________________
શ્રીમદ્દના અદ્દભુત નમસ્કારા, ધૂના અને મહાન્ ભાવનાસૂત્રો
૬૬૯
છેોડી માત્ર આત્મામાં જ તેનેા ઉપયાગ કરવા જોઇએ; અને એમ કરવામાં આવે તેા જ અનંત ભવનું સાટું એક ભવમાં વળી રહેશે.— જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિ ભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજ્યા છુ; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.’એવું પરમ ઉદાત્ત જેનું મૂળ જીવનસૂત્ર હતું અને એને જ અનુસરતા જેના અલૌકિક જીવનક્રમ હતા, એવા પરમ ભાવિતાત્મા આ જગદ્ગુરુ રાજચંદ્ર તે અલૌકિક આત્મા દૃષ્ટિનું ભાવન કરાવતું આ પરમ મહાન્ આત્માનુભવસિદ્ધ ભાવનાસૂત્ર મુમુક્ષુજગ આપે છે—
અનંતવાર દેહને અર્થ આત્મા ગાળ્યા છે, જે દેહુ આત્માને અર્થે ગળારો તે દેહે આત્મવિચાર જન્મ પામવા ચાગ્ય જાણી, સર્વ દેહાની કલ્પના છેાડી ઈ, એક માત્ર આત્મામાં જ તેનેા ઉપયાગ કરવા, એવા મુમુક્ષુ જીવને અવશ્ય જોઇએ.’ (અ’. ૭૧૯).
નય
આ આત્માનું અને આત્માનું ભાન આત્માને સદ્ગુરુ ભગવાન થકી થાય છે, ત્યારે જ તેની અંતર્દષ્ટ ખૂલે છે અને આત્મા ના પુરુષાર્થ ખીલે છે, અને સદ્ગુરુ ભગવાનના કૃપાપ્રસાદ થકી જ કેવલજ્ઞાનનિધાન આત્માની પ્રાપ્તિ થાય છે. આમ આ નિજસ્વરૂપનું ભાન નહિં હાવાથી આ જીવ જે પેાતાનું નિજ ઘર છોડીને પર ઘેર ભીખ માગતા ફરતા હતા, તેને જ્ઞાનશ્રીસંપન્ન એવા શ્રીમદ્ સદ્ગુરુએ અપૂર્વ વાણી વડે અનંત આત્મસંપત્તિભર્યાં સ્વગૃહના લક્ષ કરાવી, નિજસ્વરૂપની પ્રાપ્તિના અમેાઘ ઉપાય દર્શાવ્યેા. એવા અનન્ય ઉપકારી આપ પરમ કૃપાળુ કરુણાસિંધુ ભગવાને આ હું પામર પર અહા! અહેા! પરમ આશ્ચર્યકારક ઉપકાર કર્યાં છે! હું તે ઉપકારના પ્રત્યુપકાર કરવા-બદલા વાળવા સવથા અસમ છું. તે પછી આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂં? આત્માથી બીજી બધી વસ્તુ હીન—ઉતરતી છે ને આ આત્મા તા આપ પ્રભુએ જ મને આપ્યા છે. માટે આત્માપણુ વડે આ આત્માનું નૈવેદ્ય આપના ચરણે ધરી આજ્ઞાંકિતપણે વતુ એ જ એક ઉપાય છે. મ્હારા મનવચન-કાયાના ચેગ આજથી પ્રભુને આજ્ઞાધીન થઈને વત્તો! હું આપ પ્રભુનો દાસાનુદાસ ચરણુછુ છું. એમ ભાવતા આત્માર્થી શિષ્ય કેવી આત્મસમર્પણ ભાવના ભાવે, તેનું દર્શન કરાવતું આ મહાન ભાવનાસૂત્ર અમૃત આત્મસિદ્ધિશાસ્ત્રમાં આપ્યું છે,—સદ્ગુરુના અનન્ય ઉપકારની-અમાપ ઉપકારની અદ્ભુત ભાવના વ્યક્ત કરતા જે પરમ ભાવવાહી અમર સૂત્રની ભાવમાં ખરાખરી કરી શકે એવું તેવું ખીજું સૂત્ર પ્રાયે મળવું દુ`ભ છે, તે આ મહાનૂ આત્મસમર્પણુસૂત્ર આ રહ્યું—
અહે। ! અહા! શ્રી સદ્ગુરુ! કરુણાસિન્ધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા! ઉપકાર,