________________
૪૩૨
અધ્યાત્મ રાજથ
નથી, કેમકે પ્રથમ પ્રકારે વતાં નિત્ર થભાવથી ઉદાસ રહેવું પડે તેા જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે, અને નિગ્રંથભાવે વસીએ તા પછી તે વ્યવહાર ગમે તેવા થાય તેની ઉપેક્ષા કરવી ઘટે, જો ઉપેક્ષા ન કરવામાં આવે તે નિથભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. તે વ્યવહાર ત્યાગ્યા વિના અથવા અત્યંત અલ્પ કર્યો વિના નિગ થતા યથાર્થ રહે નહીં, અને ઉયરૂપ હેાવાથી વ્યવહાર ત્યાગ્યા જતા નથી.'
આમ ગૃહસ્થ વૈશ્ય વેષ અને નિગ્રંથ દશા એ દ્વિધા ભાવની સ્થિતિમાં કેમ પ્રવત્ત`વું તેની મેાટી વિમાસણ શ્રીમને થઈ પડી છે. કારણ કે મ્હારથી દેખાય છે ગૃહસ્થ વૈશ્યવેષી વાણીઓ-રત્નવણિક ઝવેરી, અને અંદરમાં બેઠા છે રત્નત્રયીના માટે વેપારી મહાનિથ પરમ ભાવમુનિ,—રત્નત્રયીના અનન્ય વ્યાપાર કરી અનુપમ આત્મલાભ પામનારા અલૌકિક ભાવરત્નવણિક્ બ્હારથી દેખાય છે અવિરતિ અને અંદરમાં વર્તે છે મહામુનીશ્વરાથી પણ આગળ વધી ગયેલું ઘણું ઘણું ઉંચું આત્મગુણુસ્થાનક. આમ આ અર્થાંમાં મિશ્ર ગુણસ્થાનક (નહિં કે ત્રીજા ગુણુસ્થાનકરૂપ મિશ્ર ગુણુસ્થાનક) જેવી સ્થિતિ થઈ પડી છે. એટલે જ શ્રીમદ્દે અત્રે માર્મિકપણે લખ્યું છે. આવી મિશ્રગુણસ્થાનક જેવી સ્થિતિ કયાં સુધી રાખવી ?' અને મ્હારમાં દેખાય છે વૈશ્યવેષવાણીઆના વેષ, એટલે લેાક તેા પેાતાની કલ્પના પ્રમાણે એમ માની લ્યે છે કે આ તા આપણા જેવા એક સામાન્ય વ્યવહારીએ છે, પણ અંદરમાં એક મહાનિ થેશ્વર બેઠો છે એનું એને ભાન નથી. અને શ્રીમદ્ભુનું ‘નિ થભાવે વર્ત્ત તું ચિત્ત વ્યવહારમાં યથાર્થ ન પ્રવત્તી શકે એ પણ સત્ય છે.' કારણ કે વ્યવહારમાં યથાવત્તવા જાય તે નિથભાવની ઉપેક્ષા કરવી પડે અને નિત્ર થભાવે વત્તવા જાય તેા વ્યવહારની ઉપેક્ષા કરવી ઘટે,—ન્ને ઉપેક્ષા ન કરે તેા નિથભાવને હાનિ થાય અને એમાં હાનિ આવે તે તે શ્રીમને પરવડે એમ નથી. આમ નિત્ર'થતા છેડાય એમ નથી અને ઉદયાધીન વ્યવહાર પણ હાલ તત્કાળ છેડાય એમ નથી, અને એ અન્નના રાહ ન્યારા ન્યારા હૈાવાથી એ એની એક પ્રકારની સ્થિતિ કરી વી શકાય એમ નથી, એવી મેટી મુંઝવણભરી પરિસ્થિતિ શ્રીમદ્નની સામે આવી પડી છે. આ વ્યવહારથી નિવાઁ વિના શ્રીમનું ચિત્ત ઠેકાણે બેસે એમ નથી એટલે પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્ આ અમૃત પત્રમાં (અ’. ૫૪૭) જણાવ્યુ તેમ સસંગ પરિત્યાગને જ ગવેષે છે— સ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એવા અપ્રતિમ ધ મસંગભાવ ચિત્ત બહુ વિચાર્યું હાવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે. પણ ઉપાર્જિત પ્રારબ્ધ નિવૃત્ત થયું તેમ ખની શકે એટલે પ્રતિબંધ પૂર્વીકૃત છે; આત્માની ઇચ્છાને પ્રતિબ`ધ નથી. X x જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલા એવા નિશ્ચય બદલતે નથી, કે સસંગ મેાટા આસ્રવ છે; ચાલતાં, જોતાં, પ્રસ'ગ કરતાં, સમયમાત્રમાં નિજભાવને વિસ્મરણ કરાવે છે; અને તે વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવી છે, આવે છે, અને આવી શકે તેવી છે; તેથી અહેાનિશ તે માટા આસ્રવરૂપ એવા સસંગમાં ઉદાસપણું રહે છે; અને તે દિવસ દિવસ પ્રત્યે વધતા પરિણામને પામ્યા કરે છે; તે તેથી વિશેષ પરિણામને પામી સ`સ`ગથી નિવૃત્તિ થાય એવી અનન્ય કારણોાગે ઇચ્છા રહે છે.'