Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/005320/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તેવાખ્યાન (ઉત્તરાર્ધ ), ન્યાય વિશારાથાયતીથ ઉપાધ્યાયજી, માં ગલીવિચ મહીરાજ , Erecati na temational For Personal and Pavate Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ जगत्पूज्यश्रीविजयधर्मसूरिभ्यो नमः । તવાખ્યાન ( ઉત્તરાર્ધ ). લેખકઃ ન્યાયવિશારદ-ન્યાયતીર્થ ઉપાધ્યાયજી શ્રીમંગલવિજયજી મહારાજ પ્રકાશકશેઠ ફુલચંદજી લક્ષ્મીચંદજી વેદ. ઓ. સેક્રેટરી શ્રીયશોવિજય-જૈનગ્રંથમાલા, ભાવનગર. વીર સં. ૨૪૫૧ વિ. સં. ૧૯૮૧ ધર્મ સં. ૩ પ્રથમા ખાવૃત્તિ ૫૦૦ ]. [ મૂલ્ય ૪-૦-૦. THEFFFFFFFFFFFFFFFF Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ વડોદરા-લુહાણામિત્ર સ્ટીમ પ્રિ. પ્રેસમાં અંબાલાલ વિઠલભાઈ ઠક્કરે પ્રકાશક માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તા. ૧-૩-૨૫ ~ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ 47 शास्त्रविशारद - जैनाचार्य श्रीविजयधर्मसूरि, ए. एम. ए. एस. बी. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ઉત્સર્ગ જેમની અતુલિત કૃપાથી જૈનદર્શનમાં જ નહિ, કિન્તુ અન્યાન્ય દર્શનેમાં પણ યત્કિંચિત અશે પ્રવેશ કરી તત્સંબંધી આ ક્ષુદ્ર પ્રયત્ન કરવા સમર્થ થઈ શક છું, તે જગપૂજ્ય સ્વર્ગસ્થ ગુરુદેવ શાસવિશારદ– જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજ ના કર–કમલમાં આ ગ્રંથ ભક્તિ પૂર્વક સમર્પણ કરું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ તન્વાખ્યાન (ઉત્તરાર્ધ ) ના પ્રકાશનમાં દ્રવ્યસહાયક સંગ્રહસ્થાની શુભ નામાવલી. રૂ. ૫૦૦) શ્રીમાન શેઠ વરજીવનદાસ મૂળચંદનાં ધર્મપત્ની કેસરબાઈ મુંબઈ હસ્તે દયાળભાઈ ગંગાધર પિલેક સ્ટ્રીટ, કલકત્તા. રૂા. ૧૦૦) આગરાનિવાસી શેઠીઆ તેજ કરણુજી ચાંદમલજી રૂા. ૨૦૦) દાનવીર એક ગૃહસ્થ. કુલ રૂા. ૮૦૦) : * : - અરજ કેક કરી શકે છે ' ' Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના કિ’ચિત્ વક્તવ્ય પ્રમાણુગ્રંથસૂચી મીમાંસક દનની વિષયાનુક્રમણિકા જૈનદશનની પ્રસ્તાવ ૧૧ મા ૧૨ મા ૧૩ મા ૧૪ મા ૧૫ મા "" "" " در ૧૬ મા ૧૭ મા *, "" શુદ્ધિપત્રક વિષય--સુચી. Jain Educationa International "" મીમાંસક દાન } જૈન જૈન વંશન For Personal and Private Use Only ૧- ૩૨ ૩૩- ૪૦ ૪૧- ૪૨. ૪૩- ૪૫ ૪૧- પર ૧- ૧૦ ૧૦- ૪૫ ૪૬- ૮૩ ૮૪- ૯૮ ૯૯–૧૪૧ ૧- ૩૮ ૩૯૪૪૮ ૪૪૯-૪૫૧. Page #11 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. જૈનતત્ત્વ-પ્રદીપ અને સપ્તભંગી-પ્રદીપ જેવા પ્રૌઢ ગ્રંથના રચનારા, ન્યાયતીર્થ અને ન્યાયવિશારદ એ ઉપાધિઓથી વિભૂષિત, સદ્ગત શાઅવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના વિનીત તેમજ વિદ્વાન્ શિષ્ય-રત્ન મુનિશ્રી મંગલવિજયજીની કસાયેલી કલમથી લખાયેલા, સાંખ્યાદિક છ દર્શનેના અભિમન્તવ્ય વિષયેના પ્રદર્શનથી તેમજ તેની સમભાવપૂર્વક તથા ન્યાયસંગત સમાલોચનાથી ગહન એવા આ તસ્વાખ્યાનની પ્રસ્તાવના લખવા મારા જે તૈયાર થાય તે સાહસ નહિ તે બીજું શું કહેવાય ? આ પ્રશ્નનના સમાધાનાથે મારે એટલું તે નિવેદન કરવું પડશે કે આ તત્ત્વાખ્યાનના ગ્રન્થકારે અપૂર્વ પ્રેમપુર સ્તર મને બે વર્ષ પર્યત જનશાસ્ત્રને સતત અભ્યાસ કરાવ્યો હતો અને તેમાં ખાસ કરીને વિનયવિજયજીકૃત લોકપ્રકાશમાંથી દ્રવ્ય પ્રકાશ તેમજ વાચકશિરોમણ ઉમા સ્વાતિકૃત તત્વાર્થાધિગમસૂત્ર જેવા માનનીય ગ્રન્થનું વિવેચનપૂર્વક અધ્યયન કરાવ્યું હતું. આ ઉપરાંત તેમના ધર્મબંધુ ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી પાસેથી તેમની રચેલી વિવિધ દર્શનેના વિષયની ઝાંખી ૧ આ ગ્રન્થ-કર્તાએ દ્રવ્ય-પ્રદીપ, ધર્મ-પ્રદીપ ઈત્યાદિ નાનાં નાનાં પુસ્તક પણ રચેલાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કરાવનારી ન્યાયકુસુમાંજલિનુ અધ્યયન કરવા હુ` ભાગ્યશાળી થયા હતા. વિશેષમાં અત્યારે શ્રીસિદ્ધસેનગણિની ટીકાથી વિભૂષિત, વાચકવર્ય ઉમાસ્વાતિવિરચિત તત્ત્તાઅધિગમસૂત્રના સ ́શે ધનનું કાય કરતા હોવાને લીધે ગ્રેડે ઘણે અંશે જૈન દર્શનનાં તત્ત્વોથી પરિચિત થયેલે હાવાથી તેમજ આ ગ્રન્થકર્તાના કૃપા-પાત્ર હાવાથી હું આ પ્રૌઢ ગ્રન્થની પ્રસ્તાવના લખવા વિચાર કરૂ', તા તે સવથા અસ્થાને ગણાય ભરૂ‘કે? કલિકાલસવ જ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીના શબ્દોમાં કહુ તે " क्व सिद्धसेनस्तुतयो महाथ अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ " --અયાગ:વચ્છેદિકા દ્વાત્રિ શિકા, શ્લા ૩. આ ઉપરાંત સ્યાદ્વાદરૂપી સમ્રાટ્ના પરમ ઉપાસક એવા જૈન દર્શન પ્રતિન મારા અનુરાગને લઈને તેમજ ખાસ કરીને ગ્રન્થકાર મહાશયની સૂચનાનુસાર વર્તન કરવુ એ મારી ફરજ સમજીને આ પ્રસ્તાવના લખવા હું તૈયાર થયા છું. વિવિધ ર્દેશનેાનાં મન્તવ્યેને સરસ અને સચેટ રીતે સમજાવનારા, ગુર્જર ગિરામાં લખાયેલા એવા કેટલા ગ્રન્થા છે એ વિચારતાં સમજી શકાય છે કે આવા ગ્રન્થેની ૧ આ વિષયનુ` સ્કૂલ સ્વરૂપ આ પ્રસ્તાવનામાં આગળ ઉપર આપવામાં આવે છે. વિશિષ્ટ સ્વરૂપ સારૂ જીએ આ ગ્રન્થ ( પૃ. ૧૧૨–૧૮૫ ). Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા અતિશય અલ્પ છે. અને તેમાં પણ વરસ્તુસ્થિતિને યથાર્થ પરિચય કરાવનાર ગ્રન્થના સંબંધમાં તે કહેવું જ શું? શ્રીહરિભદ્રસૂરિજીકૃત ષદર્શનસમુચ્ચયને મહૂમ છે. મણુલાલ દ્વિવેદીએ ગુર્જર ભાષામાં અનુવાદ કર્યો છે ખરો, પરંતુ તે કેટલેક સ્થલે દૂષિત છે એ વાત જૈન સમાજ સારી રીતે જાણે છે. આથી કરીને નિર્મળ ચારિત્ર પાળનારા, ભાવભીરૂ, જૈન દર્શનના જાણકાર વિદ્વાન મુનિરાજને હાથે લખાયેલા આ ગ્રન્થની શું કીંમત આંકવી એ કાર્ય જે હું વિદ્વાન્ પાઠકની મુનસફી ઉપર છે દઉં, તે તે અનુચિત નહિં ગણાય. પ્રથમ તે આ તસ્વાખ્યાન નામક ગ્રન્થ બે વિભા. ગેમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, એ હકીકત આ ગ્રન્થના ગૌરવ ઉપર પ્રકાશ પાડે છે. બધા મળીને આ ગ્રન્થમાં ૧૬ પ્રતા છે. તેમાં સાંખ્ય, બા,નૈયાયિક અને વૈશેષિક એ દર્શને સંબંધી હકીકત પ્રથમ ભાગમાંથી જોઈ શકાય છે, જ્યારે પૂર્વ તેમજ ઉત્તર મીમાંસક અને જૈન દર્શન સંબંધી માહિતી દ્વિતીય ભાગમાંથી મળી શકે છે. એકંદર રીતે જૈનેતર દર્શનના વિષય સંબંધી ૪૪૪ પૃષ્ઠો લખવામાં આવ્યાં છે, જ્યારે એકલા જૈન દર્શન પરત્વે ૪૪૮ પૃષ્ઠ લખાયાં છે. અર્થાત્ લગભગ અડધો અડધ પૃષ્ઠમાં જૈન દર્શનનાં અને બાકીનાં પૃષ્ઠોમાં જેનતર દર્શનેનાં તત્ત્વ સમજાવવા ગ્રન્થકારે વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે. એટલું તે આ સ્થલે કહેવું જ પડશે કે જૈનેતર દર્શનના Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ વિષચેની માહિતી જૈન ગ્રન્થામાં આપેલી હકીકત ઉપરથીજ નહિ, પરંતુ તે તે દર્શનના માનનીય ગ્રન્થાના માધારે આપ વામાં આવી છે એ આ ગ્રન્થની વિશિષ્ટતા સૂચવે છે. વળી સાંખ્યાદિક દશનાની સમાલેાચના કરતી વેળાએ પણ મધ્યસ્થ ભાવને તેમજ ન્યાયશૈલીને પ્રધાનપદ આપવામાં આવ્યાં છે એ ગ્રન્થકારનું હૃદય કેવું સરલ હાવુ જોઇએ તે સૂચવે છે. જૈન દનને નાસ્તિક કહેવાની તેમજ જૈન દર્શનમાં જૈન તત્ત્વાનુ જેવી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, તેથી કઇક એરજ સ્વરૂપવાળાં તે તત્ત્વાને-અરે તેને વિપરીત આલેખવાનુ જેમ સદનસ'ગ્રહના લેખકાદિકે સાહસ કર્યું. છે, તેવુ કાર્ય ણા ગ્રન્થકારે કર્યું નથી એ તા બેધડક જોઇ શકાય છે. દરેક દર્શનમાં કચિત્ સત્ય રહેલું છે ? એ વાતથી વાકેફગાર કરનારા સ્યાદ્વાદ-ચક્રવર્તિની મુદ્રાથી મુદ્રિત જૈન સાધુ કોઇ પણ દશનના મન્તવ્યને અઘટિત રીતે ઉતારી પાડવા તૈયાર થાય એમ મને ખરૂ કે ? મા કંઇ અતિશયાક્તિ નથી. શ્રીમદ્ હરિભદ્રસૂરિવિરચિત શાસ્રવાર્તાસમુચ્ચય (તૃતીય સ્તખક) આ વાત સિદ્ધ કરી આપે છે. દા. ખલા તરીકે, ન્યાયઢષ્ટિએ ઈશ્વર જગકર્તા સ‘ભવી શકે નહિ એમ સાબીત કર્યાં પછી પણ એ મન્તવ્યને મજબૂત રીતે વળગી રહેનારની લાગણી ન દુઃખાય તેટલા માટે તેમજ અપેક્ષાનુસાર આ વાત ઘટાવી શકાતી હાવાથી તે મુનિરાજે આ સંબંધમાં કેવા ઉદ્ગાર કાઢયા છે, તેનુ' અત્ર સિંહાવલોકન કરાવવામાં આવે છે. 6 Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ " ततश्वेश्वर कर्तृत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायविरोधेन यथाssहुः शुद्धबुद्धयः || ” ईश्वरः परमात्मैव, तदुक्तव्रत सेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ॥ " 4. નાલવનાફેવ, પતઃ સંસારો, તત્ત્વતઃ । तेन तस्यापि कर्तृत्वं, कल्प्यमानं न दुष्यति || " -શાસ્ત્ર સ્તબક ૩. .60 કહેવાનુ તાત્પ એ છે કે- “ ઈશ્વર એ જગતને કર્તા છે એ મત આવી રીતની ચુક્તિથી ઘટાવી પણ શકાય છે કે પરમાત્મ! ઇશ્વરે બતાવેલા મા' સેવન કરવાથી મુક્તિ મળે છે, માટે ઇશ્વર - મુક્તિના દાતાર ઠર્યો. એવીજ રીતે ઈશ્વર પ્રદશિત માગતું સેવન નહિ કરવાથી સ`સારમાં રખડવું પડે છે; તે પશુ જાણે ઈશ્વરના ઉપદેશને અનાદર કરવાથી સજા થઈ નહિ હોય એમ કહી શકાય છે. ” આવી રીતે જૈન મુનીશ્વરે અન્ય દનકારાના સિદ્ધાતેની મધ્યસ્થ-ભાવપૂર્વક સમીક્ષા કરે એટલું જ નહિ, પર ંતુ તેના સમન્વય કરવા તરફ દૃષ્ટિ રાખે અને જૈન દર્શન સાથે જૈનેતર દર્શીને કયાં સુધી સબત થાય છે એ સારૂ શુદ્ધ ષ્ટિપૂર્વક પૂર્વીપરનુ અવલોકન કરે એ ખરેખર જૈન ક્ષેત્રનુ ગૈારવ સિદ્ધ કરી આપે છે. હવે પાછા પ્રસ્તુત વિષયના વિચાર કરીએ, તે માલૂમ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પડશે કે આ ગ્રન્થમાં પ્રશ્રનેત્તર (સંવાદ) શૈલીને વિશેષતઃ ઉપયોગ કરવામાં આવ્યું છે. આ એની વિશેષતા સૂચવે છે. આ ઉપરાંત સાધારણ રીતે જેમ ષદર્શન વિષયક પુસ્તકમાં દરેક દર્શનના આચારોનું નિરૂપણ કરાવવામાં આવતું નથી, તેમ અત્ર બન્યું નથી. અર્થાત આ ગ્રન્થ આચાર તેમજ વિચાર એ બંનેના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે એ પણ એની વિશેષતા છે. હવે આ પ્રસ્તાવનામાં શું લખવું એ વિચાર થઈ પડે છે, કેમકે ગ્રન્થકર્તાએ પ્રમાણ, આત્મા, મુક્તિ, સ્યાદ્વાદ ઇત્યાદિ અનેક ગંભીર વિષયેના ઉપર વિવિધ દષ્ટિ અનુસાર એવું વિવેચન કર્યું છે કે તે સંબંધમાં કંઈ પણ લખવું એ પિષ્ટ–પેષણ જ કહેવાય, છતાં પણ આગળ ઉપર સ્યાદ્વાદ અને મુક્તિના સંબંધમાં બે શબ્દ લખીશ. વિદુ-રત્ન હરિભદ્રસૂરિજી વિગેરેએ જે વિશિષ્ટ પ્રકારની ઉદારતા પ્રદર્શિત કરી છે, તે તે વાતને લગતે ઉદારભાવ અત્રે પણ દષ્ટિ–ગોચર થાય છે. આ વિશિષ્ટ પ્રકારની ઉદારતાથી એ સમજવાનું છે કે તેઓશ્રીએ દરેક દર્શનકારના મન્તામાં શું રહસ્ય સમાયેલું છે તે દર્શાવવા પ્રયાસ કર્યો છે. દાખલા તરીકે પ્રકૃતિ-વાદની સમીક્ષા કર્યા બાદ તે વાદમાં પણ સત્યતા ઘટાવવા તેમણે પ્રયત્ન કર્યો છે. આની સાબીતીમાં નિમ્ન-લિખિત લેક વિચારવામાં આવે છે—" एवं प्रकृतिवादोऽपि, विज्ञेयः सत्य एव हि ।। कपिलोक्तत्वतश्चैव, दिव्यो हि स महामुनिः ॥" Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અથત આ પ્રમાણે (પ્રકૃતિવાદનું રહસ્ય બતાવ્યું તદનુસાર) એ પ્રકૃતિ–વાદ પણ યથાર્થ જાણ. કેમકે તે કપિલની પ્રરૂપણ છે અને કપિલ તે દિવ્યજ્ઞાની મહામુનિ હતા. એવી જ રીતે આ મહાત્માએ ક્ષણિક–વાદ, વિજ્ઞાન-વાદ, શુન્યવાદ, અદ્વૈતવાદ ઇત્યાદિના સંબંધમાં પણ તે તે વાદના પ્રરૂપકને શું આશય હો જોઈએ એ દર્શાવી પિતાની મહાનુભાવતા સિદ્ધ કરી બતાવી છે. આવું કાર્ય જૈન મુનીશ્વરોએ કર્યું છે એમાં ખાસ નવાઈ જેવું નથી, કેમકે આશરે ૨૫૦૦ વર્ષ ઉપર થઈ ગયેલા વીર પ્રભુએ આજ માર્ગનું અવલંબન કર્યું હતું એ વાતનું ગણધરવાદ સમર્થન કરે છે. કેમકે તેમાં જણાવ્યા મુજબ વીર પ્રભુએ ગેતમસ્વામીને વેદ અસત્ય છે એમ નહિ કહેતાં તેને અર્થ કરવામાં તેની ભૂલ છે એમ કહી વેદના ખરા અર્થનું પ્રતિપાદન કર્યું હતું. આ જૈનદર્શનની ઉદાસ્તાને અપૂર્વ નમૂને ન ગણાય તે બીજું શું ? આવા પ્રકારની શૈલીથી આ ગ્રન્થના કર્તા અનભિજ્ઞ છે એમ તે માની શકાય તેમ નથી, કેમકે શાસવાતો સમુચ્ચયમાંના લેકોનું તેમણે કરેલું ટાંચણ તે ગ્રન્થનું તેમણે સારી રીતે અધ્યયન કર્યું તેવું જોઈએ એમ પૂરવાર કરી આપે છે. તેથી કરીને મારું માનવું એમ છે કે ગ્રન્થ-ગૌરવના ભયથી કે કે અન્ય કારણવશાત્ આ વાતની ઉપેક્ષા તેમણે સ્થૂલ બુદ્ધિવાળાઓને માટે કરેલી હોવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ હવે બીજી ખાખત એ છે કે જૈનશનની ઉદારતાના સંબંધમાં તેમણે બહુજ ઓછું વિવેચન કર્યું છે. એ સબધમાં એમ માની શકાય છે કે—એ માખતના સપ્ત-ભગી પ્રદીપની પ્રસ્તાવનામાં તેમણે ઉલ્લેખ કર્યો છે. તેથી કરીને અથવા તા છએ દશ નાનાં તત્ત્વાની નિષ્પક્ષપાતપણે સમાલેચના થાય એવી અભિલાષાથી આ કાર્ય તેમણે હાથમાં લીધું નહિ હાય. ગમે તેમ હા, એ બાબતસર માશ નમ્ર વિચારો પ્રશ્નતિ કરવા મારૂં મન તેા લલચાય છે. આથી હવે એક બીજી આમતના ઇસારા કર્યાં બાદ એ માર્ગ તરફ પ્રયાણ કરીશ. આ ગ્રન્થની ભાષા જો કે સરલ છે. છતાં પણ જેવી જોઇએ તેવી ભાષામાં આ ગ્રન્થ લખાયે નથી એમ માનવા જઈએ તે પૂર્વે એ ધ્યાનમાં રાખવું ઉચિત સમજાય છે કે જે ગ્રન્થમાં ન્યાયના વિષય પ્રધાનપદ ભેગવતા હોય, તેમજ જે ગ્રન્થ સાહિત્યની દષ્ટિએ લખવામાં ન આવ્યે હાય, તેમાં આ પ્રકારની ત્રુટિ એ તેની સર્વો ́શ ન્યૂનતારૂપ નહિ” ગણાય વાક્. જૈનધર્મની ઉદારતા એ પરત્વે વિચાર કરવામાં આવે તે પૂર્વે જૈનધમ એટલે શું તે જાણવુ· આવશ્યક છે. ‘જૈનધર્મ’ એટલે તા ‘જિનપ્રરૂપિત ધ;’ પરંતુ એમાં‘જિન” શબ્દથી શુ સમજવું એવા પ્રશ્ન ઉદ્ભવે છે. એના સમાધાનમાં સમજવુ` કે જેણે રાગ-દ્વેષાદિક દોષોનો સર્વથા ક્ષય કર્યો હોય તે ‘ જિન ’ ૧, ૧ સ્વ`સ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધ રેિજીના પ્રમુખપણા હેઠળ જૈન એસોસિએશન આફ ઇન્ડિયા તરફથી ડૉ. થામસનું સ્વાગત કરવાને ખેલાવવામાં આવેલી સભામાં આમાંના ક્રેટલાક વિચાર। મેં અંગ્રેજી ભાષામાં પ્રદશિત કર્યાં હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. આવા જિને સર્વજ્ઞ હોય તેમાં કહેવું શું ? જે ધર્મના પ્રરૂપક સર્વથા વીતરાગ અને અતએ સર્વજ્ઞ હોય તે ધર્મમાં મિથ્યા કથન હોવાને જરાએ સંભવ નથી, કારણ કે પ્રાયઃ અસર્વજ્ઞતા, ભય, રાગ-દ્વેષ વગેરે કારણથી જ મિથ્યા ભાષણ થાય છે. પરમ વીતરાગ પ્રભુએ જૈન ધર્મની પ્રરૂપણ કરેલી હોવાથી આ જૈન ધર્મમાં મિથ્યા ભાષણ કે પક્ષપાતને અલ્પાંશે પણ સ્થાન મળે ખરું કે? જુઓ આ સંબંધમાં હરિભદ્રસૂરિજી શું કહે છે? " स्याद्वादो वर्तते यस्मिन् , पक्षपातो न विद्यते । नास्त्यन्यपीडनं किञ्चित् , जैनधर्मः स उच्यते ॥" અર્થાત જે ધર્મમાં સ્યાદ્વાદનું સામ્રાજ્ય છે, જ્યાં પક્ષપાતને સર્વથા જલાંજલિ આપવામાં આવી છે અને અન્ય પ્રાણીને કોઈપણ પ્રકારે દુઃખ ન દેવું એ જેને અટલ સિદ્ધાંત છે, તે ધર્મને “જૈન ” કહેવામાં આવે છે. આ ઉપરથી સહજ સમજી શકાય છે કે અહા ! જૈનધર્મ એ નામ પણ કેટલે વિશાળ અર્થ સૂચવે છે ! પાઠકવર્ય ! જૈનધર્મની ઉદારતાને પ્રથમ પરિચય તે તેને શબ્દ જ કરાવી આપે છે. વિશેષ ઉદારતા તે આપણે આગળ ઉપર જોઈશું. જૈનધર્મ એ ઉદાર ધર્મ છે, કેમકે અન્ય ધર્મોની માફક આ ધર્મ ધર્માભ્યાસમાંથી સ્ત્રી અને શુદ્રને બહિષ્કાર કરતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ જાતિનાજ મનુષ્યને અને ૧ “સ્યાદાદનું વિવેચન આગળ ઉપર આપવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તેમાં પણ વળી પુરુષને જ (નહિ કે રીઓને) ધર્મશાસ્ત્ર ભણવાને અધિકાર છે, અર્થાત્ શકેને અને સ્ત્રીઓને એ અધિકાર નથી, એમ વેદ કહે છે. (જુઓ વેદની ઋતિ“ સ્ત્ર-શુદો જાણીને ”). આ ઉપરથી સહજ વિચારી શકાય છે કે જેઓને અભ્યાસ કરવા જેટલે પણ અધિકાર આપવામાં આવ્યું નથી, તેઓને મુકિતના અધિકારી તે કહી જ કેમ શકાય? જૈન ધર્મમાં તેમ નથી. કઈ પણ વ્યક્તિ ગમે તે જાતિની હે કે ગમે તે લિંગની છે, પણ તેને ધર્મને અધિકાર તે અન્યના જેટલું જ છે. એમાં જરાએ ન્યૂનતા નથી, એમ જૈન શાસ્ત્ર ઉદ્દઘેષણ કરે છે. મનુષ્યની વાત તે દૂર રહી, પરંતુ પશુ, પંખીઓ-જનાવરને સારૂ પણ તે ધર્મનું કાર સર્વદા ઊઘાડું જ છે. એ વાત તીર્થકરની દેશના રૂપ અમૃતનું પાન કરવા દેવ, મનુષ્ય અને તિર્યંચે સમવસરણમાં આવે છે એ ઉપરથી સિદ્ધ થાય છે. ધર્મ હાઈ કરીને પણ જે ધર્મ સર્વ કોઈને ધર્માધિકાર આપી ન શકે, તે ધર્મને તેવી ઉદારવૃત્તિ વાતે ધન્યવાદ ઘટે છે ! ! ! ધર્મ કંઈ કેઈને વેચાણ લીધે નથી કે અમુક વ્યકિત જ તેને લાભ લઈ શકે. કહ્યું પણ છે કે–“ વઘુસદા ધ ” અર્થાત વસ્તુને સ્વભાવ તે ધર્મ. જે વ્યક્તિ ધર્મનાં સાધને પ્રાપ્ત કરી તે પ્રમાણે વર્તન કરે, તે વ્યક્તિને તે ધર્મને પ્રાપ્ત કરવાને સર્વથા જન્મ-સિદ્ધ હક છે, એ વાત કેઈને પણ અસંમત હોય એમ બને ખરું કે ? ધર્મ સંપાદન Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તે ગમે તે વ્યક્તિ કરી શકે તે વાત આપણે ઉપર જોઈ ગયા. આ પ્રમાણે ધર્મ-સંપાદન કરવાને સર્વને સમાન હક છે એટલું જ નહિ, ધર્મોપદેશક પણ ગમે તે થઈ શકે ફક્ત તેનામાં તે પ્રકારની ગ્યતા હોવી જોઈએ, આ ઉદાર સિદ્ધાન્ત જૈન દર્શનમાં સ્પષ્ટ રીતે ઝળહળે છે. જૈન ધર્મની ઉદારતા આટલામાં જ પર્યાપ્ત થતી નથી, પરંતુ બીજા પણ એવા અનેક હેતુઓ છે કે જે જૈન ધર્મની ઉદારતાને પૂરવાર કરે છે. જેમકે-જૈન ધર્મની મૈત્રી ભાવના કેટલાકે, પંચેન્દ્રિય મનુષ્ય પરત્વેજ ભ્રાતૃભાવ ધારણ કરવાને આદેશ કરે છે, ત્યારે જૈન ધર્મ તે એથી પણ એક પગલું આગળ ભરે છે અને સમગ્ર બ્રહ્માંડના સમસ્ત જીવ પ્રતિ મંત્રીભાવ રાખવાનું જોર શોરથી કહે છે. આ મૈત્રી ભાવનાના સ્વરૂપ પરત્વે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય • એગશાસ્ત્ર ” ના ચેથા પ્રકાશમાં શું કહે છે તે જોઈએ. એ જ કે– "मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥" અર્થાત કેઈ પણ જીવ પાપ ન કરે, કેઈ પણ અપાશે પણ દુઃખી ન થાઓ, અને વિશ્વના સમસ્ત છને મુક્તિ મળે, આ પ્રકારની ભાવનાને “મૈત્રી ભાવના કહેવામાં આવે છે. આવી મૈત્રી ભાવના ભાવવી એ કંઈ બાળકને ખેલ નથી. જેનામાં રાગ-દ્વેષની ન્યૂનતા હોય તે જ આ ભાવના ભાવી શકે; કેમકે પિતાના દુશમનને–પિતાના ઉપર અપકાર કરનારને પણ દુખને પ્રસંગ ન પ્રાપ્ત થાય એટલું જ નહિ, પરંતુ તે ઉપાંત Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વળી તે પણ જન્મ-મરણુરૂપ શૃંખલાથી બાંધી રાખનારા સ'સારરૂપી કેદખાનામાંથી મુક્ત થઇ સિદ્ધિ-સુન્દરીના સ્વામી અને એ પ્રકારે ઇચ્છવું' એ ક ́ઇ સહેલુ' કાર્ય નથી. એ કાય તે અતિ ઉચ્ચ કોટિના પુરુષ જ કરી શકે તેમ છે. કહેવાની મતલબ એ છે કે મંત્રી ભાવના ભાવવી જોઈએ અર્થાત-કાઇપણ પ્રાણી પર દ્વેષ ન રાખવે, એ ઉપદેશ જૈન શાસ્ત્રોમાં ઠામેઠામ આપવામાં આવેલા છે. અહિં તે આપણે આ સબંધમાં એ ત્રણ ઉદાહરણા વિચારીશું. અહુતપ્રવચન સૂત્રકૃતાંગ સૂત્રમાં ૧૧મા માધ્યયનની ૧૨મી ગાથામાં કહ્યું છે. કે~~ 46 पभू दोसे निराकिच्चा, न विरुज्झेइ केणइ । मणसा वयसा चैव, कायया चेव अंतसो ॥ " અર્થાત સમ બનીને દ્વેષને અથવા ઢાષાને દૂર કરીને -મનમાંથી વૈરભાવ કાઢી નાંખીને, મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે, જીવન પર્યં``ત કોઇની સાથે પણ વિરાધ ન કરવા, એમ સમસ્ત જીવાને ઉપદેશ આપવામાં આવ્યે છે.આ ઉપરથી જોઇ શકાય છે કે ગુણહીન કે દોષવંત પ્રાણી ઉપર દ્વેષ કરવાના હોય જ નહિ, ઉલટુ તે પ્રાણી તેના કટુ કર્મીનુ ફળ અનુભવે છે એમ વિચારી, તેના તરફ કરવી જોઇએ.૧ લાવયા ૧ આ હકીકતને આ ગ્રન્થના કર્તા પણુ ટકા આપે છે. ( જુએ પૃ૦ ૪૪૭ ) Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ '' ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે— अप्पणा सच्चमेसेज्जा, मित्ति भूएसु कप्पए ?? ૧૩ (( અર્થાત~~અંતઃકરણપૂર્વક સત્યની અન્વેષણા અથવા અભિલાષા કર અને સર્વ જીવા પર મૈત્રીભાવ ધારણ કર. ફક્ત સાધુઓએજ મંત્રી ભાવનાનુ સેવન કરવું એમ નથી,પરંતુ શ્રાવક -ગૃહસ્થાને પણ તેમની ભાવશ્યક ક્રિયા તરીકે તેમ કરવાનુ શાસ્ત્રમાં કહેલું છે. વિચાર વર્દિત્તા સૂત્રની પ્રતિક્રમણ્ કરતી વખતે ખેલવામાં આવતી નિમ્નલિખિત ગાથા— મિત્તો મે સબ્વમૂપનું વૈદું મક્ક્ષ ન દ્' ( સર્વ જીવે મારા મિત્રા છે, મારે કોઇ પણ જીવ સાથે વેરભાવ નથી. ) અહિં* પ્રસંગતઃ એ પણ નિવેદન કરવુ અસ્થાને નહિ ગણાય કે ‘જૈનેતર ભિક્ષુકને જૈને દાન ન આપવુ' એમ જૈનશાસ્ત્રનું ફરમાન છે એમ કહેનારાએની આા એક ખાલી ભ્રાન્તિ જ છે; કેમકે જૈનશાસ્ત્રકારે એ તે પાંચ પ્રકારનાં દાન ખતાવ્યાં છે. તેમાં અનુકપા દાન આવી જાય છે. આ અનુકમ્પા દાનમાં પાત્ર–કુપાત્રના કંઇ વિચાર કરવામાં આવતા નથી. આ ઉપરથી જોઇ શકાય છે કે-જૈન ધર્મના ઉપર આ આક્ષેપ કરવા. એ સુનનું કાર્ય નથી. હા, એટલું તે મારે જરૂર કહેવુ પડશે કે જૈન ધમ થી અનભિજ્ઞ અને ફક્ત નામથીજ જૈન એવા જૈનો જૈનેતર ભિક્ષુકને દાન નહિ આપવાના કારણ તરીકે જૈન ધમ ને આગળ કરે છે. પરંતુ આ દાન નહિ આપવાનું કારણ સ્ત્રીનું કઈજ નહિ પણ તેમની સ‘કુચિત વૃત્તિ-તેમની અજ્ઞાનદશા છે તે ભૂલવા જેવું નથી. આપણે આવા મનુષ્ય તરફ ભાવદયા બતાવ્યા ઉપરાંત ખીજું' શુ' કરી Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શકીએ તેમ છે? ચિન્તામણિ જે જૈન ધર્મ મળ્યા છતાં પણ મનુષ્ય-જન્મ જેએ સાર્થક ન કરી શકે તેના સંબંધમાં બીજું શું કહેવું? જૈન ધર્મમાં મધ્યસ્થ-દષ્ટિ કેવી અને કેટલી હદ સુધી ઝળહળી રહી છે, તે તરફ હવે દષ્ટિપાત કરીએ. જેનોનું પ્રથમસૂત્ર–મુખ્યમંત્ર-નવકાર ( નમસ્કાર ) કે જેને ચૌદ પૂર્વના સાર તરીકે ઓળખાવવામાં આવે છે, તે દિગન્તમાં મધ્યસ્થભાવને પટલ વગાડી રહ્યા છે. આ સૂત્રમાં કોને નમસ્કાર કરવાને નિર્દેશ કરવામાં આવે છે ? તેને વિ. ચાર કરવાથી, એ સહજ સમજી શકાશે કે ઉપયુકત કથનમાં જરાએ અતિશયોક્તિ નથી. અમુક જાતિના, અમુક કુળના, અમુક દેશના, અમુક સંપ્રદાયના, અમુક વયના કે અમુક વેષના મનુષ્યને નમસ્કાર કરવાનું આ સૂત્રમાં કહેવામાં આવ્યું નથી. પરંતુ જેણે પોતાના કામ, ક્રોધાદિક આભ્યન્તર શત્રુ ઉપર વિજય મેળવ્યું છે તેને-અર્થાત્ અરિહંતને, જેના કંઠમાં મુકિત-રમણએ વરમાળા અર્પેલી છે. તેને-સિદ્ધોને, આચા ને, ઉપાધ્યાયને, જગના સર્વ સાધુઓને પ્રણામ કરવાને આ સૂત્રમાં ઉલ્લેખ છે. - સાધુ શબ્દને અર્થ પ્રસંગતઃ વિચારી લઈએ. શ્રીભદ્રબાહુસ્વામી દશવૈકાલિક-નિર્યુક્તિમાં કહે છે કે" तो समणो जइ समणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो उ माणावमाणेमु ॥" અથત સાધુઓ ભાવવડે કરીને સારા મનવાળા હોય છે. કોઈ દિવસ મલિન મનવાળા હતા નથી. સ્વજન અને Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરજન એ બંને પર તેમની સમાન દષ્ટિ છે, તેમજ માન અને અપમાનને પણ તેઓ સરખા ગણે છે. જૈનાચાર્યોમાં મધ્યસ્થભાવ ક્યાં સુધી હતું, તેને સારૂ હરિભદ્રસૂરિજીનું દષ્ટાંત મૌજુદ છે. તેઓશ્રી મુકત કઠે કહે છે કે giાતો ન મે વીરે, પિરાવિશુ. નિર્વાનં ચય, તરસ્ય કાર્ય પરિષદ !” અર્થાત–પરમાત્મા મહાવીર ઉપર મારો પક્ષપાત નથી, તેમજ મહર્ષિ કપિલ, મહાત્મા બુદ્ધ વગેરે મહાનુભા પ્રતિ મારે દ્વેષભાવ નથી, પરંતુ મધ્યસ્થ બુદ્ધિએન્યથાર્થ રીતે વિચાર કરતાં-વાસ્તવિક પરીક્ષા કરતાં જેનું વચન યથાર્થ સિદ્ધ થાય, તેનું શાસન સ્વીકારવું જોઈએ. વિશેષમાં એ પણ તેમને મુદ્રાલેખ છે કે – " बन्धुन नः स भगवान् रिपवोऽपि नान्ये साक्षान्न दृष्टचर एकतरोऽपि चैषाम् । श्रुता वचः सुचरितं च पृथग् विशेष चीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ॥" અર્થાત–વીર ભગવાન એ કંઈ મારા બધુ–સગા નથી, કેમકે એ તે ક્ષત્રિય જાતિના છે અને હું તે બ્રાહ્મણ છું. વળી કપિલ, બુદ્ધ વિગેરે અન્ય ધર્મધુરંધરે મારા શત્રુ નથી. આ વ્યક્તિઓમાંથી કોઈનું પણ મને સાક્ષાત-દર્શન થયું નથી. અર્થાત મેં આમાંથી કેઈને પણ જોયા નથી; તે પણ વિશેષ રૂપે દરેકના ચરિત્રનું મેં શ્રવણ કર્યું છે. તથા દરેકે પદાર્થનું Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જે સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે, તેનું મેં ધ્યાનપૂર્વક અવલોકન કર્યું છે. અંતમાં વીરના ગુણે વિશેષતઃ દષ્ટિગોચર થવાથી તેનાજ શાસનનું અમે અવલંબન કરીએ છીએ. આવા જ ઉદ્ગારે શ્રી હેમચંદ્રાચાર્યના મુખમાંથી પણ નીકળે છે. તેઓ કહે છે કે શ્રદ્ધવ ર વલvid न द्वेषमात्रादरुचिः परेषु । यथावदासत्वपरीक्षया तु વાવ વીર! મુwાશિતા w: '' અર્થાત-હે વીર પ્રભુ ! હું તારે પક્ષપાતી છું, તેનું કારણ કંઇ એ નથી કે મને તારામાં માત્ર અંધશ્રદ્ધા છે. વળી અન્યના ઉપર મને રૂચિ નથી. તેનું કારણ પણ એમ ન સમજવું કે તેના ઉપર મને દ્વેષ છે. પરંતુ આપ્તત્વની પરીક્ષા કર્યા પછી અર્થાત તું આત છે એમ ખાત્રી કર્યા બાદ જ અમે , તારો આશ્રય લીધો છે. આ મહાત્માનું હૃદયપટ સમભાવમધ્યસ્થ ભાવથી કેવું રંગાયેલું હશે, તેને ચિતાર તેમને ચેલે નિખ-લિખિત લેક પણ ઉપસ્થિત કરે છે. તેમણે મરવીગાંવનનના, રાજારા સાપુતા ચણા ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥" અર્થી--સંસારના હેતુત કર્મરૂપી અંકુરાને ઉત્પન્ન કરનાર રાગ-દ્વેષાદિક સર્વ દેને જેણે સર્વથા ક્ષય કર્યો છે, ભલે તે પછી બ્રહ્મા છે કે વિષ્ણુ છે કે જિન હેતેને Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મારે નમસ્કાર છે. જૈન ધર્મના પરમ અનુરાગી અને એક ધુરધર જૈનાચાર્ય હેઈ કરીને પણ તેમના મનમંદિરમાં સમભાવ ઝૂલી રહ્યો છે એ શું બતાવે છે ? તેમના હૃદયની ઉદારતા-વિશાલતા, અન્ય દર્શનકારે તરફ તિરસ્કાર ન બતાવ અને મધ્યસ્થભાવ ધારણ કરે એ ઉચ્ચ કેટિને જૈન સિદ્ધાંત તેમની રગેરગમાં વ્યાપી ગયેલે હવે જોઈએ. - આ તે વિક્રમની બારમી-તેરમી શતાબ્દીમાં થઈ ગયેલા શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી હકીકત આપણે જોઈ. આ વાત અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહેપાધ્યાય શ્રીયશોવિજયજીના સંબંધમાં પણ જોઈ શકાય છે. કેમકે તેમના મુખ-ચન્દ્રમાંથી પણ એવી જ વચનામૃતની ધારા વહે છેરાનસારના ૧૬મા અષ્ટકમાં તેઓશ્રી કહે છે કે" स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् । ન થવાપરવાનો વા, જિન મધ્યરથા શા છે.” જ્ઞાનસાર, માધ્યશ્ચ–અષ્ટક, ૦ ૭. અર્થાત– અમે માત્ર રાગથી સ્વ (જૈન) આગમને આશ્રય કે માત્ર શ્રેષથી પર (જૈનેતર) આગમને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દષ્ટિથી અવલોકન કરીને યથેચિત કરીએ છીએ. વળી શ્રીમાન,ગસૂરિના સંબંધમાં કંઈક એરજ પ્રકારને મધ્યસ્થભાવ દષ્ટિ–ગોચર થાય છે. એ વાત તેમણે રચેલા “ભક્તામર-તેત્રના નિમ્ન-લિખિત કલેક ઉપરથી જોઈ શકાય છે. " बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 12 धाताऽसि धीर ! शिवमार्गविधेविधानाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥" –ભક્તામર સ્તોત્ર, લે. ૨૫. અર્થાત–ખરેખર તુંજ બુદ્ધ છે, કારણ કે દેવતાઓએ તારા કેવલજ્ઞાનના બંધની પૂજા કરી છે. વળી જગતમાં કે પણ શકર હોય તે તે તું જ છે, કેમકે ત્રિભુવનને સુખી કરનાર તું છે. તથા હે ધીર ! મેક્ષમાર્ગની વિધિને તું પ્રરૂપક છે, તેથી તું જ બ્રહ્મા વિધાતા છે. આથી તુ પુરુષોત્તમ નારાયણ–પુરુષમાં ઉત્તમ છે. એ વાત તે સ્પષ્ટ છે. એકજ પૂજ્ય વ્યકિતનાં જુદાં જુદાં નામે કે જે નામેને આગળ કરીને ભિન્ન ભિન્ન દર્શનકારે કલેશે કરે છે, તે દ્વારા સ્તુતિ કરી એમ સિદ્ધ કરી બતાવ્યું કે-જે વ્યકિતને જગતના જુદા જુદા દર્શનકારે-ધર્મવાળાએ પૂજ્ય ગણે છે તે શુ યુક્ત વ્યક્તિ એકજ છે. માત્ર જુદાં જુદાં નામે લઈ વ્યર્થ ઝઘડા થાય છે. એવી ઉદાર ભાવના સમભાવવૃત્તિ શું ઉપરના લેકે માંથી નથી ઝળકી ઉઠતી ? આટલાં જ દષ્ટાન્ત નહિ, પરંતુ જૈનશાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે આવાં મધ્યસ્થ ભાવનાનાં દષ્ટાંતે મૈજૂદ છે. એને ઉલ્લેખ કરવા બેસીએ તે પાર આવે તેમ નથી. સાચું એ મારું (અને નહિ કે મારું એ સાચું ) અર્થાત્ જ્યાં ગુણ હોય તે ગ્રહણ કરવા એ સિદ્ધાંતે જૈનાચાર્યોના હદય ઉપર કેવી ગાઢ છાપ બેસાડી હતી તે તરફ આપણે હવે નજર કરીએ. કઈ પણ ગ્રંથકારે પિતાના ધર્મના ગ્રંથે તેમજ તેના પર ટીકા, ટિપ્પણ, Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ' म्बकम् અવસૂરિ વિગેરે લખે એમાં તેા કઇ નવાઇ જેવુ' નથી; પરંતુ બ્રાહ્મણ, મૌદ્ધ વગેરે અન્ય ઇ'નીયા કે જેઓ જૈન ધમ' પ્રતિ શત્રુભાવ વહન કરતા હતા, તેમનાં પુસ્તકો ઉપર જૈનાચા ટીકા લખે, તેમનાં પુસ્તકાનું સંરક્ષણ કરે એજ ખરેખર આ ચય —જનક છે. સાધારણ પુરુષ તા પોતાના વિરાધીનાં પુસ્તકા તરફ નજર પણ ન ↓ કે, તે પછી તેને હાથમાં તાલેજ શેને ? અને તેમ ડાવાથી તે તેના અભ્યાસ કરે એવી આશા પણ કેમ બાંધી શકાય ? ભાટલુંજ નહિ પણ તે ગ્રંથામાં રહેલા ગુણેા પ્રતિ અનુરાગ ધારણ કરી, તે ગ્રંથા ઉપર તે ટીકા લખે એવુ તે સ્વપ્ને પણ બને ખરૂં કે ? આ કાય' તે “ વસુધૈવ કુટુ ” અર્થાત્ સમસ્ત જગત એ મારૂ કુટુંબ છે. એવી મનહર દિવ્ય ભાવનાથી જેનુ હૃદય ભાવિત થયુ હોય તેજ કરી શકે. સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ એવાં પાંચ મહાકાળ્યા ઉપર જૈનાચાર્ચીએ ટીકા લખેલી છે. કાદ મરી, કાવ્યપ્રકાશ, અનઘ રાઘવ, રુદ્રઢના કાવ્યાલ’કાર, ન્યાયસાર, ન્યાય'દલી, મહાવિદ્યાવિડઅન વગેરે અનેક ગ્ર'થા ઉપર પણ જૈનાચાર્યોની ટીકા છે. વળી વિશેષમાં, બૌદ્ધના જખરજસ્ત ન્યાય ગ્રંથા જેવા કે–દિગનાગકૃત ન્યાયપ્રવેશક અને ધમે'ત્તરરચિત ન્યાયબિન્દુ ટીકા એ બેમાંના પ્રથમ ગ્રંથ ઉપર શ્રીહરિભદ્રસૂરિએ ટીકા અને બીજા ઉપર મલવાદીજીએ ટિપ્પન રચેલ છે. અન્ય દનીચેના ગ્રંથા ઉપર ટીકા લખી જૈનાચાએ તેમને વિભૂષિત કર્યાં છે. એટલુંજ નહિ, ૧ જુએ, દપ્તિના સામાનોવિ નાદ્વૈત જૈનમંદિરમ્ । મગધમાં મરે તે ગધેડા થાય, વગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પરંતુ તે ઉપરાંત તેમના ગ્રંથને ભંડારમાં રાખી તેનું સંરક્ષણ કર્યું છે. વિશેષમાં દિગનાગના ન્યાયપ્રવેશક નામના બૌદ્ધ ન્યાયના અત્યુત્તમ ગ્રંથને ઉદ્ધાર (સંરક્ષણ) જેને એજ કર્યો છે, કેમકે જે જૈન ભંડારમાંથી આ ગ્રંથ પ્રાપ્ત થયે ન હત, તે અન્યત્ર આ ગ્રંથ ન જોવામાં આવવાથી, જગતને આ ગ્રંથને લાભ મળી શકત નહિ એ વાત સુસ્પષ્ટ છે. ડે. એન. મિરાનેવ પી. એચ. દ્વના દિનાગની ન્યાયપ્રવેશિકા અને માન હરિભદ્રની તે પરની ટીકાએ નામના લેખઆ વાતને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બૌદ્ધાચાર્ય શાંતિરક્ષિત સૂરિ, કમલશીલની બનાવેલી ટીકાથી અલંકૃત તત્ત્વસંગ્રહ નામને ગ્રંથ જૈન ભંડારમાં છે. (હાલમાં ગા. એ. સિરીમ્ તરફથી થોડા વખતમાં પ્રસિદ્ધ થવાનું સંભળાય છે.) આ ઉપરાંત રાજશેખરની કાવ્યમીમાંસા, વસરાજ કૃત “રૂપકષર્ક સેલ રચિત “ઉદયસુંદરી કથા (ગા. ઓ. સિરીઝ તરફથી પ્રકાશિત ) વગેરે અનેક અન્ય ગ્રંથે પણ જૈનભંડારની પ્રતિ પરથી પ્રકાશમાં આવ્યા છે. આ ઉપરથી જેને દેશની અમૂલ્ય વસ્તુને ઉરકેદ ન થઈ જાય એ બાબત ઉપર લય આપતા હતા એ વાતનું હવે સમર્થન કરવાની જરૂર રહેતી નથી. જૈનાચાર્યોને ઉદેશ જગતને સુખી બનાવવાને, નીતિને માર્ગે ચઢાવવાને, દેશની ઉન્નતિ કરવાને, વધારે પ્રમાણમાં લેકેને વિદ્યાથી અલંકૃત કરવાનું હતું. આ વાત તેમણે ધાર્મિક સાહિત્ય ઉપરાંત ઐહિક સાહિત્ય જેમકે નાટક, ૧ આ લેખ જૈનશાશનના વીર સં. ૨૪૩૮માં પ્રસિદ્ધ થયેલ દીવાળીના ખાસ અંકમાં આપેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૧ ચમ્પ, કેશ, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, ઉપદેશમય કથાઓમાં પણ ફાળો આપી સિદ્ધ કરી બતાવી છે. અત્યારે અર્ધમાગધી. પ્રાકૃત ભાષા (અપભ્રંશ ભાષા પણ) અસ્તિત્વ ધરાવે છે, તેનું કારણ શું છે? તેનું કારણ એ જ કે જેને એ જ પ્રાકૃત સાહિત્યરૂપી વૃક્ષને પાળીપોષીને મેટું કર્યું છે-ઉછેર્યું છે. જનેએ સંસ્કૃત સાહિત્યમાં કેટલે ફાળો આપે છે તેને સારૂ તે જર્મન પ્રોફેસર ડે. હર્ટલ પિતાના લેખમાં શું જણાવે છે તેનું દિગદર્શન કરાવવું જ બસ છે. ત્યાં કહ્યું છે કે જૈનના મહાન સંસ્કૃત સાહિત્યને અલગ પાડવામાં આવે, તે સંસકૃત કવિતાની શી દશા થાય?” વળી વિશેષતઃ જૈનેનું કથાસાહિત્ય જૈનેતર કથાસાહિત્યથી કેટલે અંશે ચડીતું છે તે નકકી કરવાનું કામ તે હું સહૃદય વિચારકેને સંપું છું. હા, એટલું તે હું જરૂર કહીશ કે જૈન કથાસાહિત્ય નીતિના સિદ્ધાંતોથી જેવું ભરપૂર છે તેવું અન્ય સાહિત્ય મારા જેવામાં આવ્યું નથી. હિંદુઓમાં જેમ મનુસ્મૃતિ કાયદા-કાનુનેને ગ્રંથ છે, તેમ જૈનેમાં ભદ્રબાહુસંહિતા (૪૬ મે અધ્યાય “ધી જૈન લ” બુકમાં પ્રકાશિત), ઇનંદિની જિનસંહિતાહેમચન્દ્રાચાર્ય કૃત અહંન્નીતિ વિગેરે છે. આ અહંન્નીતિમાં ફક્ત નીતિના જ પુત્રને હકદાર કહ્યા છે કે જે વાત મનુસ્મૃતિમાં જોવામાં આવતી નથી. ત્યાં તે નીતિવાનું ને અનીતિવાન બધા પુત્રને હકદાર કહ્યા છે. અહંન્નીતિ પ્રમાણે ચાર જાતના પુત્ર હકદાર છે, જયારે મનુસ્મૃતિ પ્રમાણે બાર જાતના પુત્ર છે. વળી ન્યાયથી ધન ઉપાર્જન કરવું અને તેમાંથી બને તે રૂપિયે આઠ આના Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ર પ્રમાણે દ્રવ્ય ધર્મ માર્ગમાં ખરચવું એવા ઉપદેશ જૈન ગ્રંથે શિવાય અન્ય સ્થળે મળવા મુશ્કેલ છે. રાજ્યાતિક્રમ ન કરવા, રાજાને માન આપવું' એ પશુ જૈન શાસનનાજ સિદ્ધાંત છે. આ ઉપરથી સમજી શકાય છે કે જૈનાના ઐહિક સાહિત્યમાં પણ નીતિને પ્રધાનપદ આપવામાં આવેલુ છે. ઉપર્યુક્ત પ્રકારનું જેના પાસે સાહિત્ય હાવા છતાં જેના પાસે સાહિત્ય નથી, જે છે તે નિર્માલ્ય છે એવું કહેવાનુ કા વિદ્વાન સાહસ કરી શકે? અલખત એ વાત અત્ર કહેવી નિરથ ક નહિ ગણાય કે જૈને પાસે જેટલું સાહિત્ય છે, તેમાંના બહુજ થાડે! ભાગ હજી પ્રસિદ્ધ થયા છે, ઘણા ભાગ હજી ભડારોમાં છે. જેટલા ભાગ પ્રસિદ્ધ થયા છે, તેટલે પણ હજી અંતર વિદ્વાનેની સમક્ષ જોઇએ તેવી રીતે રજુ કરવામાં આવ્યે નથી. વળી એક વાત એ છે કે કેટલાકાના માન્યતા એમ છે કે જૈન સાહિત્ય મનુષ્યને બાયલા બનાવે છે. આ વાત કેટલે અંશે પાયાસર છે તે આપણે વિચારીએ, જે લેાકેા આ આક્ષેપ કરે છે તે લેાકેા ‘ અર્દિત્તા પરમો ધર્મઃ ”એ સિદ્ધાં તના વાસ્તવિક અર્થ સમજતા નથી. તેઓ તે એમ સમજી બેઠા છે કે ‘દરેક કાર્ય કરવામાં હિંસા થાય છે,વાસ્તે કાઇ પણ જાતનું કાર્ય ગૃહસ્થે કરવું નહિ એમ જૈન સિદ્ધાંત કહે છે;કાઇ મારી જાય અથવા તેા આપણી આબરૂ જતી હોય, તે પણ એસી રહેવુ” આવા આક્ષેપ કરનારાઓએ જૈન ધમ'ના વધારે ઉંડા અભ્યાસ કર્યાં હાત તે તે આવે! આક્ષેપ કદી કરત નહિ. કેમકે જૈન શાસ્ત્રકારાએ તા સ્પષ્ટ રીત્યા નિવેદન કર્યું છે. કે સાધુઓ વધારેમાં વધારે ચા પાળે તા તે વીસ વિશ્વા જેટલી . Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ છે, એવી રીતે ગૃહસ્થ તે ફકત સવા વિશ્વાજ દયા પાળી શકે તેમ છે. આ જ બતાવી આપે છે કે ગૃહસ્થ સાધુથી ઓળખે ભાગે દયા પાળે છે. આટલી બધી ગૃહસ્થને સારૂ છુટ મૂકેલી હોવા છતાં પણ ગૃહસ્થ નાજુક બાંધાના, કાચા મનના, કમળ હદયના હાઈ કરીને કે અન્ય કોઈ કારણને લીધે સ્વતઃ બાયેલા રહે કે બને તેમાં જેન સાહિત્ય અથવા ધર્મને શો દોષ વારૂ? જૈન ધર્મમાં નીતિસર યુદ્ધ કરવાની પણ ગૃહસ્થને મનાઈ કરી નથી. આ વાતના સમર્થનમાં હું એટલું જ કહીશ કે શું પ્રથમ તીર્થકર રાષભ વામીના પુત્ર ભરત ચક્રવર્તીએ સાઠ હજાર વર્ષ પય ત યુદ્ધ કર્યું હતું નહિ વારૂ? અને યુદ્ધ કર્યું તેમ છતાં પણ શું તેઓ મેક્ષે ગયા નહિ કે? વળી શ્રેણિક ચેડારાજા, કાણિક, કુમારપાળ એ રાજાએ જૈન હતા એ વાત તે ઈતિહાસ–સિદ્ધ છે અને તેમણે યુદ્ધ પણ કરેલાં છે. તેમજ વિમલશાહ, આંબડે, વસ્તુપાલ વિગેરે જેનોએ યુદ્ધ કર્યાના ઉલ્લેખ ઇતિહાસમાં જોવાય છે. વળી જૈન શાસ્ત્રકરે તે જોરશોરથી કહે છે કે “ સૂવા તે ધm સૂરત અર્થાત જે કર્મ કરવામાં શરીર છે, તે ધર્મ કરવામાં પણ શુરવીર છે. ટૂંકમાં ઉપયુંકત કથન પછી આ આક્ષેપમાં કેટલી સત્યતા રહેલી છે એ વિદ્વાને સહેલાઈથી સમજી શકે તેમ છે, તે પછી આ આક્ષેપને અસત્ય ઠેરવવા વિશેષ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી કહેવું જરૂરનું થઈ પડશે કે જન શાસ્ત્રોમાં ગૃહ ને માટે જે જીવરક્ષા કરવાનું કહેલું છે, તે એટલા અંશમાં કે–નીરાણાનજૂના fai Rવારતરત્યત અર્થાતનિર્દોષ એવા ત્રસ જીવેને મારવાની બુદ્ધિથી મારવા નહિં. ગૃહસ્થને Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૪ માટે આ નિયમ હોવાથી જ ઉપર કહેવામાં આવ્યું તેમ જન રાજાઓ, મંત્રીઓ વિગેરે આતિક જૈન હોવા છતાં પણ તેઓએ લડાઈએ કરેલી છે. બાકી નિર્દોષ પ્રાણિઓને તકલીફ આપવાનું કે તેઓની હિંસા કરવાને તે કેઈને હક હોઈ શકે જ નહિં અને તેવી આજ્ઞા કેઈ નીતિજ્ઞ શાસ્ત્રકારો આપે પણ નહિ. અને તે વાત મહાભારતમાં પણ આપેલા, અહિંસા પરમ ધર્મ” એ વાક્યથી પુરવાર થાય છે. આ ઉચ્ચ કોટિને મનનીય સિદ્ધાંત કેને માન્ય ન હોય વાર? જૈન સાહિત્ય પરત્વે હવે હું એટલું જ કહીશ કે જેનેના લખેલાં રાસાઓ, તીર્થમાળાઓ વગેરે પ્રાચીન સમયના ગુજરાતની સ્થિતિ, તે સમયના રીતરિવાજો, ભાષા તેમજ ઐતિહાસિક બાબતે ઉપર સારી પ્રકાશ પાડી રહ્યાં છે. તેમાં ખાસ કરીને જૈન શિલાલેખે ભારતવર્ષના ઇતિહાસ પર કે પ્રકાશ પાડે છે તે જાણવું હોય તે ઠે. ગેરિનેટને “જૈનશિલાલેખે અને ભારતવર્ષને ઇતિહાસ” એ નામને લેખ વાંચે. જન સાહિત્યને વિશેષ ખ્યાલ આપવા જતાં મૂળ વિષયથી વધુ વિષયાંતર થઈ જવાને ભય રહેવાથી આપણે આટલેથીજ એ પ્રકરણ સમાપ્ત કરીશું. પરંતુ એટલું ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે સાહિત્યદ્વારા જ જૈનેએ દેશની સેવા બજાવી છે તેમ નથી, પરંતુ શિલ્પ–કલાને પણ ઉત્તેજન આપવામાં તેઓએ અગ્ર ભાગ ભજવ્યું છે. આ તે સાહિત્ય દ્વારા દેશની સે કરવાની જે ઉદારતા જનોએ દાખવી છે તેનું ફક્ત અત્ર દિગ્દર્શન કરાવ્યું છે. હવે હું Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ એક બીજી બાબત તરફ ધ્યાન ખેંચીશ. જૈન ધર્મમાં દેવ, ગુરુ અને ધર્મની વ્યાખ્યા શું આપી છે તે જોઈએ. પ્રથમ તે દેવનું લક્ષણ વિચારીએ. આ સંબંધમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે " सर्वज्ञो जितरागादि-दोषस्त्रैलोक्यपूजितः। यथास्थितार्थवादी च, देवोऽहन् परमेश्वरः ॥" –ોગશાસ, દ્વિતીય પ્રકાશ. અર્થાત– જે સર્વજ્ઞ છે, જેણે રાગાદિક દેને પરાજિત કર્યા છે, જેની ત્રિભુવન પૂજા કરે છે. અને જે જેવા પદાર્થો છે, તે જ પ્રકારે તેનું સ્વરૂપ કહે છે. તે દેવ છે, તે જ અહંનું છે, તે જ પરમેશ્વર છે. આ વ્યાખ્યા ઉપરથી જોઈ શકાય છે કે આવું દેવનું લક્ષણ સર્વમાન્ય થયા વિના રહે તેમ નથી. કારણ કે આમાં જૈને તરફ જરા પણ પક્ષપાત બતાવે નથી. જેનામાં ઉપયુંકત ગુણે હોય તે દેવ કહી શકાય, સાથે સાથે ગુરુનું લક્ષણ પણ જોઈ લઈએ-- " महाव्रतधरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः॥" અર્થાત-જેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે છે, જેઓ ધીર છે, જેઓ ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવે છે, જેમાં સમતારૂપ સામાયિકમાં સ્થિત છે. અને જેઓ ધર્મને ઉપદેશ આપે છે, તેમને “ગુરુ” માનવામાં આવે છે. જુઓ આ વ્યાખ્યામાં છે જરા પણ ખેંચતાણુ? ગમે તે જાતિને પુરુષ ગુરુપદ પ્રાપ્ત કરી શકે એ ખુલ્લી વાત છે. અત્ર એક વાત Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે આદર્શ સાધુજીવનને ખ્યાલ જૈન સાધુ જેવાથી આપણને મળી આવે છે. પ્રાયઃ જૈનેતરસાધુઓ પિતાના આચાર-વિચારમાં અતિશય શિથિલ થયેલા જોવામાં આવે છે, તેમજ ત્યાગવૃત્તિને બદલે તેઓ મોજશોખમાં વધારે લુબ્ધ થતા જોવામાં આવે છે. જૈન દર્શનરૂપી પ્રસાદના પાયા અને ભીંતરૂપ દેવ અને ગુરુની વ્યાખ્યા આપણે ઉપર જોઈ ગયા. હવે તે પ્રાસાદના ભરૂપ ધર્મનું લક્ષણ વિચારવામાં આવે છે. “ સૂતો પ્રતત્તમતમારે ધરતીતિ ધર્મ: ” અથવા “ તુરતાપતwાળિયારબાદુ ધર્મ કરતે” અથવા તો “તોડમ્યુનિવરસિદ્ધિ: ર ધ એ પ્રમાણે ધર્મની સામાન્યરીતિથી જુદી જુદી વ્યાખ્યા આપવામાં આવે છે. ઉપર્યુક્ત વ્યાખ્યાઓને અર્થ એ છે કે-દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરી રાખે-દુર્ગતિમાં પડતું હોય તેમાંથી બચાવે તે “ધર્મ” કહેવાય છે. સાંસારિક તેમજ પારમાર્થિક કલ્યાણની જે વડે પ્રાપ્તિ થાય-સિદ્ધિ થાય તેને “ધ” કહેવામાં આવે છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ ત પર ઘણું કહી શકાય તેમ છે, પણ આ પ્રસ્તાવનાનું કલેવર વધી જવાના ભયથી તેમજ હજુ મુક્તિ અને સ્વાદ્વાદ પરત્વે કેટલુંક કથન કરવાનું હોવાથી આ તને વિશેષ ઉલેખ કરી વાચક વર્ગની ધીરજ દૂર કરવા ઈચ્છતું નથી. મુક્તિના સ્વરૂપમાં અને તે પ્રાપ્ત કરવાનાં સાધનમાં દર્શનકાર એકએકથી જાદા પડે છે. કઈ જ્ઞાન, ભક્તિ અને યોગને મુકિતસંપાદન કરવાનાં સાધન તરીકે ગણે છે, તે કોઈ સત, ચિત અને આનન્દને; જ્યારે કેટલાક મહેર, બંદગી અને ખેરને તેના સા Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પણ થઈ જાતિ અને ચીન સમાઈ જાય, ધનરૂપ ગણે છે. કેટલાક ગુરુ વચનમાં નિશ્ચય રાખવાથી મુક્તિ મળે છે એમ કહે છે, જ્યારે જૈન દર્શન એમ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે સમગ-દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર દ્વારા મુકિત મળે છે. જૈનદર્શને બતાવેલ સાઘને સર્વ માન્ય થઈ શકે તેમ છે. વળી આ સાધનામાં અન્ય સાધનેને અંતર્ભાવ પણ થઈ જાય છે, એ વાત વિચારવાથી સહજ જણાઈ આવે છે. જેમકે જ્ઞાન, ભક્તિ અને વેગ એ સમ્યગ દર્શન, સમ્યક જ્ઞાન, અને સમ્યક ચારિત્ર એ ત્રણમાં સમાઈ જાય છે. ટૂંકમાં મુક્તિના સાધન તરીકે ઉપદેશતરંગિણું” ના કર્તા રત્નમ ડિરગણિ, જે અાધન બતાવે છે, તે સાધનમાં તે બે મત હોઈ શકે તેમ છે જ નહિ. તેઓ દર્શાવે છે કેનાસાવર ન ઉતરાપરત્વે न तर्कवादे न च तत्त्ववादे। न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥" અર્થાત-દિગબર અવસ્થામાં મુકિત નથી, શ્વેતાઆ અવસ્થામાં મુક્તિ નથી, તર્કવાદમાં મુકિત નથી, તત્તવવાદમાં મુક્તિ નથી, પિતાના પક્ષની સેવા કરવામાં મુક્તિ નથી. પરંતુ દેધ, માન, માયા અને લેભ એ ચાર કષાએથી ચુક્ત થવામાં જ વાસ્તવિક રીતે મુક્તિ રહેલી છે. આ પ્રકારની મુક્તિની વ્યાખ્યા ઉપરથી પણ જૈન ધર્મની ઉદારતા સિદ્ધ થતી નથી કે? Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગમે તે વ્યક્તિ પછી ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી હોય, તે મુક્તિ મેળવી શકે છે એમ જૈન સિદ્ધાંત કહે છે. વળી એવું પણ નથી કે જૈન સાધુને વેશ પહેરે તેજ મુક્તિ મળે નહિ તે નહિ. પંદર પ્રકારે મુકિત મળે છે, એમ જૈન શાસ્ત્રમાં પાઠ છે. સાથે સાથે એટલું હું નિવેદન કરીશ કે અન્ય દર્શનકારની માફક જૈનેએ મુકિતને અનિત્ય તેમજ શુન્ય માની નથી. મુક્ત થયા પછી સંજારમાં પરિભ્રમણ કરવાનું રહેતું નથી એમ જૈન ધર્મ કહે છે. વળી આ ધર્મ પ્રમાણે મુક્ત અવસ્થામાં માતમા અનંતજ્ઞાની, અનંતસુખી મનાય છે. જૈન ધર્મની ઉદારત પરત્વે આપણે ઉપર ઘણાં કારણે જોઈ ગયા પણ તે કારણેનું મૂળ કહે કે સર્વોત્તમ કારણ કહે તે તે “સ્યાદ્વાદ' જ છે. જૈનેની સ્યાદ્વાદશૈલી ભલભલા વિદ્વા. નેને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. એટલું જ નહિ પણ જૈનેતર વિદ્વાનોને પણ મુકતકંઠે તેની પ્રશંસા કરવી પડે છે. અન્ય દર્શનકારોએ પણ ગુપ્તરીત્યા તે તેને સ્વીકાર કર્યો જ છે. એ વાત આપણે આગળ ઉપર જઈશું. જ્યારે સ્યાદ્વાદ આવે ઉચ્ચ કેટિને સિદ્ધાંત છે, તે તેનું સ્થૂલ સ્વરૂપ તે આપણે જાણવું જોઈએ. સ્યાદ્વાદ એ “સ્થાત્ ” અને “વાદ” એ શબ્દને બનેલ છે. “સ્માત ” ને અર્થ “ કથંચિત્ ” “અમુક અપેક્ષાએ” એમ થાય છે. “ચા વ્યાં અને વાનરોત ” એમ શ્રી હેમચન્દ્રાચાય કરે છે. અર્થાત્ “સ્યાત્” એ અવ્યય છે. અને તે એક કરતાં વધારે પક્ષ( બાજુ)નું ઘતન કરે છે. આ ઉપરથી સમજી શકાય છે કે કોઈ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વસ્તુનું એક કરતાં વધારે દષ્ટિબિન્દુદ્વારા કથન કરવું. નિર્દેશ કરે એ સ્યાદ્વાદ છે. ટૂંકમાં એક વસ્તુમાં સાપેક્ષ રીત્યા અનેક ધર્મને–અરે વિરૂદ્ધ ધર્મને પણ સ્વીકાર કરે તે સ્યાદ્વાદ છે. એ તે સાધારણ મનુષ્ય પણ જાણે છે કે દરેક વસ્તુની બે બાજુએ તપાસવી જોઈએ. એક બાજુ જેવાથી વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત ન થતાં બ્રાન્તિ-ભ્રમ ઉત્પન્ન થવા સંભવ રહે છે. અને ઉલટા ઊંધે માર્ગે ચઢી જવાને પ્રસંગે પ્રાપ્ત થાય છે. આ સ્યાદ્વાદનું ક્ષેત્ર અત્યન્ત વિશાળ છે. દરેક પ્રમેય પદાર્થ સ્યાદ્વાદની મુદ્રાથી મુદ્રિત છે. એ વાતને શ્રી હેમચન્દ્રાચાર્ય ટેકે આપે છે, કેમકે તેમણે કહ્યું છે કે"आदीपमाव्योम समस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु" અન્યગવ્યવચ્છેદકા, પંચમ મલેક અથતુ–દીપથી લઈને તે આકાશ સૂધી સર્વ પદાર્થ સમસ્વભાવને ધારણ કરે છે, કારણ કે કોઈ પણ પદાર્થ સ્યાદ્વાદ મુદ્રાનું ઉલ્લંઘન કરી શકે તેમ નથી. વિશેષમાં અનેકાન્તવાદ, અપેક્ષાવાદ એ સ્યાદ્વાદના પર્યાયે છે. દરેક વસ્તુ અનન્તધર્મોત્મક છે. કેમકે અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, સદશત્વ, વિસદશત્વ ઈત્યાદિ વસ્તુના ધર્મો છે. દરેક વસ્તુ (દાખલા તરીકે ઘટ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સત્ છે, જ્યારે પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની. અપેક્ષાએ અસત્ છે. જેવી રીતે કે મુંબઈમાં વસન્ત ઋતુમાં માટીને રકત Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ઘ, દ્રવ્યથી મૃત્તિકાને છે અથત મૃત્તિકા સિવાય અન્યરૂપપટરૂપ નથી. એટલે કે રવદ્રવ્યથી સત છે. જ્યારે પરદ્રવ્યથી અસત્ છે; તેમજ ક્ષેત્રથી મુંબાઈને છે, નહિ કે બીજા કોઈ ક્ષેત્રને. કાલથી વસંતઋતુને છે પરંતુ તે સિવાય બીજી કોઈ ઋતુને નથી. ભાવથી રક્તવર્ણયુક્ત છે, કિંતુ અન્ય કોઈ વર્ણ યુક્ત નથી. આ પ્રમાણે આપણે એક જ વસ્તુમાં ( દાખલા તરીકે ઘટમાં) સવ અને અસત્ત્વ એમ બે ઉભય વિરુદ્ધ ધર્મ કેવી રીતે રહેલા છે તે જોઈ ગયા. હવે નિત્યત્વ અને અનિત્યત્વના સંબંધમાં વિચાર કરીએ. અર્થાત અન્ય શબ્દોમાં કહીએ તે દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને પ્રોગ્ય યુકત છે એમ વિચારીએ. પ્રથમ તે આત્મા પરજ આ વાત ઘટાવીએ. વ્યાર્થિક નયની અપેક્ષાએ મૂળ વસ્તુ–દ્રવ્યની અપેક્ષાએ એમ કહી શકાય કે આત્મા નિત્ય છે, તથાપિ પર્યાયાર્થિક નયની અપે. ક્ષાએ-ગુણ અને પર્યાના ઉત્પાદ અને વિનાશની અપેક્ષાએ આત્મા અનિત્ય છે એમ માનવું પડે છે, કેમકે જ્યારે આત્મા આ મનુષ્ય દેહને ત્યાગ કરી અન્ય ગતિને-દેવાદિગતિને પ્રાપ્ત કરે છે, ત્યારે મનુષ્ય પર્યાયને વિનાશ થયેલ અને દેવાદિપર્યાયને ઉત્પાદ થયે એ સહજ સમજી શકાય છે, પરંતુ આત્મત્વચેતનત્વ તે બન્ને દશામાં સમાન જ છે-ધ્રુવ જ છે. હવે આ બાબત ઉપર વિશેષ વિવેચન ન કરતાં અન્ય દશનકારોએ સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે કે કેમ તેને વિચાર કરીએ. પ્રથમ તે સાંખ્ય દર્શનને વિચાર કરીએ. સાંખ્ય દર્શનકારે સત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણ ગુણની સમ અવસ્થાને “પ્રકૃતિ” તેમજ પ્રકૃતિમાં પ્રસાદ, સંતેષ અને દૈન્યાદિ અનેક ધર્મો Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સવીકાયો છે. આ યાદ્વાદનું અવલંબન નહિ તે બીજું શું? નિયાયિકે એ પણ સ્યાદ્વાદને આશ્રય લીધે છે. કારણ કે તેઓ પણ દ્રવ્ય, ગુણ અને કર્મને સામાન્ય અને વિશેષ એમ ઉભય પે માને છે. બૌધ્ધના મતમાં પાંચ વર્ણવાળા રત્નને “મેચક કહેવામાં આવે છે.આ મેચકજ્ઞાનમાં તેઓએ નીલ, પીત વિગેરે ચિત્રજ્ઞાન પણ માન્યું છે. મીમાંસકેએ પણ પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેયના જ્ઞાનને એકરૂપે માન્યું છે. મહાભૂતાદિકમાંથી ચૈતન્યશકિત ઉદ્દભવે છે, એમ ચાવક માને છે. અતએ મહાભૂતાદિકના પરિણામ તરીકે ચિતન્યને તે ઓળખાવે છે. આ ચિતન્યને પૃથ્વી આદિક તથી ભિન્ન ભિન્ન જ ન્યા વિના તેને છૂટકે જ નથી. જ્યારે છૂટકે જ નથી, એટલે એની મેળે ચાકે પણ સ્યાદ્વાદના તાબામાં આવી ગયા. પ્રસ્તુતમાં એ કહેવું અસ્થાને નહિ ગણાય કે જેન તત્વથી અનભિજ્ઞ પુરુષોએ સ્યાદ્વાદના સંબંધમાં “તે સંશયવાદ છે, એ તે જૈનેએ પોતાના બચાવ તરીકે ઘી કાઢેલ વાદ છે, ઈત્યાદિ જે અસંબદ્ધ અને ન્યાયબાધિત ઉદગાર કાઢ્યા છે, તેને આ ગ્રન્થકર્તાએ સચેટ રીતે પ્રત્યુત્તર આપેલ હોવાથી તે સંબંધમાં અત્ર વિચાર કરવામાં આવતું નથી. ઉપર્યુકત વિવેચન ઉપરથી જૈનધર્મની ઉદારતા એ ઉદારતા છે કે કેમ તે સ્પષ્ટ સમજી શકાતું હોવાથી એ વિષયને અંગે કંઈ વિશેષ લખવાની હવે આવશ્યકતા રહેતી નથી એટલે સ્વાદાદનું સ્થૂલ સ્વરૂપ સ્તુતિ-ચતુર્વિશતિકા (પ.૧ર૧૧૫) તરફ દૃષ્ટિ–પાત કરવાથી જોઈ શકાશે. T Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ચર હવે આ પ્રસ્તાવના પૂર્ણ કરવામાં આવે તે પૂર્વે પાઠક—વયંને એક ભલામણ કરવી ઉચિત સમજુ છુ, તે એ છે કે ‘કોઇ પણ વિદ્વાન કાઇ પણ દર્શનમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાન્તાનુ ખ’ડન કરવા તૈયાર થાય, તે પહેલાં તેણે તે દનને તેના અધ્યાપક પાસેથી પૂર્ણ અભ્યાસ કરવા જોઇએ’ એ વાતને આ ગ્રન્થકાર પશુ સ'મત હેાવાથી આ ગ્રન્થકારે સ્વ-પર-ઉપકારાર્થે રચેલા, છએ દનાનાં તત્ત્વાના સ્પષ્ટીકરણથી મનેામહક એવા આ તત્ત્વાખ્યાનનામક ગ્રન્થમાં પોતાના વિચારાથી ભિન્ન અને કદાચિત્ વિરુદ્ધ વિચારી પણ દષ્ટિગોચર થાય તા તેથી હશ્કેરાઈ ન જવું'. પરન્તુ તેના ઉપર તુલનાત્મક દૃષ્ટિએ નિષ્પક્ષપાતપુરરસર વિચાર કરવો. કેમકે ‘ મારૂ તે સાચુ'' એ સિદ્ધાંત વિશ્વમાન્ય થયે નથી અને થવાના નથી; પરંતુ સાચું તે મારૂં' એ સિદ્ધાંતને સ્વીકારવા સહુ કાઇ સદા તત્પર જ હાય એમાં કહેવું જ શું? અંતમાં સમસ્ત જગત્ને શાંતિ મળે અને તેનું કલ્યાણુ થા; એવી અભિલાષા શ્રીમાનતુ ંગસૂરિ કૃત નિમ્ન-લિખિતખટારાષ્ટ્રી મળશાહી, ગું: રાંતિઃ । युगादीशः श्रियं कुर्याद्, विलसत्सर्वमंगलः । "" —પદ્યદ્વારા પ્રદર્શિત કરી હું અત્ર વિરમું છું. હીરાલાલ રસિકદાસ } કાપડિયા. સેન્ટ ઝેવિયર કાલેજ, મુંબાઇ. વીરસ વત્ ૨૪૫૧, કાર્તિક શુકલ પ્રતિષદ્. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ કિંચિત્ વક્તવ્ય. આ ગ્રંથ લખવાની ભાવના કેવા સ`જોગો વચ્ચે થઇ અને તત્ત્વાખ્યાન નામ શા કારણથી આપવામાં આવ્યુ' એ વાતનો ખુલાસા જયાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી જિજ્ઞાસુઓની જિજ્ઞાસા પૂરી ન થાય એ વાત સ્વાભાવિક છે. પૂજ્યપાદ ગુરુદેવની પાસે બનારસમાં ન્યાય, વ્યાકરણ વગેરેના અભ્યાસ કર્યો માદ સિદ્ધાચલની યાત્રા નિમિત્ત પ્રયાણું થતાં આગરા, નયાશહેર, શિવગંજ, ઉદેપુર વગેરે શહેરમાં ચાતુર્માસ કરી અન્હે જ્યારે ગુજરાત તરફ આગળ વધવા લાગ્યા અને જેમ જેમ વિદ્વાનોના સમાગમ પણ થત ગયા તેમ તેમની દાશ'નિક જિજ્ઞાસા વિશેષ રૂપમાં જોવામાં આવતી ગઈ. કથા-ચરિત્રાના તા સે'ક ગ્રંથા જૈન, જૈનેતરના બહાર પડી ચૂકવ્યા છે, પરન્તુ દરેક દર્શનારનુ તાત્ત્વિક રહસ્ય કેવા પ્રકારનું છે, કયા દનકાર માક્ષને કેવી રીતે માને છે? કયા દનમાં કેટલાં પ્રમાણે માનેલાં છે? તેવા વિષયાને સમજાવનાર ગુજરાતી ભાષામાં જેવા જોઇએ તેવા ગ્રંથ અદ્યાપિ મહાર પડ્યા સાંભળવામાં આવ્યેા નથી. હા, સંસ્કૃત ભાષામાં તેવા સે’કટા ગ્રન્થા હજુ પણ વિદ્યમાન છે, પણ તેથી સામાન્ય બુદ્ધિવાળા જનસમાજ લાભ લઇ શકે નહિ એ વાત મનવા ચેાગ્ય છે. કેવળ ષડ્જનસમુચ્ચયની ટીકાના ભાષાનુવાદ એક જૈન ભાઈએ બહાર પાડેલ છે, પણ તે જનતાને Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉપગી નીવડી શક નથી, તેમજ વિશેષરૂપથી પરિક્રુટ વિવેચનવાળે નથી બની શકે. કેટલીક જગ્યાએ તે જૈન દર્શનના મૂળ જ્ઞાનના અભાવે આક્ષેપ પણ કર્યા છે. છે આ સિવાય છટક છૂટક ગ્રંથોમાં પણ થોડું શેડું વિવેચન કેટલેક ઠેકાણેથી બહાર પડેલ છે, પણ સંકલનાબદ્ધ વિષચે ન લેવાથી વાંચનારને પદાર્થવિજ્ઞાન બરાબર રીતે થઈ શકે તેમ નથી. આમ હેવાથી તથા કેટલાક વિદ્વાની પ્રેરણા થવાથી આ ગ્રંથ લખવા મારી ઈચ્છા જાગૃત થઈ. - તત્ત્વાખ્યાન નામ આપવાનું કારણ એ છે કે કેટલાક મહાનુભાવે તે જૈન શબ્દ સાંભળતાં ચમકી ઉઠે છે. જો કે જન શબ્દ એટલે તે વિશાળ અને ઉદારતાસૂચક છે કે બીજા દાર્શનિક શબ્દોમાં તેટલું રહસ્ય ભાગ્યેજ મળી આવે.નિ ધાતુથી ઐણાદિક ન પ્રત્યય આવવાથી જિનશબ્દ બને છે. યતિ શારિરાજ્ઞન્નિતિ નિનઃ અર્થાત્ રાગ, દ્વેષ, મેહ વગેરે આન્તરિક શત્રુઓને જે સર્વથા વિનાશ કરે તે વ્યક્તિ જિન કહેવાય. અને તે જના અભીષ્ટ દેવ તે જૈન-આમાંથી એ અર્થ નીકળી શક્તિ નથી કે અમુક વ્યકિત જ જિન કહેવાય અને અમુક નહિ જે કંઈ પણ વ્યક્તિ પૂર્વોક્ત કાર્ય કરે તે તમામને જિન શબ્દથી વ્યવહાર કરી શકાય છે. જ્યાં આટલી બધી ઉદારતા ઈશ્વરની માન્યતામાં જણાવી હોય ત્યાં પક્ષપાતને સંભવ કેમ સંભવી શકે? છે કેટલાક બિચારા ધમધ છે તે આ જૈન શબ્દથી ભડકી ઉઠે છે અને તે શબ્દમાં નાસ્તિકતાની જાણે ગંધ ન આવતી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ હોય તેમ મ મરડે છે. આ ઉપરથી એક કહેવત પડી ગઈ કહે. વાય છે કે હાથી મર્દોન્મત્ત થઈને આવતું હોય અને જીવ. જોખમમાં હોય તે રક્ષણ માટે પણ જનમંદિરમાં ન જવું તેમજ તેના જવાબમાં બીજાએ એ પ્રમાણે કહ્યું કે સિંહના પંજામાં આવી જતા હોઈએ તે તે બહેતર પણ શિવમંદિરમાં ન જવું. એકે અવાજ ઉઠાવ્યું કે વેદને ન માને તે નારિતક, ત્યારે બીજે કહે પિટક કે ન માને તે નાસ્તિકજ્યાં આમ આપસના વાદ-વિવાદ ને મારામારી ચાલતી હોય ત્યાં વસ્તુસ્થિતિને વિચાર પણ કેણ કરી શકે ? ખરું જોતાં એ બધી વાતે જૂના જમાનાની સાથે ભૂસાઈ જવા આવી છે. જમાને બદલાય છે. વૈમનસ્ય ને કુસંપની વાસનાઓ નાશ થતાં જાય છે તે પણ હજી તે તદ્દન નિર્મૂળ થાય નહિ ત્યાં સુધી તે રાહ જોવી રહી. આવાજ કારણને લઈ જૈનશબ્દને આગળ નહિ લાવતાં માત્ર તત્વાસ્થાન નામ આપવાની જરૂર જણાઈ છે. તેનું આખ્યાન–કથન જેમાં કરવામાં આવ્યું હોય તે તત્વાખ્યાન નામ પણ સાર્થકને રહસ્યપૂર્ણ છે. - આ ગ્રંથમાં દરેક દર્શનકારોનાં મંતવ્ય તેની સાથે અથ આચારનું પ્રતિપાદન પણ ભૂલવામાં આવ્યું નથી. અર્થાત જેટલા અંશે બની શક્યું તેટલા અંશે આચાર વગેરેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ માટે અનેક ગ્રંથે જોવાની જરૂર પણ જણાઇ હતી, કારણ કે જ્યારે પ્રમાણુ પ્રમેયનું પ્રતિપાદન કરવું હોય ત્યારે તે વિષયના ગ્રંથે સારી રીતે અવલેક્યા સિવાય તેનું યથાર્થ નિરૂપણ ન જ થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ જે લાકાએ જૈન તર્ક ગ્રંથા, વ્યાકરણ ગ્રંથી તથા સાહિત્ય કાવ્ય કેશાદિનું અવલેાકન કર્યું હશે, તે લેાકેા જૈનો નાસ્તિક છે એમ ઉચ્ચારી નહિજ શકે, ઉલટુ તેમનાથી નાની પ્રશ'સા કર્યા વિના નહિ ચાલે. જે કે એ જૈન આચારથ થાદશવૈકાલિક,આચારાંગ,ધમ બિન્દુ,યોગશાસ્ત્ર વગેરે અવલાયા હશે, તે એમ નહિ ઉચ્ચારી શકે કે જનાના આચાર શુદ્ધ અને આદશ નથી.તેમજ જેઓએ જૈનોના ત્યાગધમ અને ગૃહસ્થધર્મ પ્રતિપાદન કરનાર ગ્રંથા જોયા છે, તે કેવી રીતે કહેવા' સાહસ કરી શકશે કે જેનેાની અ‘િસાએ ભારતને બાયલા બનાવ્યા છે! એ તે ઇશ્વરને જગત્કર્તા માની તેને જ ભરોસે ને આધારે એસી રહેતા હાય અને જે કઇ પણ કર્મો કર્યાં સિવાય ઇશ્વરની સહાયતાની રાહ જોઇ રહેતા હાય તેવા લેાકાએ જ ભારતની પ્રજાને નિર્ષીય અને નપુસક અનાવી દીધી છે. જે કમ્મૂ સૂરા તે ધમ્મ સૂરા ? એવી જ્યાં ઉદ્ઘોષણા ખૂખ જોરશેારથી કરવામાં આવી હૈાય તે ધમ સીનસત્ત્વતાને કેવી રીતે બનાવી શકે ? જેનેાના હાથથી રાજ્ય કારાબાર ગયે તેમજ સાચા જૈનાના સહવાસ હઠતા ગર્ચા ત્યારથી ભારતનું અધઃપતન થવા લાગ્યું એમ કહીએ તે ક કંપણુ અતિશયક્તિ જેવું છે જ નહિ. કારણ કે જા તા કમ, સ્વભાવ, પુરુષા, કાળ, નિયતિ આ પાંચ કારણથી જગતની ઉત્પત્તિ માને છે. તેમાં પણ પુરુષાર્થોને તે મહુ સારી રીતે માનવામાં આવેલ છે. ઉપર્યુક્ત પાંચ કારણુંન વિવેચન આ ગ્રન્થમાં જૈનદર્શનની અંદર વિસ્તારી કરવામાં આવ્યુ' છે. 6 . Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૭ I ! = = = ... આ નિમણમાં જે જે ગ્રન્થને આશ્રય લે પડે છે, તેની નામાવવી પણ અંહિ પૃથનું દર્શાવવામાં આવી છે, તેથી જોઈ શકાશે કે કેટલા પરિશ્રમથી ગ્રંથનિર્માણનું કાર્ય કરવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં દરેક દર્શન માટે ત્રણ ત્રણ પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે અને જેમાં આચાર તથા ત અ૫ છે, તેમાં બે પ્રસ્તાવથી કામ ચલાવી લેવામાં આવ્યું છે. દરેક દર્શનના પ્રથમ પ્રસ્તાવમાં તેના મન ચાર બીજામાં મન્તવ્ય પદાર્થો અને ત્રીજામાં તે ઉપર સમાલોચનારૂપે વિચાર કરવામાં આવ્યું છે. જો કે વિચારભિનતાને લઈને ઉડે વિચાર કરવા જતાં રસ્થૂલ બુદ્ધિવાળાને કંઈક આક્ષેપ જે પ્રતિમાસ થશે; પરંતુ એકંદર રીતે બની શકયું. ત્યાં સુધી તાત્વિક દ્રષ્ટિથી ખરા ખોટાને વિચાર જરૂર કરવામાં આવે છે. મૂળ સિદ્ધાંતના અભ્યાસના અભાવે અને તે તે દર્શનના ગ્રન્થનું અધ્યયનરૂપે નિરીક્ષણ કર્યા વિના લખવા બેસવાથી તે હાંસીને પાત્ર થવાય છે–જેમ શંકરાચ ર્યજીએ બ્રહ્મસૂત્રના વિવેચનમાં ૪૮૫મા પૃષ્ટમાં, ભામિની વ્યાખ્યામાં ૪૮મા પૃષ્ટમાં તથા સિદ્ધાંતબિન્દુસ્તાત્ર પૃ. ૨૮૫ ક ૮ મામાં અને સ્વામી દયાનંદજીએ સત્યાર્થ પ્રકાશને બારમા ઉકલાક સમાં જેને માટે જે આક્ષેપ કર્યા છે, તે આના દાખલાઓ છે. આ ગ્રન્થમાં મુખ્ય છ દર્શનેનું વિવેચન છે. સાંખ્ય, બૌદ્ધ, નાયિક અને વૈશેષિક આ ચાર દર્શનનું વિવેચન તથા Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના આ ગ્રંથના પૂર્વાધમાં ઘણા વિસ્તારથી દર્શાવેલ છે અને તે ગ્રંથ ત્રણ વર્ષ પર પ્રસિદ્ધ થયેલ છે. ઉત્તરાર્ધમાં એટલે આ ગ્રન્થમાં મીમાંસક તથા જૈન આ પ્રમાણે ક્રમ રાખવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ગ્રન્થ લગભગ એક હજાર પૃષ્ણ જેટલે વિરતૃત થસે છે. તેની પ્રસ્તાવના પ્રિોફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. મુંબઈ નિવાસીએ લખી છે, તે માટે તે ધન્યવાદને પાત્ર છે. આ ગ્રન્થમાં વિષયે લગભગ બસો જેટલા છે, તે વિષયાનુક્રમણિકા જેવાથી માલૂમ પડ આવશે. આ ઉપરથી પણ આ ગ્રન્થ કેટલે ને કે ઉપયોગી બને છે તે વધે વાચકે વિચારી લેશે. | આતાવિક ગહન ગ્રન્થ લખવા મારા જે પામર પ્રાણી સાહસ કરે છે તે સંભવિત કયાંથી હોય? પરન્તુ ગુરુકૃપાએ ચિંતામણિ રત્ન જેવી અત્યદ્ભુત છે, કે જે મૂર્ખ શિરેમણિને પણ પંડિતરન બનાવવામાં વિલંબ કરતી નથી. મારા માટે પણ તેવી જ બીના બની છે. હું સ્વપ્નમાં પણ નહોતે ધારતે કે દીક્ષા લઈ આવી રીતે અભ્યાસ કરી શકીશ. કારણ એક તે લીંચ જેવા ગામડામાં જન્મ, સુકેળવણીની તે ગંધ પણ ન લીધેલી ને ચૌદમી સદીના સંસ્કારેવાળાને વીસમી સદીનું ભાન જ કયાંથી હોય ? આ ગ્રન્થ લખવા ભાગ્યશાળી થયો છું, તેને હું ગુરુદેવની કૃપાનું જ ફળ સમજુ છું. કારણ કે જ્યારથી પારસમણિતુલ્ય જગતુપૂજય યુગ પ્રધાન શાસનતં સમાન સ્વર્ગસ્થ ગુરુદેવ શાસ્ત્રવિશારદ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ટ જૈનાચાય શ્રીવિજયધમસૂરિના સમાગમમાં હું માવત ગયે, ત્યારથી તેઓએ મારા ઉપર ધાર્મિક સંસ્કારની છાપ એવી તે ઉડી રીતે બેસાડી કે તે કદાપિ જઇ શકે નહિ, તેમજ અભ્યાસ પણ તેમની છાયા નીચે ૧૯૫ પરિશ્રમથી સારી રીતે કરી શકાયે, તે અભ્યાસના ફળરૂપ આ અને બીજ કેટલાક બ્રુક્ષ જુદા વિષયના પ્રત્યે ગણી શકાય. આ પુસ્તકના પૂર્વ ભાગ તે ગુરુદેવની વિદ્યમાન દશામાં જ બહાર પડી ચૂકયા હતે, પરન્તુ ઉત્તરાધ માટે તેમ ખની શકયુ' નહિ તે એક કમભાગ્યની નિશાની ગણાય. પૂજ્યપાદ ગુરુદેવના અભાવમાં ગુરુદેવની ગાદીએ બિરાજતા સાહિત્યના પ્રખર વિદ્વાન્ ઇતિહ્રાસતત્ત્વમહેાધિ વિઠલ ભ"ધુ જૈનાચાય પૂજ્યપાદ વિજચેન્દ્રજી સુરીશ્વરજી મહારાજ પણ તેવીજ કૃપાદૃષ્ટિ વરસાવતા આવ્યા છે કે જેવી રીતે ગુરુદેવ વરસાવતા હતા એટલા માટે આ સ્થળે તેમના પણ ઉપકાર જો હું ન માનુ તા ખરેખર કૃતઘ્ન કહેવાઉં. તેમજ બીજા પશુ માશ લઘુ ગુરુભાઈએ, જે વયથી અને દીક્ષાપર્યાંયથી લઘુ છતાં ઘણા ગુણાથી ઘણે અંશે તેા વડીલ છે, તેઓના ઉપકાર માનવા સ્થાને તે નહિજ ગણાય; કારણ કે દરેક કાર્ય માં તેઓ મને પ્રત્સાહન આપતા રહ્યા છે. આ ગ્રન્થ લખી યશેાવિજય ગ્રન્થમાળાને આપવામાં આવ્યેા હતેા.તેના સ‘ચાલકાએ પણ વડાદરે લુહાણા મિત્ર પ્રિન્ટી’ગ પ્રેસમાં શ્રીયુત વિઠ્ઠલભાઈ આશારામ દ્વારા પૂર્વાધ તા Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૦ + ત્રણ વરસ પહેલાં મહાર પાડયા હતા. ઉત્તરાર્ધમાં વિલ બ ચવામાં ગ્રંથ ગોરવ, પ્રેસ અને વિહારનું ભ્રમણ એ કારણેા ગણી શકાય. તેમ છતાં જે સ્થિતિમાં આ ગ્રંથ અત્યારે પણ વાચકાની સમક્ષ ઉપસ્થિત કરી શકાય છે, તે સાહિત્યસેવક ૫. લાલચંદ્ર ભગવાન્દાસ ગાંધીની સતત પરિશ્રમભરી પ્રુફ્સ`શાધનાદિ સહાયતાને આભારી છે; એમ મ્હા કહેવું જોઇએ. આ ગ્રંથમાં જે કઇ ત્રુટીએ માલૂમ પડે તે સજ્જના સુહૃદ્યભાવથી જણાવવા કૃપા કરશે; તે દ્વિતીય આવૃત્તિમાં તે ઉપર જરૂર ધ્યાન આપવામાં આવશે. ‘જે જે મહાનુભાવેએ આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં સહાયતા કરેલી છે, તે મહાનુભાવેશ ભવાન્તરમાં પણ ઉત્તમ જ્ઞાનના ભાગી બની સદ્ગતિને પ્રાપ્ત કરી શાસનદેવ પ્રત્યે એવી પ્રાર્થના કરતા આ વકતવ્યને અહિ' સમાપ્ત કરૂ છું, -મ'ગદ્યવિજય, વીર સ’. ૨૪૫૩, ધર્મ સં.૩ ભાશીષ વિદ ૩ Jain Educationa International 3} For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણગ્રંથસૂચી. આ ગ્રન્થ લખવામાં જે જે ગ્રન્થની સહાયતા લેવામાં આવી છે, તેનાં નામે નીચે પ્રમાણે છે – સાંખ્યદર્શનના 2. વિશેષિક દર્શનના ગ્ર ૧ સાંખ્ય તત્ત્વકામુદી. ૧૪ મુક્તાવલી-દિનકરી ૨ સાંખ્ય પ્રવચન. ૧૫ વૈશેષિક ભાષ્ય ૩ સાંખ્યદર્શન પર ભાષ્ય ૧૬ વિશેષિક ઉપકાર બદ્ધ દર્શનના ગ્રન્થ વેદાન્ત પ્રત્યે ૪ પ્રજ્ઞા પારમિતાદિગ્રન્થસંગ્રહ ૧૭ સદાચાર સ્તંત્ર ૫ હેતુબિન્દુ ૧૮ આત્મબોધ ૬ ન્યાયબિન્દુ ૧૯ તરવવિવેક ૭ ન્યાયપ્રવેશક ૨૦ વેદાન્ત પરિભાષા ૨૧ શારીરિક ભાષ્ય તૈયાયિક દર્શનના ગ્રન્થ. ૨૨ બ્રહ્મસૂત્ર ૮ ન્યાય મંજરી ૨૩ ભામિની વ્યાખ્યા ૯ ન્યાય વાર્તિક ૨૪ અપરોક્ષાનુભૂતિ ૧૦ વર્ધમાન ન્યાય કુસુમાંજલિ મીમાંસકના પ્રત્યે ૧૧ ન્યાય દર્શન તાત્પર્ય ટીકા ૧૨ અક્ષપાદ સૂત્ર ૨૫ લેક વાર્તિક ૧૩ વાસ્યાયન ભાગ્ય ૨૬ તંત્ર વાર્તિક Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મીમાંસા પ્રકાશ ૩૩ પ્રમાણ મીમાંસા. ૨૮ મિનીયસૂત્રવૃત્તિ ૩૪ પ્રમાલક્ષણ જેનદશનના ગ્રન્થો ૩૫ યોગશાસ્ત્ર ૩૬ ધર્મબિન્દુ ૨૯ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૩૭ જ્ઞાન બિન્દુ ૩૦ અનેકાન્સક્લપતકા ૩૮ શ્રાદ્ધગુણવિવરણ ૩૧ સ્યાદ્વાદરત્નાકરાવતારિકા ૩૯ પ્રકાશ ૩૨ સ્યાદ્વાદ મજરી ૪. વિશેષાવશ્યક Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મીમાંસક દનની વિષયાનુક્રમણિકા, મીમાંસક દશ નના આચાર ઉત્તર મીમાંસક વેજ્ઞાન્તિકના આચાર સક્ષેપથી બ્રહ્માāતનું નિરૂપણ કુટીચર વિગેરે ચાર ભેદનું વર્ણન ચાર આશ્રમેાનુ નિરૂપણુ શૌચ નિરૂપણુ તપ ણુનું... સ્વરૂપ અગ્નિહેાત્રનું સ્વરૂપ વૈશષ્યનું સ્વરૂપ ચાર સાધનનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ સ્થૂલ શરીરનું સ્વરૂપ સૂક્ષ્મ શરીરનું સ્વરૂપ પાંચ જ્ઞાનેન્દ્રિયના દેવતા પાંચ ઇન્દ્રિયનાં નામ પાંચ કર્મેન્દ્રિયના દેવતા કારણ શરીરનું સ્વરૂપ ત્રણ અવસ્થાનુ... સ્વરૂપ પાંચ કાશનું સ્વરૂપ પ્રિય-માદ-પ્રમાદ વૃત્તિ સત-ચિત્—માનન્દનું સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only ☛ m m m 79 V ૧ 3 ૩ ૫ ७ ૧૦ ૧૧ ૧૨ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૫ ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૧૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તની ઉત્પત્તિ પંચીકૃતનું સ્વરૂપ જીવનમુક્તનું સ્વરૂપ કર્મના પ્રકાશ કર્મના નાશને ઉપાય વેદાન્તની શ્રેષ્ઠતા બ્રહ્મમાં બ્રાન્તિથી જગતની ઉત્પત્તિ પ્રત્યક્ષ પ્રમાણનું નિરૂપણ પરિણામ વિગેરેનું સ્વરૂપ અનુમાન પ્રમાણ નિરૂપણ અનુમાનથી જગમિથ્યા સવના ત્રણ ભેદ ઉપમાન પ્રમાણ નિરૂપણ આગમપ્રમાણ નિરૂપણ અર્થપત્તિ પ્રમાણ નિરૂપણ અનુપલબ્ધિ પ્રમાણુ નિરૂપણ લક્ષણ નિરૂપણ પ્રલય નિરૂપણ પ્રાકૃત પ્રલય નૈમિત્તિક પ્રલય આત્યન્તિક પ્રલય નિત્ય પ્રલય પ્રલયક્રમ નિરૂપણ પ્રયે જન નિરૂપણ રા ન સાધન Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૪૩ મનની અજ્ઞાનતા માયાવી અને માયાતીત ભક્તા વિગેરેનું સ્વરૂપ આત્મા અને શરીરની બિનતા શુષ્ક બ્રહ્મવાદીઓનું સ્વરૂપ ખરા બ્રહ્મવાદી વેદાન્ત મીમાંસા જગન્મિથ્યાત્વ મીમાંસા અવિદ્યા-વિવેચન જગતની ઉત્પત્તિને વિચાર મહર્ષિઓને આશય મહર્ષિઓને વાસ્તવિક આશય મીમાંસક તત્વ નિરૂપણ ધર્મ જિજ્ઞાસાનું નિરૂપણ ધર્મનું સ્વરૂપ પ્રમાણ–નિરૂપણ સર્વજ્ઞ મીમાંસા શબ્દનું સ્વરૂપ વિશેષ માન્યતા મીમાંસક દર્શનની સમાલોચના ધર્મ અપૌરુષેય વેદ-મીમાંસા વેદમાં પૌરુષેયત્વની સિદ્ધિ અસર્વજ્ઞસિદ્ધિ-મીમાંસા વેદવિહિત હિંસા મહેતુ નહિ તેની મીમાંસા જ આ ર આ : s ૧૦૬ ૧૧૦ ૧૧૬ : ૧૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનની વિષયાનુક્રમણકા, માગનુસારી નૈતિક આચાર વિવાહ સંબન્ધી આચાર વિવાહનું સ્વરૂપ શિષ્ટાચાર ગૃહ સંપાદન કરવાને આચાર વેષ, ધનના વ્યયને આચાર દેશાચારનું વિવેચન અવર્ણવાદને ત્યાગ માતાપિતાની ભક્તિને આચાર ભજન કરવાને આચાર ત્રિવર્ગ સાધવાને આચાર બુદ્ધિના ગુણોનું નિરૂપણ ગૃહસ્થને વિશેષ આચાર બાર વ્રતનું ટુંક વિવેચન ત્યાગીઓના આચાર ગુરુની યોગ્યતાને વિચાર પંચ મહાવ્રતનું ટુંક વિવેચન સમિતિનું સ્વરૂપ ગુપ્તિનું સ્વરૂપ નિરપેક્ષ યતિધર્મના આચારે પ્રમાણુનું સ્વરૂપ સંશયનું નિરૂપણ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિપ યનું નિરૂપણુ અનધ્યવસાયનુ” નિરૂપણુ પ્રત્યક્ષપ્રમાણુનું નિરૂપણુ સકલ પ્રત્યક્ષનું' નિરૂપણ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું નિરૂપણ પરોક્ષ પ્રમાણનું નિરૂપણ સ્મૃતિ પ્રમાણનું નિરૂપણુ પ્રત્યભિજ્ઞાન પ્રમાણુ નિરૂપણુ તર્ક પ્રમાણુ નિરૂપણુ અનુમાન પ્રમાણુ નિરૂપણુ હેતુનુ સ્વરૂપ સાધ્યનું સ્વરૂપ ધર્મિ નું નિરૂપણુ પાંચ અવયવનું સ્વરૂપ ૪૭ દેષ્ટાન્તનુ' સ્વરૂપ ઉપનયનું સ્વરૂપ નિગમનનું સ્વરૂપ પ્રકારાન્તરથી હેતુનું વિવેચન હેત્વાભાસનુ નિરૂપણુ વિરુદ્ધ હતુ નિરૂપણુ અનેકાન્ત હેવાભાસનું સ્વરૂપ દૃષ્ટાન્તાભાસનું' નિરૂપણ આગમ પ્રમાણુ નિરૂપણુ આપ્તના સ્વરૂપનુ નિરૂપણુ Jain Educationa International For Personal and Private Use Only ૪૨ ૪૩ ૩ ૪૫ ૪૫ ४७ ૪૮ ૫૦ ૫૩ સ ય પ પૂર્વ ૫૮ ૬૨ દર ર ૪ ૬૯ ७० હર ૫ હ ૮૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શબ્દમાં પૌગલિકપણાની સિદ્ધિ પદનું નિરૂપણ વિાક્યનું નિરૂપણ શદનું નિરૂપણ સામાન્યનું નિરૂપણ વિશેષનું નિરૂપણ ઈશ્વરનું નિરૂપણ સ્યાદ્વાદનું નિરૂપણ કપડામાં નિત્યાનિત્યની ઓળખાણ ૧૧૩ કપડામાં સામાન્ય વિશેષની ઓળખાણ ૧૧૪ પ્રકારાન્તરથી સ્યાદ્વાદની સિદ્ધિ જેલમાં શીતેણુની સિદ્ધિ ૧૧૭ અગ્નિમાં શીતષ્ણ સ્પર્શની સિદ્ધિ ૧૧૯ દરેક પદાર્થમાં અનન્ત ધર્મોની ઓળખાણ ૧૨૧ ભાવથી અનન્ત ધર્મોને વિચાર ૧૨૬ આત્મામાં સ્વર ધર્મોની ઓળખાણ ૧૩૦ મુક્તાત્મામાં સ્વપર ધર્મોની ઓળખાણ પ્રકારાન્તરથી સ્યાદ્વાદનું અવલોકન ૧૩૭ સ્યાદ્વાદમાં બીજા લોકોએ આપેલ દેનું નિરૂપણ ૧૪૯ અનેકાન્તવાદમાં બીજાએ આપેલ દેને ઉદ્ધાર ૧૪૮ વિરોધનું નિરાકરણ ૧૪૮ સંશયનું નિરાકરણ ૧૫૩ અનવસ્થાનું નિરાકરણ ૧૫૩ વૈશ્વિકરણ ફેષનું નિરાકરણ ૧૫૭ ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ’કર વ્યતિકર દોષનું નિરાકરણ વ્યવહારલાપ ઢાષનુ' નિરાકરણ બીજા લેાકાએ પ્રકારાન્તરથી સ્વીકારેલ સ્યાદ્વાદ સૌત્રાન્તિકમત પ્રમાણે અનેકાન્તનું નિરૂપણુ જ્ઞાનવાદિમત પ્રમાણે સ્યાદ્વાદનું પ્રદર્શીન નૈયાયિક–વૈશેષિકમત પ્રમાણે અનેકાન્તનું પ્રદર્શન સાંખ્યના મત પ્રમાણે સ્યાદ્વાદનુ પ્રદર્શન મીમાંસકના મત પ્રમાણે અનેકાન્તનુ` પ્રદેશન વૈજ્ઞાન્તિકના મત પ્રમાણે અનેકાન્તને વિચાર જીવતુ' નિરૂપણુ નાસ્તિકના પક્ષ આત્માની સિદ્ધિ આત્માનું લક્ષણ આત્મામાં ફ્રૂટસ્થનિત્યતાનું નિરાકરણ સથા અનિત્યનું નિરાકરણ પરિણામિનુ' વિવેચન આત્મામાં વ્યાપકતાનું સિદ્ધિ પૂર્વક નિરાકરણ શરીરનુ નિરૂપણુ મોદારિક શરીરનું સ્વરૂપ વૈષ્ક્રિય શરીરનું સ્વરૂપ આહારક શરીરનું સ્વરૂપ જસ શરીરનું સ્વરૂપ કામણુ શરીરનું સ્વરૂપ દરેક આત્મા જૂદો છે એ સબન્ધિ વિવેચન Jain Educationa International For Personal and Private Use Only ૧૫૭ ૧૫૭ ૧૬૧ ૧૬૩ ૧૬૫ ૧૬૮ ૧૭૫ ૧૭૬ ૧૭૯ ૧૮૫ ૧૮૮ ૧૮૯ ૨૦૮ ૨૧૨ ૨૧૫ ૨૩૨ ૨૨૫ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૪ ૨૩૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ No ૨૪૦ २४६ ૨૫૨ ૨૫૭ ૨૬૨ ર૬૩ २७४ અદષ્ટનું વિવેચન પ્રકારાન્તરથી કર્મની સિદ્ધિ કર્મમાં મૂર્ત પણાની સિદ્ધિ સ્વર્ગ-નરકનું વિવેચન ઇન્દ્રિયનું નિરૂપણ મનમાં ઈન્દ્રિયપણુનું નિરાકરણ મને નિરૂપણ મનને નહિ માનનારને અભિપ્રાય મનવિષયે સાંખ્યને અભિપ્રાય ચહ્યું અને મનમાં પ્રાધ્યકારિ સંબન્ધિ વિચાર જન્મનું નિરૂપણ ગર્ભજ જન્મના ત્રણ ભેદનું નિરૂપણ ઉપપાત જન્મનું વર્ણન યોનિનું નિરૂપણ આહારનું નિરૂપણ આયુષ્યનું નિરૂપણ અજીવ તત્ત્વનું નિરૂપણ આકાશનું નિરૂપણ કાલનું સ્વરૂપ પુદ્દગલ દ્રવ્યનું નિરૂપણ પરમાણુનું લક્ષણ કારણ સમવાયનું નિરૂપણ કાલવાદિને અભિપ્રાય સ્વભાવવાદિને અભિપ્રાય ૨૭૫ ૨૭૭ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૯૧ ૨૯૨ ૨૯૮ જે ૩૦૧ ૩૦૬ ૩૧૪ ૩૧૬ ૩૧૭ ૩૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ નિયતિવાદિના અભિપ્રાય પુરુષાથ વાદિના અભિપ્રાય કમ વાદિના અભિપ્રાય આસ્રવ તત્ત્વનું નિરૂપણુ અવિરતિની વ્યાખ્યા કષાયની વ્યાખ્યા ચેાગ નિરૂપણુ અન્ધતત્ત્વ નિરૂપણુ જ્ઞાનાવરણનું સ્વરૂપ દનાવરણનું સ્વરૂપ વેદ્યનીચનું સ્વરૂપ માહનીયનું સ્વરૂપ આયુષ્યનું સ્વરૂપ નામ કમનું વિવેચન ગોત્રકમ નું સ્વરૂપ અન્તરાય કર્મનુ” સ્વરૂપ સ ́વરતત્ત્વ-નિરૂપણુ ગુપ્તિનું' સ્વરૂપ સમિતિનું સ્વરૂપ યમનું સ્વરૂપ ભાવનાનું સ્વરૂપ પા મેાક્ષ વિષયક વૈશેષિક વિગેરે નકારાના અભિપ્રાય સાંખ્ય લેાકાની સાથે માક્ષના વિચાર ખોદ્રાની સાથે મુક્તિના વિચાર Jain Educationa International For Personal and Private Use Only ૩૨૦ ૩૨૨ ૩૧૩ ૩૩૪ ૩૩૫ ૩૩૭ ૩૩૯ ૩૪૨ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૫૦ ૩૫૨ ૩૫૩ ૩૬૧ ૩૬૧ ૩૨ ૩૬૩ ૩૬૩ ૩૬૪ ૩૬+ ૩૮૫ ૩૯૨ ૩૯૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ પર સ્વાત’ત્ર્યવાદિ સાથે મુક્તિના વિચાર સૌત્રાન્તિકના મત પ્રમાણે મુકિતના વિચાર નિરતિશય સુખવાદિ સાથે મુકિતના વિચાર વેદાન્તિકની સાથે મુક્તિના વિચાર ઉપનિષદ્ધારા સાથે મુકિતના વિચાર પાતંજલના મત પ્રમાણે મેક્ષના વિચાર સ્ત્રીને મેક્ષ મળી શકે કે નહિ તે સમન્ધિ વિચાર ઉપસહાર Jain Educationa International For Personal and Private Use Only ૩૯ ૩૯૭ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૪૦૦ ૪૨૯ ૪૪૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्रीप्रभुधर्मसूरये । तत्त्वाख्यान-उत्तरार्ध. वन्दित्वा श्रीजिनाधीशान् धर्मसूरि गुरुं तथा । तत्त्वाख्यानोत्तरार्धेऽस्मिन् कथ्यते दर्शनद्वयी ॥१॥ પ્રસ્તાવ ૧૧ મો. આ ગ્રન્થના પૂર્વાર્ધમાં સાંખ્યદર્શન, બૌદ્ધદર્શન, નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શન આ ચાર દર્શનના આચાર, મન્તવ્ય પદાર્થો અને સાથે સાથે તે તમામની સમાલોચના વિગેરેનું દશ પ્રસ્તાવની અન્દર વિવેચન કર્યું. પ્રથમ જે છ દર્શનને પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી, તેને પરિપૂર્ણ નિર્વાહ કરવા હવે આ ઉત્તરાર્ધમાં અવશિષ્ટ બે દર્શનનું પ્રતિપાદન કરવામાં આવે છે. - તેમાં પણ પ્રથમ મીમાંસકદર્શનનું પ્રતિપાદન કરવું એગ્ય હોવાથી તેનું વિવેચન કરવામાં આવે છે– મીમાંસકદર્શનને આચાર. મીમાંસકદર્શનના બે ભેદ પાડવામાં આવ્યા છે. પૂર્વ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્વાખ્યાન-ઉત્તરાર્ધ. . મીમાંસક અને ઉત્તર મીમાંસક. તેમાં પણ પૂર્વ મીમાંસક તે જૈમિનીય દર્શનના નામથી પ્રસિદ્ધ છે અને ઉત્તર મીમાંસકદર્શનને વેદાન્તિકદર્શન-બ્રહ્માદ્વૈતદર્શન-અતિદર્શન એવાં ઉપનામ આપવામાં આવેલાં છે. પૂર્વમીમાંસકને વેષ, પ્રાયે સાંખ્ય દર્શનીના જે હોય છે. જે લેકે એક દંડને રાખે છે, તેઓ એકદંડ કહેવાય છે અને જેઓ ત્રણ દંડ રાખે છે, તેઓ ત્રિદંડી કહેવાય છે. તેઓ ગેરુથી રંગેલ વસ્ત્રને ધારણ કરે છે, મૃગચર્મનું આસન અને કમંડલુ રાખે છે, શુરમુંડન કરાવે છે. તેઓના સાધુએ બ્રાહ્મણ હેય છે, ધર્મોપદેશ કરવાવાળાને જેમ બીજા લેકે ગુરુ તરીકે માને છે, તેમ તેઓ માનતા નથી, પરન્તુ વેદ-વાક્યને જ ગુરુ તરીકે તેઓ માને છે. દીક્ષા સમયે “તવ સંન્યસ્ત, તવ સંન્યસ્ત” એવા પદનું ઉચ્ચારણ કરવા પૂર્વક દીક્ષા આપવામાં આવે છે, યજ્ઞોપવીતને ત્રણવાર પાણીથી ધોઈને તેઓ પાન કરે છે યજન, યાજન, વિગેરે કર્મને તેઓ નિરન્તર કરે છે અને બ્રહ્મસૂત્રને પણ ધારણ કરે છે. ગૃહસ્થાવસ્થામાં શૂદ્રના ઘરના આહારને સર્વથા ત્યાગ કરવામાં આવે છે. તેઓના બે ભેદ છે, જેઓ ભટ્ટના અનુયાયિઓ છે તેઓને ભટ્ટ કહેવામાં આવે છે અને જેઓ પ્રભાકરના અનુયાયિઓ છે તેઓને પ્રભાકર કહેવામાં આવે છે. ભટ્ટ લેકે છ પ્રમાણને માને છે અને પ્રભાકર લેકે પાંચ પ્રમાણ માને છે. તેઓના મન્તવ્ય પ્રમાણ વિગેરેનું નિરીક્ષણ આગળ કરવામાં આવશે. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. - ઉત્તર મીમાંસકને આચાર. ઉત્તરમીમાંસક લેકે બ્રહ્માતનેજ પરમ તત્વ માને છે. એથી વર્તમાનકાલમાં પણ અદ્વૈતવાદિના નામથી પ્રસિદ્ધ છે. “આત્મા જ બ્રહ્મ છે.” એમ તેઓ જોર જોરથી માને છે. અને કાલ્પનિક મિથ્યા પ્રમાણેથી તેનું પ્રતિપાદન પણ કર છે. તેઓ શ્રુતિ પ્રમાણ ઉપર નિર્ભય રહે છે, બીજા પ્રમાને તે માત્ર લેકેને સમજાવવાની ખાતર ઉપગ કરે છે. સક્ષેપથી બ્રહ્માતનું નિરૂપણ. " एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥" ભાવાર્થ-જેમ ચંદ્રમાં એક છે તે પણ જલમાં પ્રતિબિંબ પડવાથી અનેક ચંદ્ર જેવા દેખાવને આપે છે, તેમ આ ત્મા એક છે તે પણ દરેક ભૂતમાં અંશાંશિભાવથી વ્યવસ્થિત છે. "पुरुष एवेदं निं सर्व यद् भूतं यच्च भाव्यं इत्यादि।" આ શ્રુતિ પણ આત્માતને જ પ્રતિપાદન કરે છે. બ્રહાત્માની અન્દર જીવાત્માને જે લય થે તેનું નામ જ મુક્તિ કહે છે. કુટીચર વિગેરે ચાર ભેદનું વર્ણન. કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ આ ચાર તેઓના મુખ્ય ભેદે છે, તેનું સ્વરૂપ નીચે બતાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરાર્ધ. ત્રિદંડી, શિખાવાળા, બ્રહ્મસૂત્રયુક્ત, ગૃહનો ત્યાગ કરવાવાળા, યજમાનને ગ્રહણ કરવાવાળા, એકવાર પુત્રના ઘરમાં ભાજન કરવાવાળા અને કુટીમાં રહેવાવાળા સંન્યાસીઓને કુટીચર કહેવામાં આવે છે. - કુટીચર જેવા વેષને ધારણ કરવાવાળા, વિપ્રના ઘરમાં ભિક્ષાજન કરવાવાળા, વિષ્ણુને જાપ કરવામાં તત્પર, નદીના જલથી સ્નાન કરવાવાળા, આ આચાર પાલન કરવાવાળાને બહૂદક કહેવામાં આવે છે. બ્રહ્મસૂત્ર અને શિખાથી રહિત, કષાયેલ વસ્ત્રની સાથે દંડને પણ ધારણ કરવાવાળા, ગામમાં એક રાત્રિ અને નગરમાં ત્રણ રાત્રિ સુધી નિવાસ કરવાવાળા અને અધિક દિવસ બીલકુલ ન રહેવાવાળા, રસેઈ સંબંધી ધૂમાડા નીકળવા બંધ થઈ ગયા હોય, તેવા સમયે બ્રાહ્મણના ઘરમાં ભિક્ષાભેજન કરવાવાળા, તથા તપસ્યા દ્વારા પોતાના શરીરને સુકાવવાવાળા, દેશવિદેશમાં પરિભ્રમણ કરવાવાળા, આવા પ્રકારના આચાર ચાલન કરવાવાળાને હંસ કહેવામાં આવે છે. જ્ઞાન ઉત્પન્ન થયાબાદ ચારેવર્ણમાં ભિક્ષાભેજન કરવાવાળા, પિતાની ઈચ્છાનુસાર દંડને ધારણ કરવાવાળા, ઈશાન દિશામાં ગમન કરવાવાળા શકિતહીન દશામાં અનશન (સર્વથા આહારને ત્યાગ) કરવાવાળા, કેવળ વેદાન્તનું જ ધ્યાન કરવાવાળા, આવા પ્રકારના આચરણ કરવાવાળાને પરમહંસ કહેવામાં આવે છે. આ ચારેમાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સમજવા. આ તમામ બ્રહ્માત Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. વાદના સાધનમાં નિરન્તર તત્પર તથા સાથ સાથ હૈતવાદના નિરાકરણમાં પણ તત્પર હોય છે. તેઓ અદ્વૈતવાદરૂપ અનિવચ્ચે તત્ત્વને જ પરમ તત્વ, પારમાર્થિક રૂપે માને છે. બીજાએ ઉપર દષ્ટિને અવકાશ પણ આપતા નથી. નીચેને શ્લેક પણ તે જ વાતને ટેકો આપે છે– " आसुप्तेरामृतेः कालं नयेद् वेदान्तचिन्तया। इषन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥" ભાવાર્થ –જ્યાં સુધી શયન કરવામાં અને જ્યાં સુધી મૃત્યકાલ ન આવે, ત્યાં સુધી વેદાન્તની ચિન્તામાં જ સંપૂર્ણ કાળ વ્યતીત કરવું, લગાર માત્ર પણ કામવાસનાને અવકાશ આપે નહિ. કારણ કે, કામની વાસનાઓ વેદાન્ત ચિંતન કરવામાં વિધરૂપ હોય છે. ચાર પ્રકારના આશ્રમનું નિરૂપણ. " ब्रह्माध्ययनसंयुक्तो ब्रह्मचर्यरतः सदा। सर्वं ब्रह्मेति यो वेद ब्रह्मचारी स उच्यते ॥" સદાચાર સ્તોત્ર પૃ૦૪૩, લેક પ૧ભાવાર્થ –નિરન્તર બ્રહ્મચર્ય પાળવામાં તત્પર, બ્રા તથા તેના સાધનોનું નિરન્તર અધ્યયન કરવાવાળે અને આ તમામ બ્રહ્મ છે” એવા પ્રકારના જ્ઞાનવાળાને બ્રહ્મચારી કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન-ઉત્તરાર્ધ. w ગૃહસ્થાશ્રમ નિરૂપણું. " गृहस्थो गुणमध्यस्थः शरीरं गृहमुच्यते । गुणाः कुर्वन्ति कर्माणि नाहं कर्तेति बुद्धिमान् ॥" સદાચાર સ્તોત્ર પૃ૦ ૪૪, લેક પર. જે શરીર, ઈન્દ્રિ, પ્રાણ તથા જગતના ગુણકાર્યમાં રાગ-દ્વેષ કરવાવાળા ન હોય. આ દેખાતું સ્થૂલ શરીર તેની અંદર રહેલું જે સૂક્ષમ શરીર અને તેની અંદર રહેલું જે કારણ શરીર તે ગૃહસ્થના આત્માના સ્વરૂપને જાણનારૂં હેવાથી જ્ઞાનીઓનું ઘર કહેવાય છે. સર્વગુણ, રજોગુણ અને તમે ગુણના કાર્યરૂપ અન્તકરણ, શરીર, પ્રાણ, ઇન્દ્રિય આ તમામ કર્મને કરવાવાળાં છે, હું તમામ સંગથી રહિત છું, અપરિણમી છું, કંઈ પણ કર્મને કર્તા નથી આવા પ્રકારના વિચારવાળે જે હોય તે ગૃહસ્થ કહેવાય અને તેના આશ્રમને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે છે. વાનપ્રસ્થાશ્રમનું નિરૂપણ. " किमुग्रैश्च तपोभिश्च यस्य ज्ञानमयं तपः। हर्षामर्षविनिर्मुक्तो वानप्रस्थः स उच्यते ॥" સદાચાર સ્તોત્ર પૃ. ૪૪, લેક ૫૩. * જેઓને જ્ઞાનરૂપ જ તપસ્યા છે, તેવા દઢજ્ઞાનીઓના શરીરને બહુ કષ્ટ આપવાવાળી તપસ્યાનું કંઈપણે પ્રજન છે જ નહિ. ઉગ્ર તપસ્યાનાં જે સ્વર્ગાદિ ફળ શાસ્ત્રમાં પ્રતિપા Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. દન કરવામાં આવ્યાં છે, તે સર્વ કેળા બ્રહ્મજ્ઞાનથી થતા મોક્ષરૂપ ફળની આગળ ઘણું જ તુચ્છ હવાથી કંઇપણ ગણત્રીમાં છે જ નહિ અને જે જ્ઞાનમયતપસ્યાવાળે હોય તથા હર્ષ, અદેખાઈ વિગેરે ચિત્તના દેથી નિર્લેપ હોય; તે જ વારતવિક વાનપ્રસ્થ કહેવાય. સંન્યસ્તાશ્રમનું નિરૂપણ. " उपाधिस्थोऽपि तद्धमैन लिप्तो व्योमवन्मुनिः । सर्वविन्मूकवत्तिष्ठेन्नासक्तो वायुवचरेत् ॥" આત્મબોધ પૃ૦ ૧૫, લેક પર. દેહ વિગેરે ઉપાધિમાં સાક્ષરૂપથી રહેલ હોવા છતાં પણ જેમ આકાશની સાથે ધૂપ-ધુમાડા વિગેરેને સંબંધ થતું નથી તેમ બ્રહ્મસ્વરૂપને જાણવાવાળા, લોકેષણાની દરકાર રાખ્યા સિવાય મૂકની માફક ચાલે છે. પ્રારબ્ધ દ્વારા પ્રાપ્ત થયેલ વિષયમાં લગાર માત્ર આસક્તિ રાખ્યા સિવાય જેમ વાય અપ્રતિબદ્ધ રૂપે વાય છે, તેમ કેઈની સાથે મેહરૂપ પ્રતિબન્ધ રાખ્યા સિવાય પૃથ્વીતલમાં જે વિચરે, તેને જ સંન્યસ્ત અવસ્થાવાળા કહેવામાં આવે છે. તેઓના શૌચનું નિરૂપણ. " अत्यन्तमलिनो देहो देही चात्यन्तनिर्मलः । असंगोऽहमिति ज्ञात्वा शौचमेतत प्रचक्षते ॥" સદાચાર સ્તોત્ર પૃ૧૭, શ્લેક ૬. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાય ભાવા—સ્થૂલ શરીર મલ, મૂત્ર, રૂધિર વિગેરે અપવિત્ર પદાર્થોના સમુદાયથી ભરેલુ હોવાથી અત્યન્ત મલિન છે, એને હજાર વાર પાણીમાં સ્નાન કરાવીને સાફ કરો તા પણ ક્રિશના ઘડાની માફક કદાપિ તે સાફ થવાનુ નહિ અને આત્મા સચ્ચિદાનન્તમય સ્વભાવવાળા હોવાથી પરમ પવિત્ર છે. અતએવ મારા આત્મા પણુ અસંગ સ્વભાવવાળા છે, એમ જાણીને ક્રેડ વિગેરેમાંથી મારાપણાની બુદ્ધિના જે ત્યાગ કરવા, તે જ વાસ્તવિક શાચ સમજવુ’. " मन्मनो मीनवन्नित्यं क्रीडत्यानन्दवारिधौ । सुस्नातस्तेन पूतात्मा सम्यग् विज्ञानवारिणा || " સદાચાર સ્તાત્ર પૃ૦ ૧૭, ફ્લેક છ ॥ મારૂ' મન સમુદ્રમાં ક્રીડા કરવાવાળા મચ્છની માફક નિર ન્તર આનન્દના સમૂહપ પરબ્રહ્મમાં ફ્રીડા કરે છે. અને તેજ બ્રહ્મના યથાર્થ અનુભવરૂપી જલમાં જેણે નાન કરેલ છે, તે જ વાસ્તવિક રીતે સુનાત-સારી રીતે સ્નાન કરવાવાળે છે, એમ સમજવુ. તપ ણુનુ' સ્વરૂપ. " तर्पणं स्वसुखेनैव स्वेन्द्रियाणां प्रतर्पणम् । मनसा मन आलोक्य स्वयमात्मा प्रकाशते ॥ સદાચાર સ્તેાત્ર પૃ૦ ૧૯, શ્લોક ૧૧. 19 Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. અધિષ્ઠાન જ એ છે. ઉચ્ચ ભાવાર્થ:–આત્માના પરમાનન્દ સ્વભાવવડ શ્રોત્ર વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયેને જે પરિપૂર્ણ કરવી, તે જ ગિને માટે તર્પણ સમજવું. અર્થાત પિતાના પવિત્ર અન્તઃકરણના અધિષ્ઠાન રૂપ, આત્માને સાક્ષાત્કાર કરીને પરમાનન્દમાં જે મગ્ન રહેવું, તે જયેગીઓનું તર્પણ જાણવું. આ તર્પણદ્વારા આત્માને પ્રકાશ થાય છે. કિંચ ઇન્દ્રિય તથા અત્તરકરણને બાહ્ય વિષયેથી તૃપ્તિ કદાપિ થઈ પણ નથી અને થવાની પણ નહિં; આત્મિક આનન્દના અનુભવથી જ અન્તઃકરણ તૃપ્ત થાય છે, માટે મુમુક્ષુ યાગિયાએ આવા પ્રકારનું તર્પણ કરવું જોઈએ. અગ્નિહેગનું સ્વરૂપ " आत्मनि स्वप्रकाशेऽनौ चित्तमेकाहुतिं क्षिपेत् । अग्निहोत्री स विज्ञेयो इतरे नामधारकाः॥" - સદાચાર સ્તોત્ર પૃ. ૨૦, સ્લોક ૧૨, સ્વયમેવ પ્રકાશમય, આત્મારૂપ અગ્નિમાં, ચિત્તરૂપ અલૈ- - કિક આહુતિને જે ફેકે તે જ વાસ્તવિક અગ્નિહોત્રી જાણ. આથી જે ઉલટું કરવાવાળા છે, તે તે કેવળ અગ્નિહોત્રીનું નામ ધારણ કરવાવાળા જ છે; ખરેખરા અગ્નિોત્રી નથી. અમ મૂતાનાં તાનમાદુપનીના निजानन्दे स्पृहा नान्यद्वैराग्यस्यावधिर्मतः ॥" સદાચાર સ્તોત્ર ૫૦ ૨૧, રોક ૧૭. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાધા. વૈરાગ્યનું સ્વરૂપ. સવ જીવાને જે અભયદાન આપવું, તેને જ બુદ્ધિમાન્ પુરૂષા દાન કહે છે અને જે સ્વાધીન આત્માના આનંદમાં સ્પૃહા રાખે છે પરન્તુ માહ્ય વિષયામાં લગારમાત્ર ધ્યાન આપતા નથી તેજ સાચા વૈરાગી સમજવા. આ સ'ક્ષેપથી વેદાન્તિકના આચારનુ' સ્વરૂપ દર્શાવ્યું, વિશેષ ઇચ્છાવાળાએ તેના આચારગ્રન્થા જોઇ વિશેષ જ્ઞાન મેળવવુ’. ૧૧ મા પ્રસ્તાવ સમાસ. પ્રસ્તાવ ૧૨ મા. " साधनचतुष्टयसंपन्नाधिकारिणां मोक्षसाधनभूतं स्वविवेकमकारं वक्ष्यामः । " તત્ત્વવિવેક પૃ૦ ૧૬૫. ભાવાથ:---ગ્રન્થકાર પેાતે પ્રતિજ્ઞા કરતાં જણાવે છે આ ગ્રન્થની અન્દર ચાર પ્રકારના સાધનવાળા અધિકારીઆને, મેાક્ષના સાધનરૂપ તત્ત્વવિવેકના પ્રકાર બતાવવામાં આવશે. નિત્ય અને અનિત્ય વસ્તુના જે વિવેક કરવા તે પ્રથમ સાધન, આ લાક ને પરલેાક સમન્ધિ જે કર્યું, તેના ફળને ઉપભોગ કરવામાં રાગરહિતપણુ તે બીજી સાધન સમજવું, Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદ ન શમ વિગેરે છં પ્રકારની જે સપત્તિ તે ત્રીજું સાધન, મુમુક્ષુપણું તે ચેાથું સાધન. આ ચાર સાધનને સાધનચતુષ્ટય કહેવામાં આવે છે. પ્રથમ સાધનનું સ્વરૂપ. એક બ્રહ્માને જ નિત્ય માનવું, તે સિવાય જગતના તમામ પદાર્થીને અનિત્ય-મિથ્યા માનવા, અર્થાત્ બ્રહ્મ સિવાય આખુ જગત મિથ્યા સ્વરૂપ છે. આ જ નિત્યાનિત્યના વિવેક સમજવા. ૧૧ બીજા સાધનનું સ્વરૂપ. આલેક અને પરલાકના તમામ ભાગે તથા ભાગના સાધના તેમાં ખીલકુલ ઈચ્છા ન રાખવી તેનું નામ વિરાગતા કહેવાય. ત્રીજા સાધનનું સ્વરૂપ. વૈરાગી લેાકેાને શમ વિગેરે છ પ્રકારનાં સાધનની પણ. ખાસ આવશ્યકતા છે, તે વિના વૈરાગ્ય ખની શકે નહિ. શમ, ક્રમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા આ છ શમાદિ સપત્તિનાં નામે જાણવાં. મનના જે નિગ્રહ–મનને કબજામાં રાખવું તે શમ કહેવાય, માહ્ય ઇન્દ્રિયાનું જે દમન કરવું તે ક્રમ કહેવાય, પેાતાના ધર્મને અનુકૂૐ અને જેમાં વિક્ષેપ ન ડાય તેવી જે ક્રિયાઓ કરવી તે ઉપતિ કહેવાય. શીત-ઉષ્ણુ, સુખ-દુખ, Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરાખ. માન-અપમાન વિગેરે ને જે સહન કરવું તે તિતિક્ષા કહેવાય. ચિત્તનુ' જે એકાગ્રપણું તે સમાધાન કહેવાય. ચર અને વેદાન્તવાકય ઉપર જે વિશ્ર્વાસ રાખવા તે શ્રદ્ધા કહેવાય. આ ઠેકાણે ઉપશમ શબ્દથી સન્યાસ સમજવા, અત એવ ‘ સન્યાસિયાને જ શ્રવણ વિગેરેના અધિકાર છે ’એમ કેટલાક કહે છે અને બીજાનુ એમ કહેવુ છે જે દરેક આશ્રમવાળાઓને શ્રવણ વિગેરેના અધિકાર છે. કર ચેાથાસાધનનું સ્વરૂપ. મેાક્ષની પ્રમળ ઇચ્છા, સસારને મિથ્યા માની તેના પર ઉદાસીનતા, વેદાન્ત તત્ત્વાનો પરમ અભ્યાસ, બ્રહ્માને પરમ તત્ત્વ માનવું અને અન્તઃકરણને વૈરાગ્યની વાસનાથી વાસિત કરવું એ મુમુક્ષુપણુ મનાય છે. આત્માનુ' સ્વરૂપ. સ્થૂલશરીર,સૂફમશરીર અને કારણશરીર આત્રણે શરીરથી ન્યારા, પાંચ કાશથી પણુ રહિત, તથા ત્રણ અવસ્થામાં સાક્ષી અને સત-ચિત્--આનન્દ સ્વરૂપ જે હોય તેને આત્મા કહેવામાં આવે છે. સ્થૂલશરીરનુ સ્ત્રરૂપ. પાંચમહાભૂતસહિત, કર્મ થી ઉત્પન્ન થયેલું, અને સુખદુઃખ વિગેરે ભાગના સાધનભૂત જે હોય તે સ્થૂલશરીર કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદ ન. ભાવાથ—વિદ્યમાન હાય, વધે, રૂપાન્તરને પામે, ઘટવા પણ લાગે, વિનાશને પણ પામે અને ઉત્પન્ન પણ થાય. આ છ પ્રકારના વિકારો સ્થૂલશરીરમાં હોય છે. સૂક્ષ્મ પાંચ સૂતા એક બીજામાં મળીને સ્થૂલરૂપે ખની શુભઅશુભ-મિશ્રરૂપ કર્મો દ્વારા, સુખ-દુ:ખ વિગેરે ભાગના સ્થાન રૂપ જે બન્યુ... હોય, તે સ્થૂલશરીર કહેવાય. સૂક્ષ્મશરીરનુ* સ્વરૂપ, અપંચીકૃત પાંચ ભૂતાથી નીપજેલું, કમથી ઉત્પન્ન થયેલું તથા સુખ, દુઃખ વિગેરે ભાગના સાધનભૂત સ્પર્શન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ જ્ઞાનેન્દ્રિયે વા, હાથ, પગ, ગુદા અને પુરુષચિતૢ આ પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રકારના પ્રાણા, મન અને બુદ્ધિ આ સત્તર કળાથી જે યુક્ત હાય તે સૂક્ષ્મશરીર કહેવાય. ભાવાર્થે અપંચીકૃત પાંચ મહાભૂતાથી પેદા થયેલું, પરલેાકગમનમાં સાથ આવવાવાળું, જ્યાં સુધી માક્ષ ન મળે ત્યાં સુધી સ્થિર રહેવાવાળુ, પાંચ જ્ઞાનેન્દ્રિયા, પાંચ કર્મેન્દ્રિયા, પાંચ પ્રકારના પ્રાણવાયુ, મન અને બુદ્ધિ આ સત્તરથી જે યુક્ત હોય, તે સૂક્ષ્મશરીર કહેવાય. વેદાન્તપરિભાષા પૃ. ૩૭૨.. ભાગના સાધનભૂત સૂક્ષ્મશરીરના એ ભેદ છે, એક પર શરીર અને ખીજી અપર શરીર. હિરણ્યગર્ભ-બ્રહ્મા વિગેરેને પર સૂક્ષ્મશરીર સમજવું, મહત્તl--અહંકાર રૂપ અપર Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪. તવાખ્યાન-ઉત્તરાર્ધ. સૂમ શરીર જગતના તમામ જીવેનું સમજવું. એવી રીતે તમે ગુણયુક્ત, પંચીકૃત પાંચ મહાભૂતથી ભૂમિક, અન્તરિક્ષલેક, સ્વર્લોક,મહર્લોક, જનક, તપલેક અને સત્યલોક આ સાત ઊર્ધ્વ લેક પેદા થયા તથા આતલલેક, પાતાલલેક, વિતલક સુતલલેક, તલાતલક, રસાતલલેક, મહાતલક આ સાત અલેક પેદા થયા. એવી રીતે જરાયુજ-મનુષ્ય, ગાય, ભેંસ વિગેરે, અંડજ-મોર,કુકડા, કબુતર વિગેરે, સ્વેદજ-ન્યૂકા,લિ, માકણ વિગેરે ઉભિજી-વનસ્પતિ-વૃક્ષ વિગેરે. એમ ચાર પ્રકારના પૂલશરીરની પણ ઉત્પત્તિ થઈ. વૃક્ષ વિગેરેનું શરીર પાપનાં ફલ ભેગવવા માટે થયેલ છે. * આ ઠેકાણે આટલી વિશેષતા સમજવાની છે કે પંચતનાત્રાની ઉત્પત્તિમાં, સત્તર અવયવવાળા લિંગ-સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિમાં, તથા હિરણ્યગર્ભ-બ્રહ્માના સ્થૂલશરીરની ઉત્પત્તિમાં પરમેશ્વર સાક્ષાત્ કર્તા છે અને બીજા તમામ જગતની ઉત્પત્તિ હિરણ્યગર્ભ વિગેરેથી સમજવી. શ્રુતિ પણ તે વાતને પુરવાર કરી આપે છે. " इमास्तिस्रो देवता अनेन जीवनात्मनाऽनुप्रविश्य नामरूपे व्याकरवाणि ॥" પાંચ જ્ઞાનેન્દ્રિયના દેવતાનાં નામ. ( શ્રેત્રને દિશાદેવતા, સ્પર્શનને વાયુદેવતા, નેત્રને સૂર્યદેવતા,રસનાને વરુણ દેવતા અને બ્રાણને અશ્વિન દેવતા Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. ઇન્દ્રિયાના વિષયનાં નામ. શ્રોત્રના વિષય--શબ્દને ગ્રહણ કરવા, સ્પનના વિષયશીત, ઉષ્ણુ વિગેરે સ્પર્શને ગ્રહણ કરવા, નેત્રના વિષય--રકત, પીત વિગેરે રૂપને ગ્રહણુ કરવું, રસનાના વિષય--ખાટા, ખારા વિગેરે રસ ગ્રહણ કરવા અને ઘ્રાણુના વિષય-ગન્ધને ગ્રહણ કરવા. ૧૫ પાંચ કર્મેન્દ્રિયાના દેવતા, વાણીના અગ્નિદેવતા, હુસ્તના ઇન્દ્રદેવતા, પાદના વિષ્ણુદેવતા, ગુદાના મૃત્યુદેવતા અને પુરુષચિહ્નના પ્રજાપતિ વાણીના વિષય--ભાષણ કરવુ, હાથના વિષય-વસ્તુને ગ્રહણુ કરવી, પાદને વિષય--ગમન કરવું, ગુદાના વિષય -મલના ત્યાગ કરવા અને પુરૂષચિનના વિષય-આનન્દ કરવા. Jain Educationa International કારણશરીરનું સ્વરૂપ. જે વત માન કાલમાં જોવામાં આવે, જે ઉત્તર કાલમાં મિથ્યા માલૂમ પડે, જેની ઉત્પત્તિ માનવામાં ઘણા દ્વેષાના પ્રસ'ગ આવવાથી જે અનાદ્ઘિ છે તથા અવિદ્યા સ્વરૂપ, સ્કૂલશરીર અને સૂક્ષ્મશરીર-આ બંને શરીરના નામ, રૂપ વિગેરેની જેમાં કલ્પના પણ થઈ શકે નહિ, અભાવરૂપ નહિ પણ અને શરીરના કારણરૂપ જે શરીર હાય તેને કારણુ શરીર કહેવામાં આવે છે. For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાખ્યાન-ઉત્તરાધ, ત્રણ અવસ્થાનું સ્વરૂપ. જાગ્રતંવરથા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિઅવસ્થા આ ત્રણ અવસ્થાના ભેદે જાણવા. શ્રાત્ર વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયા દ્વારા અને શબ્દદિ પાંચ વિષય દ્વારા પદાર્થોના જેમાં અનુભવ થાય, તેને જાગ્રધ્રુવસ્થા કહેવામાં આવે છે. તે જાગ્રૠવસ્થામાં જે અનુભવેલ હોય, જે સાંભળેલ હાય તે અને તેથી ઉત્પન્ન થયેલી વાસના દ્વારા નિદ્રાસમયમાં જે વિષયની પ્રતીતિ થાય તેને સ્વપ્નાવસ્થા કહેવામાં આવે છે. હું કઇ પણ જાણતા નથી, મે* સુખેથી નિદ્રાનો અનુભવ કર્યાં, એવી અવસ્થાને સુષુપ્તિઅવસ્થા કહેવામાં આવે છે. પાંચ કાશનાં નામ. અન્નમયકાશ, પ્રાણમયકાશ, મનેામયકાશ, વિજ્ઞાનકાશ અને આનન્દ્રમયકેશ. પાંચ કોશનુ સ્વરૂપ અન્નના રસથી ઉત્પન્ન થઈ, અન્નના રસથી વૃદ્ધિ માસી જે અનરૂપી પૃથ્વીમાં વિલયને પામે, તે અન્નમયકાશ કહેવાય. તે અન્નમય કાશનુ સ્થૂલ શરીર સમજવું. પ્રાણવાયુ,અપાનવાયુ,સમાનવાયુ,ઉદાનવાયુ અને વ્યાનવાયુ આ પાંચ પ્રાણમયકોશનાં નામે જાણવાં. ઊધ્વગમન કરવાવાળા Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદશ ન, ૧૭. પ્રાણવાયુ સમજ, તેનુ સ્થાન નાસિકા વિગેરે સમજવું અધેગમનસ્વભાવવાળે અપાનવાયુ સમજવા, તેનું સ્થાન ગુદા વિગેરે સમજવું. સત્ર ગમન કરવાવાળા વ્યાનવાયુ સમજવા, તેનું સ્થાન સંપૂર્ણ શરીર સમજવું, ઊર્ધ્વ ઉત્ક્રમણ કરવાવાળા વાયુને ઉદાનવાયુ સમજવા, તેનું સ્થાન ક વિગેરે સમજવુ'. ઉષ્ણુ અન્ન, શીત અન્ન, વિગેરેને સરખુ` કરવાવાળા વાયુને સમાનવાયુ સમજવા, તેનુ સ્થાન નાભિ સમજવું. તમે ગુયુક્ત આ પાંચ વાયુથી અને અપ ચીકૃતપાંચમહાભૂતથી પ'ચીકૃત પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. અન્તઃકરણ તથા પાંચ જ્ઞાનેન્દ્રિયા મળીને જે ઉત્પન્ન થાય, તે મનેામય કેશ કહેવાય છે. બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયા મળીને જે પેદા થાય તેને વિજ્ઞાનમય કેશ કહેવામાં આવે છે. કારણ શરીર અને અવિદ્યામાં રહેલ પ્રિય વિગેરે વૃત્તિ સહિત મલિન સત્ત્વવાળાને આનન્દમય કોશ કહેવામાં આવે છે. પ્રિય-મેદ-પ્રમેદ વૃત્તિ. ઈષ્ટ વસ્તુના દર્શનથી પેદા થતા આનન્દને પ્રિયવૃત્તિ ૧, પ્રિયવસ્તુની પ્રાપ્તિથી ઉત્પન્ન થતા આનન્દને મેાવૃત્તિ ૨ અને પ્રિય વસ્તુના ઉપભાગથી થતા આનન્દને પ્રમેાવૃત્તિ ૩ કહેવામાં આવે છે. રજોગુણ અને તમે ગુણથી દબાયેલા સત્ત્વગુણને મિલન સત્ત્વ કહેવામાં આવે છે, 2 Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન ઉત્તરાય સત્ ચિત્ આનન્દનુ સ્વરૂપ. ત્રણ કાળમાં જેને બિલકુલ નાશ થાય નહિ, દા એજ સ્વરૂપે રહે, કોઇ પણ પ્રકારથી વિનષ્ટ ન થાય તે સત્ ૧, જે જ્ઞાનસ્વરૂપ હોય તે ચિત્ ૨, અને સુખસ્વરૂપ હોય તે આનન્દ કહેવાય છે. આત્મા એ સત-ચિત્—આનન્દ સ્વરૂપ વાળા છે. ૨૪ તત્ત્વાની ઉત્પત્તિ. બ્રહ્મને અવલખીને રહેતી, સત્ત્વ, રજસ અને તમેગુણુ સ્વરૂપવાળી માયા મનાય છે. માયાથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી પાણી અને પાણીથી પૃથ્વીની ઉત્પત્તિ માનવામાં આવે છે. ઉપર્યું કત પાંચ તત્ત્વામાં આકાશના સત્ત્વગુણુના અંશથી શ્રાનેન્દ્રિય ૧, વાયુના સત્ત્વગુણના અશથી સ્પર્શનેન્દ્રિય ૨, અગ્નિના સત્ત્વગુણુના અશથી ચક્ષુરિન્દ્રિય ૩, જલના સત્ત્વગુણુના અ‘શથી જીન્હેન્દ્રિય ૪ અને પૃથ્વીના સત્ત્વગુણુના અશથી ઘ્રાણેન્દ્રિયની ઉત્પત્તિ માનવામાં આવે છે. તથા સમષ્ટિ આ પાંચ ભૂતના સાત્ત્વિક ગુણુના અ‘શથી મન ૧, બુદ્ધિ ૨,અહંકાર ૩ અને ચિત્ત ૪ આ ચારની ઉત્પત્તિ મનાય છે. સ’કલ્પ–વિકલ્પરૂપ કાર્ય કરવાવાળું મન ૧, નિશ્ચય સ્વરૂપવાળી બુદ્ધિ ૨, અભિમાન કરવાવાળા અહંકાર ૩ અને ચિન્તન કરવાવાળું ચિત્ત કહેવાય છે. મનના દેવતા ચન્દ્ર ૧, Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. બુદ્ધિના દેવતા બ્રહ્મા ૨, અહંકારના દેવતા રુદ્ર ૩ અને ચિત્તના દેવતા વાસુદેવ મનાય છે. પૂર્વોકત પાંચ ભૂતામાં આકાશના રજૂગુણુના અંશથી, વાક્ ઇન્દ્રિય ૧, વાયુના રોગુણના અશથી હસ્ત કર્મેન્દ્રિય ૨, અગ્નિના રજોગુણુના અ‘શથી પાદરૂપ કર્મેન્દ્રિય ૩, જલના રજોગુણુના અંશથી ઉપસ્થ-પુરુષચિ રૂપ ઇન્દ્રિય ૪ અને પૃથ્વીના રજોગુણનાઅ‘શથી ગુદારૂપ ૫ ઇન્દ્રિયની ઉત્પત્તિ મનાય છે. સમષ્ટિ-પાંચ ભૂતાના સામુદાયિક રજોગુણના અંશથી પાંચ પ્રાણવાયુ અને પૂર્વોક્ત પાંચ ભૂતના તમેગુણના અશથી પચીકૃત પાંચ ભૂત ઉત્પન્ન થયાં એમ માનવામાં આવે છે. પ'ચીકૃતનુ' સ્વરૂપ. પ્રથમ આકાશના એ ભાગ કરવા, તેમાંથી એક ભાગના ચાર ભાગાકરી તે ચારે ભાગાને વાયુ વિગેરેમાં મેળવવા. એવી રીતે વાયુના બે ભાગમાંથી કઇ એક ભાગના ચાર ભાગા કરી તે ચારે ભાગાને આકાશ વિગેરેમાં નાખવા. એમ તેજના પશુ એ ભાગ કરી તે બે ભાગમાંથી કાઇ એક ભાગના ચાર ભાગા કરી તે ભાગાને આકાશ વિગેરેમાં નાખવા, તેવી રીતે પાણીના બે ભાગોમાંથી કોઇ એકના ચાર ભાગાને આકાશ વગેરેમાં નાખવા તેમજ પૃથ્વીના પણ પૂર્વ પ્રમાણે ચાર ભાગોને આકાશ વિગેરેમાં ભેળવવા. પેાતપાતાના અંશની અધિકતા હાવાને લીધે પૃથ્વી વિગેરેના વ્યવહાર કરવામાં આવે છે. આવી રીતના પ'ચીકૃત પાંચ h Jain Educationa International ૧૯ For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૦. તાખ્યાન-ઉત્તરાધ. મહાભૂતથી સ્થૂલ શરીર ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે પિંડ અને બ્રહ્મની એકતા સમજવાની છે. સ્થૂલ શરીરમાં અહં૫ણાનું અભિમાન ધારણ કરનાર જીવાત્મા એ બ્રહ્મનું પ્રતિબિંબ છે-જીવાત્મા એ શુદ્ધ બ્રહ્મના અંશરૂપ છે. એજ જીવાત્મા અવિદ્યારૂપ ઉપાધિથી ઇશ્વરને પોતાનાથી ભિન્ન માને છે.અવિ. ઘારૂપ ઉપાધિવાળે જીવાત્મા કહેવાય છે અને માયારૂપ ઉપાધિવાળે ઈશ્વર મનાય છે. આમ ઉપાધિના ભેદથી જીવાત્મા અને ઈશ્વરનો ભેદ સમજાય છે. જ્યાં સુધી એવા પ્રકારની ભેદબુદ્ધિ રહે છે, ત્યાં સુધી જન્મ જરા, મરણ, ભય, શેક, દુઃખ વગેરેથી ભરપૂર સંસારની નિવૃત્તિ થઈ શકતી નથી. અત એવ જીવ અને ઈશ્વરમાં ભેદબુદ્ધિ રવીકારવા લાયક નથી. પ્રશ્ન-અહંકારવાળા અલ્પજ્ઞ જીવાત્માની અહંકાર રહિત સર્વજ્ઞ ઇશ્વરની સાથે “તત વમસિ” આ મહાવાકયદ્વારા અભેદબુદ્ધિ કેવી રીતે થઈ શકે? કારણ કે બનેના ધર્મો વિરુદ્ધ છે. આ પ્રશ્ન દરેકને થઈ આવે એ સ્વાભાવિક છે. ' ઉત્તર-પૂલ શરીર અને સૂક્ષ્મ શરીરના અભિમાનવાળી વ્યક્તિ તત પદને મુખ્યર્થ છે-શકિતવડે તત પદને “તેજ' વાચ્યાર્થ છે. ઉપાધિથી તદ્દન રહિત અને સમાધિદશાથી યુકત વ્યક્તિ એ “” પદને ગાણ અર્થ છે. એવી રીતે “સર્વજ્ઞ” વિશેષણયુકત ઈશ્વરપદને વાચ્યાર્થ છે. અને ઉપાધિરહિત શુદ્ધ ચિતન્ય સ્વરૂપ તત્વ પદને લક્ષ્યાર્થ હોવાથી જીવ અને ઈશ્વરને અભેદ માનવામાં કાંઈ દેષ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. ૨૧ ૨૧ જીવન્મુક્તનું સ્વરૂપ. વેદાન્તવાદ્વારા અને સદ્દગુરુના ઉપદેશદ્વારા જેઓને સર્વ ભૂતેમાં બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ન થયેલી હેય તે જીવન્મુક્ત કહેવાય છે. કહ્યું છે કે – "देहोऽहं, ब्राह्मणोऽहं, पुरुषोऽहं, शूद्रोऽहमस्मीति दृढनिश्चयस्तथा नाहं देहो, नाहं ब्राह्मणो नाहं पुरुषो नाहं शूद्रः किन्तु असङ्गः सच्चिदानन्दस्वरूपः, प्रकाशस्वरूपः, चिदाकाशरूपोऽस्मीति दृढनिश्चयरूपोऽपरोक्षज्ञानवान् जीवन्मुक्तः।" ભાવાર્થ –હું શરીર છું, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું, હું છું” આવા પ્રકારના દઢ નિશ્ચયવાળો મનુષ્ય અજ્ઞાની કહેવાય છે તેમ હું શરીર નથી,હું બ્રાહ્મણ નથી, હું પુરુષનથી. હું શુદ્ધ નથી, કિંતુ “સર્વ પ્રકારના સંગથી રહિત, સત, ચિત અને આનન્દ સ્વરૂપવાળે, પ્રકાશ સ્વરૂપ સર્વના અન્તઃકરણમાં રહી સ્મૃતિ આપનાર છું” આવા પ્રકારના દઢ નિશ્ચયવાળે અપક્ષજ્ઞાની જીવન્મુકત કહેવાય છે. ઉપરના લક્ષણથી જીવન્મુકત ઓળખાય છે. “હું બ્રહ્મ છું' એવા પ્રકારનું અપરાક્ષ જ્ઞાન ધરાવનાર જ્ઞાની સર્વ કર્મના બંધનથી મુક્ત થાય છે. કમના ૩ પ્રકારો. આગામિકર્મબન્ધ ૧, સંચિત કર્મબન્ધ ૨, અને પ્રારબ્ધકર્મબન્ધ ૩ આ ત્રણ પ્રકારને કર્મબન્ધ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તવાખ્યાન-ઉત્તરાર્ધ. જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્ઞાની પુરુષના શરીરે કરેલું પુણ્યપુણ્યરૂપ શુભાશુભ કર્મ આગામિક કહેવાય છે. ૧ - અનન્ત કડે જન્મનાં બીજરૂપ, પૂર્વે સંચિત કરેલ કને સમૂહ સંચિંતકર્મ ગણાય છે.? - શરીરને ઉત્પન્ન કરી આ લેકમાં સુખ, દુખ વિગેરે આપષ્કાર કર્મ ૩ પ્રારબ્ધકર્મ મનાય છે. આ કર્મ ભેગવ્યા વિના નાશ પામતું જ નથી, પ્રારબ્ધકર્મને ભેગથીજ નાશ થાય છે. કહ્યું છે કે: “ગવરમે મોઘ ત વર્ષ મામા - નામુ શીયત ના પરિવાર્તા િ” ભાવાર્થ-કરેલું શુભ અથવા અશુભ કર્મ અવશ્ય ભેગવવું પડે છે. ન ગવાયેલ કર્મ કરેડા ક૫દ્વારા પણ ક્ષય પામતું નથી. આ કર્મના નાશને ઉપાય. હું પિતે બ્રા છું? આવા પ્રકારના નિશ્ચયાત્મક જ્ઞાનથી સંચિત કર્મને નાશ થાય છે, તેમજ જ્ઞાન દ્વારા આગામિકર્મને પણ નાશ થાય છે. કમળપત્ર ઉપર રહેલ પાણીના બિંદુની જેમ જ્ઞાનીઓને આગામિકર્મને સંબધ થતું નથી. કેમકે-જ્ઞાનીઓનું આગામિ પુણ્ય, જ્ઞાનીઓની સ્તુતિ, સેવા, પૂજા કરનાર પ્રત્યે જાય છે અને જ્ઞાનીઓનું આગામિ પાપ, જ્ઞાનીઓની નિન્દા કરનાર, જ્ઞાનીએ તરફ ઠેષ ધરાવનાર અને જ્ઞાનીઓને Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ર દુઃખ આપનારમાં ચાલ્યું જાય છે. જ્ઞાનીઓના પુણ્યકર્મને 'તેમના સેવકે અને પાપકર્મને નિન્દકે-શત્રુઓ ગ્રહણ કરે છે. છે તે પૂર્વેત આત્મજ્ઞાનીઓ સંસારને તરીને અહિંજ બ્રહ્મઆનન્દને પામે છે “તરતિ શામમિતિ આ શ્રુતિના કથન પ્રમાણે આત્મજ્ઞાની શેકને પણ નાશ કરે છે. જ્ઞાન પ્રાપ્ત થયેલી અવસ્થામાં શરીરને ત્યાગ કાશીમાં યા ચંડાલના ઘરમાં થાય તે પણ મુક્તિને હાનિ પહોંચતી નથી. - ઉપર્યુક્ત વર્ણન “તત્વબેધ” અને “વેદાન્તપરિભાષા એ બે ગ્રન્થને આધારે કરવામાં આવેલ છે, પ્રસંગે પાત્ત અન્ય ગ્રન્થને પણ આધાર લેવામાં આવ્યું છે. વેદાન્તની શ્રેષ્ઠતા. कमशास्त्रे कुतो ज्ञानं तर्के नैवास्ति निश्चयः । साङ्ख्य-योगी भिदापन्नौ शाब्दिकाः शब्दतत्पराः ॥२८॥ अन्ये पाखण्डिनः सर्वे ज्ञानवार्तासु दुर्बलाः।। एकं वेदान्तविज्ञानं स्वानुभूत्या विराजते ॥ २९ ॥ ( સદાચારસ્તોત્ર, પૃ. ૨૪) ભાવાર્થ –કમનું જ પ્રતિપાદન કરનાર-યજ્ઞ વિગેરે નિત્વ કર્મ કરવાનું પ્રાધાન્યતાથી પ્રતિપાદન કરનાર જૈમિનિ મુનિપ્રણીત શાસ્ત્રદ્વારા બ્રહ્મજ્ઞાન કયાંથી થઈ શકે ?, તર્કની 'પ્રધાનતાવાળા ગીતમઝષિપ્રણીત ન્યાયદર્શનના ગ્રન્થ તથા Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાખ્યાન-ત્તરાધ. કણાદૠષિપ્રણીત વૈશેષિકદર્શનના ગ્રન્થમાં કોઇ વાતના નિશ્ચય જ નથી, તેા બ્રહ્મજ્ઞાન ક્યાંથી ?, બ્રહ્મજ્ઞાન તા તર્કવિતર્ક વિના માત્ર વેદાન્તવાય ઉપર શ્રદ્ધ! રાખવાથી જ મેળવી શકાય છે. અલેવાનું તર્ક માર્ગળ દુખળ તર્ક ટકી શકતે નથી, માટે તની આવશ્યકતા નથી. કપિલમુનિપ્રણીત સાંયદર્શનમાં જીવાને ચેતનસ્વરૂપે માનેલા છે અને પત ંજલિ ઋષિપ્રણીત ચગદર્શનમાં જીવાત્માથી ઇશ્વરને ભિન્ન વર્ણવેલ છે; એમ બન્ને દશનામાં જીવના પરસ્પર ભેદ અને ઇશ્વરને પણ ભિન્ન પ્રતિપાદન કરનાર શાસ્રોદ્વારા અભેદભાવરૂપ બ્રહ્મ દ્વૈતનું જ્ઞાન કેવી રીતે થઇ શકે ?. પાણિનિ વિગેરે શબ્દશાકુશળ શાબ્દિકા શબ્દોમાંજ તત્પર છે. અર્થાત પાણિનીય વિગેરે વ્યાકરણામાં મુખ્યતયા શબ્દનુ જ પ્રતિપાદન હોવાથી વ્યાકરણશાસ્ત્રોથી અદ્વૈતજ્ઞાન થઇ શકેજ નહુિ એ સ્વાભાવિક છે. બીજા નાસ્તિક વિગેરે સર્વે પાખડિયા તા મેક્ષ માનતા ન હોવાથી બ્રહ્મજ્ઞાનની વાતેમાં પણ દુર્ગંળ છે; એથી ફક્ત વેદાન્તશાઅનુ' વિજ્ઞાન જ જ્ઞાનીઓને સ્વાનુભવવડે શેલે છે. બ્રહ્મમાં બ્રાન્તિથી જગત્ની ઉત્પત્તિ. " चिन्मात्रैकरसे विष्णौ ब्रह्मात्मैक्यस्वरूप | भ्रमेणैव जगज्जातं रज्ज्वां सर्पभ्रमो यथा ॥ " ( સદાચારસ્તંત્ર પૃ. ૨૭, ક્ષેા. ૨૫ ) મા ભાષા: થાડા અકારમાં પડેલ દ્વારડીમાં જેમ સપના ભ્રમ થાય છે, તેમ સત્ર ચિમાત્ર એકજ રસરૂપ– Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૫ આનન્દરૂપ, બ્રહ્મ અને આત્માનાં અયસ્વરૂપવાળા બ્રહ્માવિષ્ણુમાં ભ્રમવડે જ જગતની ઉત્પત્તિ થઇ છે. તેમાં કાઈ પ્રમાણની જરૂર નથી. કહ્યું છે કે— ર प्रमाता च प्रमाणं च प्रमेयं प्रमितिस्तथा । यस्य भासावभासेत मानं ज्ञानाय तस्य किम् ? ॥ " ( સદાચારસ્તંત્ર, શ્લે!. ૨૩ ) અથ—જેના જ્ઞાનદ્વારા પ્રમાતા ૧, પ્રમાણુ ૨, પ્રમેય ૩, અને પ્રમિતિ ૪ આ ચારેની પ્રતીતિ થાય છે, તેના જ્ઞાનમાટે શુ પ્રમાણ હાઇ શકે ? અર્થાત્ કોઇ પણ પ્રમાણની આવશ્યકતા નથી. ૬ પ્રમાણેા. “ તાનિ પ્રમાળાનિ પણ્, મત્સ્યક્ષાનુનાનોપમાન–શબ્દાथपियनुपलब्धिभेदात् । * ( વેદાન્તપરિભાષા ) ભાવાર્થ:પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, ઉપમાન ૩, શબ્દ— આગમ ૪, અર્થાપત્તિ ૫ અને અનુપલબ્ધિ ૬ એ છ પ્રમાણેા છે. પ્રત્યક્ષપ્રમાણ' નિરૂપણ. જે ઇન્દ્રિયે વિગેરે પ્રત્યક્ષજ્ઞાનનું કરણ હાય, તે પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. અહિ પ્રત્યક્ષજ્ઞાનના અથ ચૈતન્યમાત્ર કરવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્તાખ્યાન–ઉત્તરાર્ધ. પ્રન–પ્રત્યક્ષજ્ઞાનરૂપ ચેતન્ય અનાદિ છે, તેથી તે આંખ વિગેરે કરણ દ્વારા કેવી રીતે થઈ શકે?. ઉત્તર–ચૈતન્યશક્તિ અનાદિ હોવા છતાં ચૈતન્યશક્તિને પ્રકાશિત કરનારી અન્તઃકરણની વૃત્તિ ઇન્દ્રિયના સંબંધથી ઉત્પન્ન થતી હોવાથી વૃત્તિવાળા ચિતન્યને સાદિ માનવામાં આવે છે. - પ્રત્યક્ષજ્ઞાનના સવિકલ્પ ૧ અને નિર્વિકલ્પ ૨ એવા બે ભેદે છે. “હું ઘડાને જાણું છું.”