SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ વનક્ષેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૬૭૫ અની શકશે ? શ્રીમદં વિકટેરીઆ રાણી વૃદ્ધાવસ્થા છતાં પરભાષાના અભ્યાસ કરે છે તેના દાખલા આપ્યા. પછી ઊઠીને વનમાં એક મહાદેવનું જીણુ મંદિર હતું ત્યાં એકાંતમાં બેઠા. ત્યાં શ્રીમદ્દ માત્ર કછેટા રાખી પદ્માસને બિરાજમાન થયા ને મેધ આપ્યા; શિાંતિ યુદ્ધતિ મુયંતિ વિયંતિ વુલ્લામત રસિ—એ સંકલનાખદ્ધ પદોના અપૂર્વ રહસ્યાર્થ સમજાવ્યા—સિઝ ંતિ અર્થાત્ સિદ્ધ થાય, તે પાછા ખુઋતિ આધસહિત જ્ઞાનસહિત હાય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દેશા આત્માની કોઇ માને છે તેનો નિષેધ બુજ્સતિથી સૂચવ્યેા. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુચ્ચ ́તિ–સકમથી રહિત થાય અને તેથી પાછા પરિણુિવ્વાયંતિ–અર્થાત્ નિર્વાણ પામે, ક રહિત થયા હૈાવાથી ફરી જન્મ-અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતના પિરિણિજ્વાયંતિ કરી નિષેધ સૂચવ્યેા. ભવનું કારણુ કમ તેથી સર્વથા જે મુકાણા છે તે ફરી ભવ ધારણ ન કરે, કારણ વિના કાય ન નિપજે. આમ નિર્વાણુ પામેલા સવજ્જુખાણુમંત કરતિ અર્થાત્ સવ દુખના અંત કરે, તેમને દુ:ખના સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનદ નથી, એ મતના નિષેધ સૂચવ્યે.’ આવા અપૂર્વ પરમાથ શ્રીમદે પ્રકાસ્યા. પછી પાતે જગલમાં ચાલ્યા ગયા. મુનિએ ઉપાશ્રયે આવ્યા. શ્રીમદ્ ઉતારે આવ્યા. મુનિ મેાહનલાલજીને શ્રીમદે કહ્યુ “હે મુનિ ! જેમ પથી રસ્તે જતાં ઝાડ તળે બેઠા હાય અને તે ઝાડ પેાતાનું છે એમ નથી માનતા તેમ આ આત્માએ દેહરૂપી ઝાડમાં નિવાસ કર્યાં છે, તેથી તે દેહ મારા છે એમ ૫થીની પેઠે માનવા નહીં. પછી કેટલાક ઉપદેશ આપ્યા પછી સુંદરવિલાસ અને કમ`બથ એ એ પુસ્તક પાસે પડયા હતા, તેમાંથી સુંદરવિલાસ માટે શ્રીમદ્રે કહ્યું—ગ્રંથ ઘણા સારે છે, પણ તેમાં જે કંઇ ભૂલ છે તે અમે જાણીએ છીએ, ખીજુ કાઇ જાણતું નથી. અને કમ ગ્રંથમાં કર્માંની પ્રકૃતિએનું સ્વરૂપ એધ્યું છે, તેમાંની કહેલી સ્થિતિએની પ્રકૃતિઓને વેઢી અનુભવ કરી આખા ગ્રંથ અનુભવપૂર્ણાંક અવલેાકન કર્યાં છે. શ્રીમદે અમદાવાદથી આવેલા ગેાપાળદાસને પૂછ્યું-ખીજા દેશના કરતાં જૈનદર્શનનું વિશેષપણું શું છે? તે કાંઈ ઉત્તર આપી શકયા નહિ, ત્યારે પાતે કહ્યું કે-કમ ગ્રંથમાં જે જે ગુણસ્થાનકે જે જે કમ પ્રકૃતિએની બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વર્ણવી છે, અને તેના બંધના તથા છુટવા વગેરેના જે જે પ્રકાર વણુ બ્યા છે, તેવા કેાઈ દશનમાં નથી.’ ઇત્યાદિ રાતના બાર વાગ્યા સુધી અદ્ભુત બેધ કરી ગેાપાળદાસના કુલામહુ ને શાસ્રાભિનિવેશ છેડાવી પેાતાના જાણપણાનું અભિમાન ઉતરાવ્યું હતું. પછી શ્રીમદ્ ખીજે દિવસે ગામ મહારના બંગલામાં પધાર્યાં ને ત્યાં ઘેાડા દિવસ સ્થિતિ કરી હતી. મુનિએ ત્યાં જતાં. શ્રીમદે યશેાવિજયજીકૃત ચેાગદષ્ટિસજઝાયમાંથી પહેલી ષ્ટિના અથ સમજાવ્યેા હતેા, ઉતરાધ્યયન સૂત્રના ખત્રીશમા અધ્યયનની પહેલી ચાવીશ ગાથાને બહુ અદ્દભુત પરમા સમજાવ્યા હતા, તેમજ કમ ગ્રંથની ગાથાઓની સ્પષ્ટ વ્યાખ્યા કરી સમજાવી હતી. માધપ્રસ ંગેામાં જણાવ્યું હતું કે—(૧) તેમજ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy