમના પત્રોના મુખ્ય અવલ અને હવે શ્રીમદ્નના અલૌકિક પરમામય અધ્યાત્મજીવનનું ચાલે આપણે અવલેાકન કરીએ!