તેવા પ્રકારના જ્ઞાનને સવિકલ્પ કહેવામાં આવે છે. જેમાં સંબંધ, નામ, રૂપ વિગેરેનું બિલકુલ ભાન થાય નહિ, તેવું જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. પ્રત્યક્ષજ્ઞાનના બીજા પણ બે ભેદે દર્શાવવામાં આવે છે. ૧ જીવસાક્ષિ અને ૨ ઈવર સાક્ષી. અવિદ્યારૂપ ઉપાધિવાળાને જીવસાક્ષી કહેવામાં આવે છે. આ ઉપાધિ દરેક જીવા ત્મા ઉપર ભિન્ન ભિન્ન મનાય છે. કેમકે-જે એક જ પ્રકારની માનવામાં આવે તે મને અનુભવેલ પદાર્થોનું સ્મરણ વિષ્ણુદત્તને થવાને પ્રસંગ પણ આવી જાય; એથી દરેક જીવ ઉપર અવિદ્યારૂપ ઉપાધિ પૃથક્ પૃથક્ માનવામાં આવી છે. જે ઈશ્વરનું ચૈતન્ય માયારૂપ ઉપાધિવાળું છે, અથવા માયારૂપ ઉપાધિવાળાને ઈશ્વર માનવામાં આવે છે. એ ઉપાધિભૂત માયા એક હોવાથી માયાયુકત ચેતન્ય પણ એકજ મનાય છે. આ કથનને નીચેનું વાક્ય પુષ્ટ કરે છે Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. ‘ માયાં તુ કòતિ વિદ્યાત, માયિનં તુ મહેશ્વરમ્ । ’ ( વેદાન્તપરિભાષા ) આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ઇશ્વરને પણ માયારૂપ ઉપાધિ લાગેલી છે. માયાએ ઇશ્વરને પણ છેાડચા નથી, કે જેથી માયારૂપ ઉપાધિને ધારણ કરવાથી ઇશ્વર પણ માયાવી મનાય છે !. ઇશ્વર એક હોવા છતાં પેાતાની ઉપાધિ–માયામાં રહેલ સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણુરૂપ ત્રણ ગુણાની ભિન્નતાથી ઇશ્વરને બ્રહ્મા ૧, વિષ્ણુ ૨ અને મહેશ્વર ૩ એવાં ત્રણ નામેા અપાયેલ છે. પ્રશ્ન—સુષ્ટિના પૂર્વ સમયમાં ઇશ્વર-આગમનનું દર્શન કેવી રીતે થઇ શકે ? ઉત્તર—જેમ જીવને વિષય અને ઈન્દ્રચેના સનિક - રૂપ કારણના વશથી ઉપાધિભૂત અન્તઃકરણની વૃત્તિયેા ઉત્પન્ન થાય છે; તેમજ ઇશ્વરને પણ ઉત્પન્ન કરાતા પ્રાણિચેાના કર્માંના વશથી ‘ આ હાલમાં મનાવવાનું છે, આનું હાલ પાલન કરવાનુ છે અને આના હાલ સહાર કરવાના છે. આવા પ્રકારની સત્ત્વગુણ, રજોગુણ અને તમેગુણની વૃત્તિયા ઉપાધિભૂત માયાના આશ્રયથી ઉત્પન્ન થાય છે. આમ જીવ તથા ઇશ્વર એ સાક્ષી હેાવાથી પ્રત્યક્ષજ્ઞાનના પણ એ પ્રકાર છે. એ બે પ્રકારો સિવાય ૧ જ્ઞેયગત પ્રત્યક્ષ અને ૨ જ્ઞપ્તિગત પ્રત્યક્ષ એવા પણ એ ભેદ્દો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન ઉત્તરાધ પરિણામ વિગેરેનુ સ્વરૂપ. ઉપાદાનની સમસત્તાવાળુ' કાય. પરિણામ અને ઉપાદાનની અપેક્ષાએ વિષમસત્તાવાળુ` કા` વિષત કહેવાય છે. અવિદ્યાની અપેક્ષાએ પ્રાતિભાસિક રજત પરિણામ કહેવાય છે અને ચૈતન્યની અપેક્ષાએ વિવત મનાય છે. ચૂંટ સ્વપ્નામાં અનુભવાતા રથ, હાથી, ઘેાડા વિગેરે, આગંતુક નિદ્રાદોષથી અનુભવાતા હોવાથી પ્રાતિભાસિક મનાય છે, કેટલાક વેદાન્તી તેને માયાના પરિણામ માને છે અને કેટલાક અન્તઃકરણદ્વારા માયાના પરિણામરૂપ જણાવે છે. - ગ ંતુક દોષને પ્રાતિભાસિક જ્ઞાનનું કારણ કહેવામાં આવે છે. પ્રશ્ન-પ્રથમ અનુભવેલ ( રથ, હાથી, ઘેાડા વિગેરે )નુ જ સ્વપ્નમાં સ્મરણ થતું હોવાથી તેને નવીન પ્રાતિભાસિક માનવું શું ભૂલભરેલું નથી ? ઉત્તર-સ્વપ્નમાં થતા રથ, હાથી, ઘેાડા વિગેરેના જ્ઞાનને સ્મૃતિજ્ઞાન માની જો વ્યવહારની ઉત્પત્તિ કરવામાં આવે તે હુ· સ્વપ્નમાં રથ વિગેરેને દેખું છુ”, મે સ્વપ્નમાં રથ વિશેરેને જોયા હતા’ એવા અનુભવની ઉપપત્તિ ન થઈ શકે, વળી “સ્થાન થયોનાન પથ: સૃનતે' (વેદાન્તપરિભાષા પૃ. ૧૬૪) આ શ્રુતિથી વિરોધ આવે છે; માટે છીપમાં થતા રૂપાના ભ્રમની જેમ સ્વપ્નમાં અનુભવાતું રથ, હાથી, ઘોડા વિગેરેનુ જ્ઞાન પણ પ્રાતિભાસિક માનવુ' જોઇયે. જે અસત્ય હાવા છતાં સત્ય Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૯: મીમાંસકદન. જેવુ દેખાય તેનેજ અહિં પ્રાતિભાસિક શબ્દથી ઓળખા વવામાં આવ્યું છે. ૫ ઇન્દ્રિયજન્ય અને તદ્મજન્ય એવા પ્રત્યક્ષજ્ઞાનના બીજા પણ ભેદો છે. ઇન્દ્રિય દ્વારા ઉત્પન્ન થતા પ્રત્યક્ષજ્ઞાનને ઈન્દ્રિયજન્ય અને માનસિક સુખ-દુઃખના જ્ઞાનને તદજન્ય પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ગિન્દ્રય ૧, જીન્હેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ૩ ચક્ષુરિન્દ્રિય ૪ અને શ્રાદ્રેન્દ્રિય ૫ એ પ્રત્યેક ઇન્દ્રિયા પોતપેાતાના વિષયની સાથે જોડાઇ પ્રત્યક્ષજ્ઞાનને પેદા કરવામાં સમર્થ થાય છે. નાસિકા ૧, જીન્હા ૨ અને ત્વગ્૩ આ ત્રણ ઇન્દ્રિચે પેાતાના સ્થાનમાં સ્થિર રહીનેજ ગન્ધ ૧, રસ ૨ અને સ્પ` ૩ વિષયક જ્ઞાન મેળવે છે, પરતુ નેત્ર અને શ્રેત્ર આ એ ઇન્દ્રયા તે વિષયના પ્રદેશમાં જઇ પેતપેાતાના વિષયનું જ્ઞાન મેળવે છે. અર્થાત્ ભેરી વિગેરે સ્થાનમાં જઇ શ્રવણેન્દ્રિય શબ્દ ગ્રહણ કરે છે, ભેરીના શબ્દ મે' સાંભળ્યે એવા અનુભવ થાય છે. કેટલાક વીચિતરંગ-ન્યાયથી શબ્દની ઉત્પત્તિ માને છે. જેમ તળાવ વિગેરે જલાશયમાં પત્થર ફેવાથી એક તરગથી બીજો તરંગ અને ખીજાથી ત્રીજો એવી રીતે ઉત્તરાત્તર તર’ગા થયા કરે છે; તેમજ એક શબ્દથી ખીજો શબ્દ અને ખીજાથી ત્રીજો એવી રીતે ઉત્તરાત્તર શબ્દો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા થતા એ શબ્દો જ્યારે કાન સુધી આવે છે, ત્યારે તે શબ્દોને શ્રવણેન્દ્રિય ગ્રહણ કરે છે. આવી રીતે અનન્ત શબ્દોની ઉત્પત્તિની કલ્પના કરવા કરતાં શ્રવણેન્દ્રિય સ્વય શબ્દની ઉત્પત્તિના સ્થાન (લેરી વિગેરે) માં જઈ શબ્દને ગ્રહણુ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરા . કરે છે. આ માન્યતા સર્વોત્તમ છે. ‘સાક્ષાત્ લેરીના શબ્દને મે સાંભળ્યે' આ પ્રત્યક્ષમાં ભ્રમની કલ્પના કરવી પણ અનુચિત છે. તેમજ ચક્ષુરિન્દ્રિય માટે સમજવુ, અનુમાનપ્રમાણુ-નિરૂપણ. અમિતિનું કરણ અનુમાન કહેવાય છે. અનુમિતિ વ્યાપ્તિજ્ઞાન દ્વારા ઉત્પન્ન થાય છે. વ્યભિચારજ્ઞાનની અભાવદશામાં સહચારના જ્ઞાન દ્વારા વ્યાપ્તિનું જ્ઞાન થાય છે. હેતુ અને સાધ્યનુ વારંવાર સાથે જોવુ થાય અથવા એક વાર કાષ્ઠ સ્થાને દર્શન થાય તે સહચાર દન કહેવાય છે. તે અયિરૂપ અનુમાન ૧ અને પરાર્થાંનુમાન ૨ એવી રીતે અનુમાનના બે ભેદ છે. સ્વાર્થાનુમાન સ્વાનુભવસિદ્ધ છે, અને પાર્થાંનુમાન ન્યાયસિદ્ધ છે. ન્યાય અવયવના સમુદાય રૂપ છે. પ્રતિજ્ઞા ૧, હેતુ ૨ અને ઉદ:હરણ ૩ અથવા ઉદાહરણ ૧, ઉપનય ૨ અને નિગ મન ૩ એવી રીતે અવયવના ૩ ભેદ છે. ત્રણ અવયાથી કાર્ય સિદ્ધ થતું હોવાથી પાંચ અવયવા મનવાની આવશ્યકતા રહેતી નથી. અનુમાનથી જગત્ મિથ્યા. બ્રહ્માથી ભિન્ન હાવાથી બ્રહ્મ સિવાય સમરત જગત મિથ્યા છે, અથવા પ્રતીયમાન હેાવાથી-પ્રતીત થતું હોવાથી જગત મિથ્યા છે. તેમ સવાઁ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ' મીમાંસકદર્શન. ધૂમ અગ્નિની સાથે સંબંધ ધરાવવાવાળે છે એવા અનુર્ભવથી સંસ્કાર ઉત્પન્ન થાય છે, ત્યાર પછી પર્વત વિગેરે સ્થાનમાં ધૂમ વિગેરે નિમિત્ત જેવાથી પ્રથમના સંસ્કારને ઉ૬. બધ થાય છે, એમ અગ્નિવિષયક અનુમિતિ અનુમાન દ્વારા થાય છે. સારાંશ- વ્યાપ્તિજ્ઞાન અને તેથી ઉત્પન્ન થતા સંસ્કાર એ બને અનુમિતિજ્ઞાનમાં હેતુ છે. સવના ત્રણ ભેદ. તે ૧ પારમાર્થિક સર્વ કે જે બ્રહ્મામાં રહેલ છે, તે ૨ વ્યાવહારિક સત્વ કે જે આકાશ વિગેરેમાં છે, તે ૩ પ્રાતિભાસિક સર્વ કે જે છીપમાં ચાંદી-રૂપાને પ્રતિભાસ છે એમ સવના ત્રણ પ્રકાર છે. ઉપમાન પ્રમાણ-નિરૂપણ. સાદશ્યજ્ઞાનનું કરણરૂપ સાધન તે ઉપમાન પ્રમાણે કહેવાય છે. ગાયને જેનાર મનુષ્ય વનમાં “રેઝ” નામના પ્રાણિને જોતાં આ પ્રાણી ગાય જેવું છે.” એમ નિર્ણય કરે છે, ત્યાર બાદ આ વ્યક્તિ ગવયપદવાઓ છે એ ઉપમાનપ્રમાણનું ફળ છે અને તેની પૂર્વનું જ્ઞાન ઉપમાન પ્રમાણ કહેવાય છે. આગમ પ્રમાણ-નિરૂપણ. " જે વાક્યને તાત્પર્યવિષયભૂત સંબંધ બીજા પ્રમા થી બાધિત ન થાય, તે વાયને આગમપ્રમાણુરૂપે માનવામાં આવે છે. વાકયથી ઉત્પન્ન થતા જ્ઞાનનાં આકાંક્ષા ૧, ચોગ્યતા ૨, આસત્તિ ૩ અને તાત્પર્ય ૪ આ ચાર સાધને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્તાબાન-ઉત્તરાર્ધ. -~- ~ પદાર્થોની પરસ્પર જિજ્ઞાસાવિષયક ગ્યતાને આકાંક્ષા કહેવામાં આવે છે. અથવા એક પદાર્થની બીજા પદાર્થ સાથે ઉપસ્થિત થતી જિજ્ઞાસા એ આકાંક્ષા કહેવાય છે. ક્ષત્તિ વિગેરે ક્રિયાપદ સાંભળવાથી કારકની જિજ્ઞાસા થાય છે, ઘટ કે “ટેન એવાં કારકયદ સાંભળતાં ક્રિયાની જિજ્ઞાસા થાય છે. એવી રીતે સર્વત્ર જિજ્ઞાસાવિષયક ગ્યતા એજ આકાંક્ષા મનાય છે. તાત્પર્યવિષયક સંસર્ગને જેમાં બાધ ન આવે તે - ગ્યતા કહેવાય છે. “અગ્નિથી વૃક્ષનું સિંચન કરે” ઈત્યાદિમાં આધિત સંસર્ગ હોવાથી યોગ્યતાને સંભવ નથી. વ્યવધાન કે વિલંબ વિના પદ દ્વારા પદાર્થની ઉપસ્થિતિ તે આસક્તિ કહેવાય છે. પદાર્થના બે પ્રકાર છે-૧ શક્યાર્થ અને ૨ લક્ષ્યાર્થ. અના વિષયમાં પદનું મુખ્યરીત્યા વર્તવું તે શક્તિ. અર્થાત્ મુખ્ય અર્થનું જે પદદ્વારા પ્રતિપાદન થાય, તે પદની તે અર્થમાં શક્તિ સમજવી. જે પદથી પાછું લાવવાની ફિયાવાળી વ્યક્તિને બંધ થાય, તે પદની તે વ્યક્તિમાં શક્તિ સમજવી, તે શક્તિવાળા અર્થને શક્યાર્થ કહેવામાં આવે છે. જેમ કે “ગાય પોષક’ ગંગાશબ્દને મુખ્ય અર્થ પ્રવાહ રૂપ છે, પરંતુ આ સ્થળે તે મુખ્ય અર્થ યુક્તિયુક્ત ન હોવાથી ગંગાપદને ગંગાતીરરૂપ અર્થ કરે અને ઘેષપદને મુખ્ય અર્થે આભીર લેકેની પલ્લીરૂપ છે તે કાયમ રાખતાં તે બને યદ મળીને “ગંગાના કાંઠે આભીર લકેની પલ્લી છે.” એ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદશ ન. અથ થયે. આ સ્થળે જે ગગાતીર અથ કરવામાં આવ્યે તે ગગાપદના લક્ષ્યાર્થ અથવા ગાણા છે. , ર જે વાક્ય જે અર્થની પ્રતીતિ કરવાની ચેાગ્યતાવાળુ હાય અને પ્રકરણ વિગેરે કારણના વશથી તેના બીજા અન એધ કરાવવા તેનું ઉચ્ચારણ ન થયુ હોય તેા તે વાકયનું તે મમાં તાત્પ કહેવાય છે. વેદમાં મીમાંસાપરિશાષિત ન્યાયથી તાપના નિશ્ચય કરવા અને લેાકમાં ભેાજન વિગેરે પ્રકરણથી પદાર્થને નિશ્ચય કરવા. વેદવાક્ય નિત્ય સ પરમેશ્વર પ્રણીત હોવાથી પ્રમાણરૂપ છે ’ એવી તૈયાયિકાની માન્યતા છે. મીમાંસકા કહે છે કે નિત્ય હોવાથી પુરુષપ્રણીત ઢોષને તેમાં સ‘લવ નહાવાથી અપારુષેય વેદ સ્વયમેવ પ્રમાણુરૂપ છે. ’ વૈજ્ઞાન્તિક લોકાના અભિપ્રાય એથી વિરુદ્ધ છે. તે જણાવે છે કે “ ઉત્પત્તિવાળા હાવાથી વેઢાને નિત્ય માનવામાં આવ્યા નથી, આ કથનને નીચેની શ્રતિ પુષ્ટ કરે છે. ‘ સભ્ય महतो भूतस्य निःश्वसितमेतद् ऋग्वेदो यजुर्वेदो सामवेदो ડથર્વવેવ: ( વેદાન્તપરિભાષા પૃ. ૩૦૯) ભાવાથ: મ મ્હોટા ભૂતના નિ:શ્વાસરૂપ અર્થાત્ મહાભૂતના નિઃશ્વાસથી આ ચારે વેદ્યા ઉત્પન્ન થયા છે. આ શ્રુતિ દ્વારા વેદોની નિત્યતા સિદ્ધ થતી નથી. કિન્ચ વેઢાની ત્રણ ક્ષણ પન્ત સ્થિતિ માનવાની ધૃષ્ટતા પણ યુક્ત નથી. કારણ કે જે વેદાનુ અધ્યયન મે' પણ કર્યું'' એવી પ્રત્યભિજ્ઞા થાય છે. તેથી વેદ્ય ત્રણ ક્ષણ સ્થાયી છે. આવી માન્યતા ભૂલભરેલી છે, તે વેઢાને સૃષ્ટિમાં પ્રાર’ભ સમયે પરમેશ્વરે પૂર્વકાળની સૃષ્ટિમાં સિદ્ધ વેદવાકયની 3 Jain Educationa International ૩૩ For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ. આનુપૂર્વી જેવી આનુપૂર્વીવાળા રચ્યા છે, તેથી વિલક્ષણ આનપૂર્વવાળા નથી રચ્યા. અર્થપત્તિપ્રમાણ-નિરૂપણ. જેના વિના જે ઉપપન્ન ન થાય તે ઉપપદ્ય કહેવાય અને જેના અભાવમાં જેની ઉપપત્તિ થાય તે સ્થળે તે ઉપપાદક કહે. વાય છે. અર્થાત્ ઉપાદ્ય જ્ઞાનવડે ઉપપાદકની કલ્પના કરવી તે અર્થાપતિ મનાય છે. જેમકે “પની ફેવો વિવાર મુક ” ભાવાર્થ – પુષ્ટ દેવદત્ત દિવસે ખાતે નથી. આથી એ સમજી શકાય તેમ છે કે પુષ્ટતા ભજન વિના અશક્ય છે, દિવસે ખાતે નથી, માટે તે રાત્રિમાં અવશ્ય ભજન કરતે હવે જોઈએ. અર્થપત્તિના દષ્ટાથપત્તિ ૧ અને કૃતાર્થી પત્તિ ૨ એવા બે ભેદ છે. તેમાંથી ઉપર દર્શાવેલ ઉદાહરણ દષ્ટાથ. પત્તિનું છે. “દેવદત્ત સે વર્ષના આયુષ્યવાળે છે. આવું વાક્ય કેઈ તિષી પાસેથી સાંભળ્યા પછી કઈ મનુષ્ય દેવદત્તને ઘરમાં ન જોતાં એવી કલપના અવશ્ય કરે કે એની વિદ્યમાનતા ઘર બાહિર હોવી જોઈએ. આવા પ્રકારની અર્થકલ્પના એ જ કૃતાર્થપત્તિ છે. શ્રતાર્થપત્તિના ૧ અભિધાનાનુપત્તિ અને ૨ અભિહિતાનુપત્તિ એવા બે ભેદે છે. અનુપલબ્ધિપ્રમાણ-નિરૂપણ જ્ઞાનકારણે વિના ઉત્પન્ન થતું અભાવવિષયક અનુભવનું અસાધારણ કારણ અનુપલબ્ધિ પ્રમાણુ કહેવાય છે. જેમકે સારા Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન, ૩૫ પ્રકાશવાળા સ્થાનમાં ઘડે ન જોતાં ઘટના અભાવનું જ્ઞાન થાય કે “આ સ્થળે ઘડે હોય તે ઉપલંભ થ જોઈએ,ઉપલબ્ધ થતા નથી, માટે નથી.” આવા પ્રકારના જ્ઞાનનું કારણ અનુપલબ્ધિ પ્રમાણ છે. ઉપર્યુક્ત છ પ્રકારનાં પ્રમાણમાં પ્રમાણુત્વ સ્વયમેવ ઉત્પન્ન થયેલ છે, તે વયમેવ જાણવામાં આવે છે, જે જ્ઞાને ત્પાદક સામગ્રી છે, તે જ સામગ્રી તેમાં પણ પ્રાજક છે. તે પ્રમાણુના બે પ્રકારે છે. બ્રહ્મસ્વરૂપને જણાવનાર પ્રમાણ પારમાર્થિક ૧ અને વ્યાવહારિક તત્ત્વને જણાવનાર પ્રમાણ ૨ વ્યાવહારિક કહેવાય છે. લક્ષણ-નિરૂપણ. સ્વરૂપલક્ષણ ૧ અને તટસ્થ લક્ષણ ૨ આવી રીતે લક્ષશુના બે પ્રકારે છે. “સત્ય જ્ઞાનમનતં દ્રશ્ન ” અર્થાત-બ્રહ્મ સત્યસ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનન્ય છે. આવાં લક્ષણે સ્વરૂપલક્ષણ છે. લક્ષ્યની સ્થિતિ પર્યત અવસ્થિત ન રહેવા છતાં બીજાની અવશ્ય વ્યાવૃત્તિ કરાવનાર લક્ષણ તટસ્થ લક્ષણ કહેવાય છે. જેમકે કલ્પવરવું પૃથા ઋક્ષણમ્ “ ગંધવાળી હોય તે પૃથ્વી કહેવાય છે કે આ ગન્ધલક્ષણ પ્રલયકાળમાં રહેલ પરમાણુમાં અને ઘટની ઉત્પત્તિ કાળમાં ઘટમાં નથી તે પણ આ તટરથ લક્ષણ હેવાથી “પૃથ્વી ગંધવાળી છે.” એમ કહી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન-ઉત્તરાર્ધ. તેમજ “ નિહાદુvહાવરાત્ર ત્રહ્મળો અક્ષામ”(વે. ૫. પૃ. ૩૫૭) અર્થાત સમસ્ત જગત્ નું જે ઉપાદાનકારણ તે જ બ્રા. જગરૂપ પરિણામને પામેલ માચાના અધિષ્ઠાનરૂપ બ્રહ્મ, તે જ જગત નું ઉપાદાનકારણ છે. પ્રલય-નિરૂપણું, ત્રિલેકના નાશને પ્રલય કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે. ૧ પ્રાકૃત પ્રલય, ૨ નૈમિત્તિક પ્રલય, ૩ આત્યન્તિક પ્રલય અને ૪ નિત્યપ્રલય. પ્રાકૃત પ્રલય, કાર્યબ્રહ્મના વિનાશરૂપ નિમિત્ત દ્વારા સર્વકાર્યના નાશને પ્રાકૃત પ્રલય કહેવામાં આવે છે. બ્રહ્મસાક્ષાત્કાર પામેલ કાર્યબ્રહ્મને બ્રહ્માંડના અધિકારરૂપ પ્રારબ્ધ કર્મની પરિસમાપ્તિ પછી જ્યારે વિદેહ કૈવલ્યરૂપ પર મુક્તિ થાય છે, ત્યારે તે લેકમાં રહેનાર બ્રહ્મસાક્ષાત્કાર પામેલ જીને બ્રહ્મની સાથે વિદેહકૈવલ્ય થાય છે. આવી રીતે તે લેકવાસીઓની સાથે જ્યારે કાર્ય બ્રહ્મને સંબંધ ચાલ્યા જાય છે ત્યારે તેના આશ્રિત બ્રહ્માંડવર્તી સંપૂર્ણ લેકને, તેમાં વર્તતા થાવર વિગેરે ભૈતિકોને તથા ભૂતને પ્રકૃતિરૂપ માયામાં લય થાય છે, પરંતુ તેને બ્રહ્મમાં લય કહી શકાય નહિ. નૈમિત્તિક પ્રલય. કાર્ય બ્રહ્મના દિવસના અન્તરૂપ નિમિત્તથી થતા ત્રિલે Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. કમાવના નાશને નૈમિત્તિક પ્રલય કહેવામાં આવે છે. ચાર હજાર યુગ જેટલા કાળને બ્રહ્મ દિવસ કહેવામાં આવે છે. પરિમિત દિવસકાળ જ પ્રલય કહેવાય છે. પ્રાકૃતપ્રલય અને નૈમિત્તિકપ્રલયના સંબંધમાં નીચેના બે કલેકે પુરાણમાંથી વેદાન્તપરિભાષા (પૃ. ૩૮૨) માં આપ્યા છે– પ્રિપરાધે રાતિને બ્રહ્મ પરમેરિકા तदा प्रकृतयः सप्त कल्प्यन्ते प्रलयाय हि ।। एष प्राकृतिको राजन् ! प्रलयो यत्र लीयते । દૂતિ વર ખાતાક્ટ માનમા” ભાવાર્થ –બે પરાર્ધ કાલ વીત્યા પછી પરમેષ્ઠિ બ્રહને પ્રલય માટે સાત પ્રકૃતિ કલ્પવી પડે છે. હે રાજા ! જ્યાં લીન થવાય છે–લય હોય છે, તે આ પ્રાકૃતિક પ્રલય છે. તથા– " एष नैमित्तिकः प्रोक्तः प्रलयो यत्र विश्वसक् । शेतेऽनन्तासने नित्यमात्मसात्कृत्य चाखिलम् ।। इति वचनं नैमित्तिकालये मानम् ।" ( વેદાન્તપરિભાષા પૃ. ૩૮૨ ) ભાવાર્થ –જેમાં વિશ્વભ્રષ્ટા-બ્રહ્મા સમસ્ત જગને પિતાને સ્વાધીન કરી નિત્ય અનંતાસનમાં સૂઈ રહે છે, તે આ નૈમિત્તિક પ્રલય કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરાધ. આત્યતિક પ્રલય. બ્રહ્મસાક્ષાત્કારદ્વારા સર્વ કાર્યને પ્રલય તે આત્યન્તિક પ્રલયના નામથી કહેવાય છે. ૩. નિત્ય પ્રલય. સુષુપ્તિ અવસ્થાને નિત્ય પ્રલય કહેવામાં આવે છે. તે અવસ્થામાં ધર્મ, અધમ, પૂર્વ સ’સ્કાર વિગેરે સમસ્ત કાર્યોને વિનાશ થતા હૈાવાથી તે નિત્ય પ્રલયના નામથી ઓળખાય છે. તે સમયે કારણુસ્વરૂપથી અવસ્થાન હોવાથી સુષુપ્તિ પછી સુખ-દુઃખના અનુભવની ઉપપત્તિ કે સ્મરણ થડું શકતુ નથી. એ અવસ્થામાં રહેલા જીવાત્માને લિંગ-શરીરમાત્ર સસ્કારરૂપથી રહે છે. અથવા અન્તઃકરણની એ પ્રકારની શક્તિમાંથી સુષુપ્તિ અવરથામાં જ્ઞાનશક્તિના નાશ મનાય છે, પરંતુ ક્રિયાશક્તિના નાશ માનવામાં આવતા નથી. નિત્ય ૧, પ્રાકૃતિક ૨ અને નૈમિત્તિક ૩ આ ત્રણે પ્રલયે ક્રમાં શાંત થવાથી થાય છે અને આત્યંતિક પ્રલય જ્ઞાનના ઉદ્દયથી થાય છે. પ્રાયક્રમ-નિરૂપણ, ભૂત અને ભાતિકના લય કારણલયના ક્રમથી થતા નથી. કારણલયના સમયે આશ્રય સિવાય કાર્યનું અવસ્થન થઇ શકે નહિ, પરંતુ સુષ્ટિકમથી વિપરીતક્રમવડે તે તે કાર્યોના નાશ પછી તેના કારણરૂપ અષ્ટનો નાશ અને પછી ઉપાદાનના નાશ થાય છે, પૃથ્વીના પાણીમાં, પાણીના તેજમાં, તેજના વાયુમાં Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. * - -- - - - -- વાયુને આકાશમાં, આકાશને જીવના અહંકારમાં, તેને હિરણ્યગર્ભને અહંકારમાં અને તેને અવિદ્યામાં એવી રીતે અનુક્રમે પ્રલય મનાય છે. “વરૂપ- તટસ્થ લક્ષણથી ચિતિ, તત્પદથી વાગ્ય ઈશ્વર ચેતન્ય માયામાં પ્રતિબિંબિત છે.” એમ કેટલાક કહે છે. તેઓને આશય એ છે કે-ઈશ્વરનું પ્રતિબિંબ અવિવારૂપ માયામાં છે અને જીવનું પ્રતિબિંબ અન્તઃકરણમાં છે. ઈશ્વર કારણરૂપ ઉપાધિવાળે છે અને જીવ કાર્યરૂપ ઉપાધિવળે છે. અવિદ્યારૂપ ઉપાધિ વ્યાપક હેવાથી તેવી ઉપાધિવાળે ઈશ્વર પણ વ્યાપક છે. એથી વિદ્યારૂપ ઉપાધિદ્વારા કરેલા દેશે જીવની માફક ઈશ્વરમાં પણ સંભવે છે. અન્તઃકરણ અવ્યાપક હોવાથી તે ઉપાધિવાળે જીવ પણ અવ્યાપક છે. ઉપાધિદ્વારા ઉત્પન્ન થયેલા દેશે પ્રતિબિંબરૂપ જીવમાં જ સંભવે છે, પરંતુ અવિદ્યારૂપ ઉપાધિવાળા ઈશ્વરમાં કે અન્તઃકરણ ઉપાધિવાળા જીવાત્મામાં-બિંબરૂપ પરમેશ્વરમાં સંભવતા નથી, કારણ કે ઉપાધિ તે પ્રતિબિંબની સાથે સંબંધ ધરાવે છે.” એમ કેટલાક વેદાન્તીઓ કહે છે. એક જીવવાદમાં અવિદ્યા પ્રતિબિંબ જીવ હોય છે અને અનેક જીવવાદમાં અન્તઃકરણ પ્રતિબિંબ જીવ હોય છે. તે જીવાત્મા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિરૂપ ત્રણ અવસ્થાથી યુક્ત હોય છે. તે અવસ્થાઓનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે. પ્રયજન-નિરૂપણ પ્રોજન બે પ્રકારનાં છે. ૧ મુખ્ય અને ૨ૌણ વ્યાવ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન-ઉત્તરાર્ધ. - હારિક સુખ-દુઃખના અભાવને મુખ્ય પ્રજન કહેવામાં આવે છે, અને તે બેમાંથી કેઇ એકના અભાવના સાધનને ગૌણ પ્રયેાજન કહેવામાં આવે છે. ૧ સાતિશય સુખ અને ૨ નિરતિશય સુખ એમ સુખ બે પ્રકારનું છે. વિષયના સંબંધથી અંતઃકરણની વૃત્તિની તર-તમતા દ્વારા થતા આનન્દલેશના આવિર્ભાવને સાતિશય સુખ કહેવામાં આવે છે. અને મારો સર એ શ્રુતિવાક્યના કથન પ્રમાણે બ્રહ્મના આનન્દને નિરતિશય સુખ કહેવામાં આવે છે. “બ્રહ્મવિશ્વ મવતિ તાતિ શીવમાત્મવિત ” આ શ્રુતિવચન પ્રમાણે આનન્દરૂપ બ્રાની પ્રાપ્તિ અને શેકની નિવૃત્તિ એ જ મેક્ષ છે, પરંતુ લોકાન્તરની પ્રાપ્તિદ્વારા ઉત્પન્ન થતા વૈષયિક આનન્દને મોક્ષ માનવામાં આવતું નથી. જે તેમ માનવામાં આવે તે તે કાર્ય હોવાથી અનિત્યતાને લીધે મુક્તાત્માને પણ પુનઃ સંસારમાં આવવાને પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી સિદ્ધ બ્રહ્મસ્વરૂપ મેક્ષને અસિદ્ધપણના બ્રમથી તેના સાધનમાં પ્રવૃત્તિની આવશ્યક્તા છે, તે પણ કોઈ પ્રકારની અનુપત્તિ નથી. તે બ્રહ્મજ્ઞાન પાપના ક્ષયથી થાય છે, પાપને ક્ષય કર્માનુષ્ઠાનથી થાય છે. અર્થાત્ કર્મ દ્વારા કષા પરિપકવ થવાથી જ્ઞાનપ્રવૃત્તિ થાય છે. જ્ઞાનસાધન. શ્રોતધ્યા કરતો નિશ્ચિારિતણ આ કૃતિવચન પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવાનાં શ્રવણ ૧, મનન ૨ અને નિદિશાસન ૩ આ ત્રણ સાધન છે. બ્રહ્માતમાં તાત્પર્ય અવ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ધારણને અનુકૂળ માનસિક ક્રિયાને શ્રવણ કહેવામાં આવે છે. શબ્દદ્વારા અવધારિત અર્થમાં વિરોધની આશકાને નિશંકરણ કરવામાં અનુકૂળ,તર્કના નિમિત્તભૂત માનસિક વ્યાપારને મનન કહેવામાં આવે છે. અનાદિકાળની દુર્વાસના દ્વારા વિષય તરફ ખે‘ચાતા ચિત્તને વિષયથી દૂર કરી આત્મવિષયક સ્થિરતા સપાદન કરાવનાર મનાવ્યાપાર નિદિધ્યાસનના નામથી ઓળખાય છે. આ નિદિધ્યાસન પ્રાના સાક્ષાત્કારમાં સાક્ષાત કારણ છે, નિદ્વિધ્યાસનમાં મનન સાક્ષાત્ કારણ છે, કારણકે મનન કર્યાં વિના પટ્ટામાં દૃઢતા રહેતી ન હેાવાથી નિદિધ્યાસન થઈ શકે નહિ,મનનમાં શ્રવણુ સાક્ષાત્ કારણ છે,કેમકે શ્રવણ વિના તાય વિષયક નિશ્ચય થઇ શકતા ન હાવાથી શબ્દજ્ઞાનથઈ શકે નહીં. કારણકે શ્રુતા વિષયક ચેગ્યતા તથા અચેગ્યતાના નિશ્ચય સિવાય અનુકૂળ મનન થઇ શકે નહિ; માટે જ્ઞાનની ઉત્પત્તિમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ ત્રણે કારણાની ખાસ આવશ્યકતા છે. ૪. જેમ ઘટ વિગેરે કાર્ટીમાં માટીના પડ વિગેરે પ્રધાન કારણ છે, અને ચક્ર, ઘેરી વિગેરે સહકારિ કારણુ-અપ્રધાન કારણુ છે. તેમ શ્રવણ, મનન અને નિદિધ્યાસનમાં પણ પ્રાધાન્ય -ગાણુતા છે. શ્રવણ વિગેરેમાં મુમુક્ષુ લોકોને જ અધિકાર છે. એમ કેટલાક કહે છે, ત્યારે ખીજાઓની એવી માન્યતા છે કે ચારે આશ્રમવાળાના અધિકાર છે.’ કિ’ચ, ચિત્તની એકાગ્રતાદ્વારા સગુણ ઉપાસના પણ બ્રહ્મનાદ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન-ઉત્તરાર્ધ. સાક્ષાત્કારમાં કારણ છે. અચિ વિગેરે માર્ગ દ્વારા બ્રહ્મસેકમાં ગયેલા સગુણ ઉપાસકો શ્રવણ વિગેરે દ્વારા ત્યાં જ બ્રહ્મસાક્ષાત્કાર પામી બ્રહ્મ સાથે મોક્ષ મેળવી શકે છે. ધૂમમાર્ગ દ્વારા પિતૃલેકમાં ગયેલા કર્મવાળાઓ ઉપભોગદ્વારા કર્મને ક્ષય કરી પૂર્વમાં કરેલ સુકૃત-દુષ્કૃતને અનુસાર બ્રહથી માંડી સ્થાવર પર્વતમાં ફરીથી ઉત્પન્ન થાય છે–આવે છે. આ વિષયમાં શુતિનું કથન નીચે પ્રમાણે છે-મળી રમવાં નિવાપઘૉ, પૂરા પૂજાં ચોffમતિ ભાવાર્થ-રમણીય આચરણવાળા રમણીય નિને પ્રાપ્ત કરે છે, અને સિંધઆચરણવાળા સિંઘ એનિને પામે છે. શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ દુષ્ટ કર્મો કરનારા છે શૈરવ વિગેરે નરકમાં અનેક દુઓને અનુભવ કર્યા પછી ભૂડ વિગેરે તિર્યચેની નિમાં તથા સ્થાવર વિગેરેમાં ઉત્પન્ન થાય છે. - નિર્ગુણ બ્રહ્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરનારાઓનું બીજા લેકમાં ગમન થતું નથી. બ્રહ્મજ્ઞાનથી મેક્ષ મળે છે, સાથે જ અનર્થની નિવૃત્તિ અને નિરતિશય આનન્દની પતિ પણ થાય છે. આ વેદાન્તીઓને પરમ સિદ્ધાંત છે. મનની અજ્ઞાનતા. " मनोमात्रमिदं सर्व तन्मनोऽज्ञानमात्रकम् । अज्ञानं भ्रम इत्याहुर्विज्ञानं परमं पद ॥" . ( સદાચારપત્ર પૃ. ૩૭, લેક ૩૯) Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન, ભાવાર્થ –નામ, રૂપ વિગેરે કિયાવાળું સમસ્ત જગત મનનું કપેલું હોવાથી મનથી ભિન્ન નથી, મનપ જ છે.તે મન સ્વયં અજ્ઞાનરૂપ છે, અજ્ઞાનને જ ભ્રમ કહે છે અને વિજ્ઞાનને પરમપદ કહેવામાં આવે છે. માયાવી અને માયાતીત. વજ્ઞાનં વાયથા જ્ઞાનું પાયાનાં વનિત તે ईश्वरं मायिन विद्याद् मायातीतं निरञ्जनम् ॥" (સદાચારસ્તોત્ર છે. ૩૭ મલેક ૪૦ ) ભાવાર્થ-અન્ય પ્રકારનું અર્થાત વિપરીત જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, તેને તેઓ માયા કહે છે. માયાવાળાને ઇશ્વર જાણ અને માયાથી રહિત હોય તેને નિરંતર બ્રા. જાણવું જોઈએ. ભેક્તા વિગેરેનું સ્વરૂપ. . - " भोक्ता सत्त्वगुणः शुद्धो भोगानां साधनं रजः । મોષે તમોગુ બાદમા વૈપાં કાર છે” ન (સદાચારસ્તંત્ર લેક ૫૦), ભાવાર્થ –રજોગુણ અને તમોગુણ વિનાને શુદ્ધ સત્ત્વગુણ ભકતા છે, રજોગુણ-ગુણથી યુક્ત મન અને ઈદ્રિય ભેગનાં સાધન છે. તમે ગુણ અને તમે ગુણના કાર્યરૂપ પાંચ ભૂતેથી પ્રકટ થતા શબ્દાદિ વિષયને ભાગ્ય કહે છે. અને આત્મા એ સર્વને પ્રકાશક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્વાખ્યાન-ઉત્તરાર્ધ. “ સંસાર રવાના ફિ રામ-પાસિયા स्वकाले सत्यवद् भाति प्रबोधेऽसत्यवद् भवेत् ॥" (આમધ લોક ૧૩૪) : ભાવાર્થ-રાગ, દ્વેષ વિગેરે દેથી ભરપૂર સંસાર સ્વપ્ન સમાન છે, તે અસત્ય હોવા છતાં અજ્ઞાનકાળમાં અજ્ઞાનીએને સત્ય ભાસે છે અને પ્રધ-જ્ઞાનકાળમાં જ્ઞાનીઓને અસત્ય જે–વાસ્તવિક રવરૂપમાં અસત્ય અસત્યરૂપે તથા સત્ય વસ્તુ સત્યરૂપે ભાસે છે. આત્મા અને શરીરની ભિન્નતા. " आत्मा ज्ञानमयः पुण्यो देहो मांसमयोऽशुचिः । તથા પ્રતિ શિવજ્ઞાનમત: પર? ' (શંકરાચાર્ય કૃત અપક્ષાનુભૂતિ લોક ૧ ) ભાવાર્થ –આત્મા જ્ઞાનમય-પ્રકાશરૂપ અને પવિત્ર છે અને શરીર માંસમય અપવિત્ર છે. કેટલાક તે બનેનું ઐકય જુવે છે. એનાથી બીજું અજ્ઞાન શું? શુષ્ક બ્રહ્મવાદીઓનું સ્વરૂપ" कुशला ब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः। तेऽप्यज्ञानितया नूनं पुनरायान्ति यान्ति च ॥" (અપરક્ષાનુભૂતિ) Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ભાવાર્થ :-બ્રહ્મવાર્તામાં-ખાલી બ્રહ્મવાદની ચર્ચા કરવામાં જ કુશલ, વૃત્તિહીન–સદ્દન રહિત-વચન પ્રમાણે વન વિનાના અત્યંત રાગી જીવે! અજ્ઞાનતાથી નિશ્ચયે સસારમાં પુનરાગમન તથા ગમન કર્યાં કરે છે. ખરા બ્રહ્મવાદી. " निमेषार्ध न तिष्ठन्ति वृत्तिं ब्रह्ममयीं विना । यथा तिष्ठन्ति ब्रह्माद्याः सनकाद्याः शुकादयः ॥ " ( અપરાક્ષાનુભૂતિ રૃ. ૩૮૭, શ્લોક ૧૩૪ } ૪૫ ભાવાથ:—જેઓ બ્રહ્મા વિગેરે, સનક વિગેરે અને શુક વિગેરેની જેમ અધનિમેષ માત્ર પણ બ્રહ્મવૃત્તિ સિવાય રહેતા નથી; તે જ સાચા વેદાન્તિક છે. Jain Educationa International આ પ્રરતાવમાં પ્રરૂપણ કરવામાં આવેલ વેદાન્તિક તત્ત્વની મીમાંસા-સમાલેચના આગળના ૧૩ મા પ્રસ્તાવમાં કરવામાં આવશે. ૧૨ માં પ્રસ્તાવ સમાપ્ત For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧૩ મે. વેદાન્ત –મીમાંસા. ૧૧ મા પ્રસ્તાવમાં જૈમિનિમુનિપ્રણીત મીમાંસક દર્શનને અને ઉત્તર મીમાંસક (વેદાન્ત) દર્શનને આચાર દર્શાવ્યું. ૧૨ મા પ્રસ્તાવમાં વેદાન્તિક લેકેએ સ્વીકારેલ તનું નિરૂપણ કર્યું. આ ૧૩ મા પ્રસ્તાવમાં એ ત પર કઈક વિચાર કરવામાં આવે છે. જગન્મિથ્યાત્વમીમાંસા. પ્રતીતિ વિષયક હેવાથી પ્રપંચરૂપ આ સમસ્ત જગત મિથ્યાસ્વરૂપ છે, છીપમાં રૂપાના પ્રતિભાસની જેમ, જે જે પ્રતીતિવિષયક હોય તે તે સમસ્ત મિથ્યા હોય છે. છીપમાં રૂપાને દેખાવ જેમ મિથ્યારૂપ-અત્યંત અસત છે, તેમ બ્રહ્મ સિવાય સમસ્ત જગત મિથ્યા-આળ પંપાળરૂપ-માયા જાળરૂપ છે.” ઉપર્યુકત મન્તવ્ય પર આવા પ્રકને થઈ શકે કે જગતને મિથ્થારૂપ માનવામાં આવે છે, તે મિથ્યાત્વ શી ચીજ છે? આકાશપુષ્પની જેમ અત્યંત અસને આપ મિથ્યા સ્વરૂપી કહે છે? અથવા કોઈ વસ્તુ બીજા આકારથી પ્રતીત Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદ ન. થાય તેને આપ મિથ્યા માના છે ? અગર મિથ્યાત્વના અનિર્વોચ્ય અથ કરેા છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમ પક્ષ સ્વીકારવામાં જગત મિથ્યા એટલે અસત્આખ્યાતિરૂપ છે એવે આશય પ્રકટ થતાં સમસ્ત જગત્ અસત્ મનાય ત્યારે સંસારના સર્વથા લાપ માનવે પડે, સ’સારના અભાવમાં મુક્તિના વ્યવહાર પણ કેવી રીતે થઇ શકે ? કેમકે સસારની અપેક્ષાએ મુક્તિપદના અને મુક્તિની અપેક્ષાએ સસારશબ્દના વ્યવહાર થાય છે, જે મંધાય તેજ મૂકાય-મુકત થાય. જ્યારે અધરૂપ સૌંસાર ન માનવામાં આવે ત્યારે મુક્તિ પણ ન માની શકાય. મુક્તિના અભાવ સિદ્ધ થતાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અષ્ટાંગ ચેાગનુ' પાલન તેમજ વૈરાગ્ય, શમ, ક્રમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન વિગેરે નિષ્કુલ બની જાય છે. એથી શૂન્યવાદીઓની જેમ પ્રથમ પક્ષ સ્વીકારી શકાય તેમ નથી. • બન્ને પક્ષ પણ વિપરીત ખ્યાતિરૂપ હોવાથી ઇષ્ટ ગણી શકાય તેમ નથી. કેમકે કોઇ પણ પદાર્થના બીજારૂપથી પ્રતિભાસ થવા એ કોઈને પણ રૂચિકર થઇ શકે નહિ, જેમ દૂર હોવાના દોષથી છીપ એ ચાંદી જેવી લાગે, પરંતુ વાસ્તવિક વિચાર કરતાં અને ઉત્તર કાળમાં ખાધજ્ઞાન થતાં સ્પષ્ટ જણાય છે કે એતે છીપ છે, ચાંદી નથી. તેમજ વળી ચાંદીને ચાહનાર પુરૂષનું ચાંદી જેવી જણાતી તે છીપથી કઇ પણ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ' ૮ તસ્વાખ્યાન–ઉત્તરાધી. પ્રયજન સરતું નથી, તેવી રીતે ઘટ, પટ વિગેરે તમામ પદાર્થો જે વિપરીત ખ્યાતિરૂપ કલ્પાય તે તે તે પદાર્થોના પ્રજનવાળા મનુષ્ય તેવા ભ્રાન્ત પદાર્થોથી કંઈપણ પ્રજન સિદ્ધ કરી શકે નહિ. એ ખાસ વિચારણીય છે. વિશેષતઃ સમસ્ત જગત્ જ્યારે વિપરીત ખ્યાતિરૂપે બ્રાન્ત મનાય, ત્યારે જગમાં રહેલા વેદાન્તના પ્રતિપાદક પુરુષે પણ ભ્રાત બની જાય છે. તેમ થતાં તેવા ભ્રાન્ત પુરુષોએ પ્રરૂપેલાં શાસ્ત્રો પર વિશ્વાસ રાખી શકાય નહિ એ સંભવિત છે. જેમ થાણાની પાગલ (માંડા) શાળામાં રહેનારાં મનુષ્ય બ્રાન્ત હોવાથી તેમના બોલવા ઉપર કઈ બુદ્ધિશાલી લક્ષ્ય આપતું નથી, તેમ આપના મત પ્રમાણે આ૫ પિતે બ્રાન્ડ બની જાઓ છે, તે આપ પ્રત્યે જગતને વિશ્વાસ કેમ થઈ શકે ? એ વિચારણીય છે. આ વિચારને નીચેને બ્લેક પુષ્ટ કરે છે, " मुक्तौ भ्रान्तिीन्तिरेव प्रपञ्चे भ्रान्तिः शास्त्रे भ्रान्तिरेव प्रवृत्तौ । कुत्र भ्रान्तिर्नास्ति वेदान्तिनस्ते क्लप्ता मूर्तिभ्रान्तिभिर्यस्य सर्वा॥" शास्त्रवार्तासमुच्चय पृ. २०५५ ભાવાર્થ –મુકિતમાં ભક્તિ, પ્રપંચમાં ભ્રાન્તિ, શાસ્ત્રમાં બ્રાન્તિ, પ્રવૃત્તિમાં બ્રાન્તિ, જેની મૂર્તિ બ્રાનિવડે બનેલી હેય તેવા વેદાન્તીને બ્રાન્તિ ક્યાં નથી? તાત્પર્યાર્થ:- શાપ્રણેતા પણ પ્રપંચની અન્તર્ગત હોવાથી ભ્રાન્ત મનાય અને Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. એથી શાસ્ત્ર વિગેરે પણ ભાનિતરૂપ ગણાય તેમાં શું આશ્ચર્ય ? બ્રાતિવાદીઓના મત પ્રમાણે તે આ માતા છે, આ પિતા છે, આ પુત્ર છે, આ ભાઈ છે. આ ડેન છે, આ સ્ત્રી છે આવા પ્રકારને વ્યવહાર પણ બ્રાન્તિરૂપ બને છે, તેથી માતા એ સ્ત્રી સ્ત્રી એ માતા, પુત્રી એ સ્ત્રી, સ્ત્રી એ પુત્રી, પિતા એ પુત્ર, પુત્ર એ પિતા ઇત્યાદિ વિરુદ્ધ વ્યવહારને પ્રસંગ પણ સંભવે છે. બીજો પક્ષ માનવામાં આવી રીતે અનેક પ્રકારની આપત્તિ આવતી હોવાથી તે પણ રવીકારી શકાય તેમ નથી, અનિવચ્ચતરૂપ ત્રીજો પક્ષ પણ વિચાર કરતાં વિખરી જાય છે. આ સ્થળે અનિચ્યતા નિઃસ્વભાવતા અર્થ કરવામાં આવે છે. નિશબ્દને પ્રતિષેધ અર્થ થાય છે. સ્વભાવ શબ્દને ભાવ યા અભાવ આ બેમાંથી કઈ પણ અર્થ થઈ શકે છે. સ્વભાવ શ બ્દને ભાવ અર્થ લક્ષ્યમાં રાખી તેને પ્રતિ અર્થવાળા નિઃશબ્દ સાથે જોડતાં નિસ્વભાવતાને અભાવ અર્થ થાય, એથી એ પક્ષ સ્વીકારતાં અસખ્યાતિ પક્ષ માટે અપાયેલા દેશે આ પક્ષને પણ લાગુ પડે આ દેને દૂર કરવા માટે સ્વભાવશબ્દને અભાવ અર્થ માની તેને નિષેધાર્થક નિઃશબ્દ સાથે જોડતાં અનિચ્ચપદને “ભાવ” અર્થ થાય. એક બ્રહ્મ ભાવરૂપ છે અને બીજો આ ભાવરૂપ થતાં Àતની સિદ્ધિ થતાં અદ્વૈતવાદ ઉડી જાય છે. આમ બકરું કાઢતાં પેસે ઉટ” એ ઉખાણ પ્રમાણે નિસ્વભાવરૂપ અનિવચ્ચતા નામને ત્રીજો પક્ષ પણ માન્ય થઈ શકતું નથી. આ દેષથી બચવા માટે નિસ્વભાવતાને પ્રતીત્યગોચર અર્થાત જ્ઞાનને વિષય નહિ એ અર્થ કરવામાં આવે તે તે પણ યુક્તિયુક્ત નથી, કેમકે “જગત મિથ્યા છે” એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્યાખ્યાન–ઉત્તરાર્ધ. પ્રતીતિના-જ્ઞાનના વિષયભૂત બિલકુલ નથી. આ સ્થળે એ વિચારવાનું છે કે જે ધમી પ્રતીતિવિષયક ન હોય, તે ધર્મ કહેવાય જ કેવી રીતે ? જેમ આકાશપુષ્પ, વધ્યાપુત્ર, શશશંગ વિગેરે પ્રતીતિવિષયક ન હોવાથી, તેને કે બુદ્ધિશાલી ધર્મી તરીકે માની શકતે નથી વા કહી શકતા નથી, તેમ જગત્ પણ પ્રતીતિવિષયક નથી એમ માનવામાં આવે, ત્યારે તેને ધમરૂપ માની તેમાં મિથ્યાવની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? તે એકાન્તમાં વિચારવા જેવું છે. કિંચ, જયારે પ્રતીતિવિષયભૂત ધમાં નથી, ત્યારે પ્રતીતિવિષયરૂપ હેતુ પણ નપુંસકને પુત્પત્તિની ઈચ્છાની જેમ ઘટી શકે નહિ. એમ હોવાથી મિથ્યાત્વને ઉપર્યુકત અર્થ કરી શકાય નહિ. તેમ છતાં જગતને ધમરૂપ સ્વીકારી, તે પ્રતીતિના વિષયભૂત નથી એમ કેમ કહી શકાય? વેદાન્તી–ધમ જેવી રીતે પ્રતીત થ જોઈએ, તેવી રીતે પ્રતીત થતું નથી, તેથી તેને પ્રતીત્યવિષયક કહેવામાં શું ખોટું છે? * અન્ય- એ કથન ઠીક નથી. એમ કહેવાથી પ્રતીત્યવિષચકને ઉપર્યુક્ત અર્થ જણાવતાં વિપરીત ખ્યાતિને સ્વીકાર થઈ જાય છે. કેમકે કેઈ વસ્તુને વિપરીત સ્વરૂપમાં-આકારમાં દેખવી–પ્રતિપાદન કરવી તે વિપરીત ખ્યાતિ કહેવાય છે. કિચ્ચ, આપે માનેલી અનિર્વાચતા પ્રપંચમાં પ્રત્યક્ષથી બાધિત છે, કેમકે “આ ઘટ છે, આ પટ છે. ” ઈત્યાદિ પ્રકારનું નિર્દોષ પ્રત્યક્ષ આબાલગોપાલ પ્રસિદ્ધ છે, તે પણ પ્રપંચની સત્યતાને પુરવાર કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. પ્રપ‘ચને મિથ્યા માનવાથી અનુમાન પણ ખાધિત છે. 'प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात् आत्मवत् ભાવા અસતથી વિલક્ષણ હાવાથી આત્મા જેમ મિથ્યા કહી શકાતા નથી ( કાઇ પણ આસ્તિક આત્માને મિથ્યા કહેવાનુ` સાહસ કરતા નથી, ) તેમ પ્રપંચ-જગત પણ આકાશપુષ્પ, વન્ધ્યાપુત્ર વિગેરે અસથી વિલક્ષણ હેાવાથી તેને મિથ્યા કહી શકાય નહિ. કિચ, પ્રતીયમાનરૂપ હેતુ તે આપના બ્રહ્મમાં પણ છે, પરંતુ તેથી તે મિથ્યા છે, એમ તે આપથી પણ કહેવાય તેમ નથી. ત્યારે કહે કે હેતુ વ્યભિચારી થયા કે નહિ ? .. આ દોષોથી ખચવા માટે જગત્ પ્રતીયમાન છે એમ કહી તે મિથ્યા છે, એવું આપનાથી કહી શકાય તેમ નથી. આવા પ્રકારની યુતિયા હૈાવા છતાં જગતને અપ્રતીયમાન કહેવામાં આવે તે તે કથન કરનાર પણ જગતની અન્તર્ગત જ હાવાથી મિથ્યા મનાય, કથન કરનારનું વચન સુતરાં મિથ્યા લેખાય એથી એમને તે પેાતાના મત પ્રમાણે માન રહેવું એ જ શ્રેષ્ઠ છે. અપર’ ચ ‘ જગત મિથ્યા છે, પ્રતીયમાન હેાવાથી, છીપમાં રૂપાના જ્ઞાનની જેમ ’ આ પ્રમાણે કહી વપક્ષ સિદ્ધ કરવા દે છીપમાં રૂપાના જ્ઞાનની જેમ ’ આવું જે દૃષ્ટાંત આપ્યુ પણ પ્રપચની અન્તત જ હાવાથી સ્વયમેવ મિથ્યા-અ સિદ્ધ છે, જ્યારે તે પણ સાધ્ય છે, ત્યારે તે દ્વારા અન્યની સિદ્ધિ કેવી રીતે થઇ શકે ? તે Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન ઉત્તા. કિચ, બ્રા સિવાય સમસ્ત જગતને મિથ્યા સિદ્ધ કરવા માટે કરવામાં આવેલું અનુમાન પ્રપ‘ચથી ભિન્ન છે કે અભિન્ન ? જે ભિન્નરૂપ પ્રથમ પક્ષને સ્વીકારવામાં આવે તે તે સત્ય છે ! અસત્ય ? આવે! પ્રશ્ન ઉદ્ભવે છે. ‘ પ્રપ`ચથી અનુમાન ભિન્ન છે અને તે સત્ય છે’ આવે પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે એક બ્રહ્મ સત્ય અને બીજુ આ અનુન સત્ય મનાતાં દ્વૈતવાદની સિદ્ધિ થાય છે અને અદ્વૈતવાદ અસ્ત થાય છે. એલો બીજો પક્ષ ‘પ્રપથી અનુમાન ભિન્ન છે અને તે અસત છેટ એએ ાનવામાં આવે તા એવા સત્ અનુમાન દ્વારા ગપચમાં મિથ્યાત્વની સિદ્ધિ કેવી રીતે થઇ શકે? પ્રદ્યુત પ્ર૫ચ પણ બ્રહ્મની જેમ સત્યરૂપ સિદ્ધ થાય છે. જેમ વન્ધ્યાપુત્ર વિગેરે અસત્ વતુથી કોઈ પણ પદાર્થીની સિદ્ધિ થઈ શકતી નથી, તેમ અસત્ અનુમાનન્દ્વારા પ્રપચમાં મશ્યાત્વની સિદ્ધિ પણ થઇ શકે નહિ. ગર પ્ર'થી અનુમાન ભિન્ન નથી ’ એ પક્ષ માન્ય રાખ વામાં આવે તે પ્રપ’ચથી અભિન-પ્રપ`ચરૂપ અનુમાન પણ સાધ્યું જ છે, તે તે દ્વારા અન્યની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? આમ વિચાર કરતાં પ્રપચ મિથ્યા છે એમ સિદ્ધ થતુ નથી, ત્યારે ‘ એક પ્રજ્ઞા જ તાત્ત્વિક છે, અન્ય કઈ છે જ નહિ ? આવા કથન ઉપર ટાકેાને વિશ્વાસ કેમ થાય ? * કિન્ચ, શઇ પણ વસ્તુની સિદ્ધિ પ્રમાણથી થાય છે. પ્રમાણ વિનાની વક્તવ્યતા અપ્રામાણિક ગણાય, અદ્વૈતવાદીઓના મતમાં દ્વૈતની સિદ્ધિ માટે જ્યારે કોઇ પ્રમાણુ નથી, તે Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. પછી તેની સિદ્ધિ થઈ શકે નહિ એ સ્વાભાવિક છે. જે કંઈ પણ પ્રમાણ માનવામાં આવે તે અદ્વૈતવાદ રહી શકતું નથી, કેમકે તને સ્વીકાર થઈ જાય છે. એમ મુશ્કેલી ઊભી થાય છે. વેદાન્તી–પ્રમાણને સ્વીકાર કરવામાં આવે છે, તે લોકોને સમજાવવાની ખાતર વ્યવહારથી જ સ્વીકારાય છે, પરંતુ પારમાર્થિકરૂપે નહિ. અન્ય–આપનું કથન યુક્તિવિકલ હોવાથી અનાદરણીય છે, કેમકે આપના મત પ્રમાણે પરમબ્રહ્મ સિવાય લેક પણ સત્યરૂપે નથી, તે પ્રમાણને પ્રવેગ કોને સમજાવવા માટે કરવામાં આવે છે? કિંચ જ્યાં પ્રમાણ અસત, લોક અસત વિગેરે સર્વ અસતું હોય ત્યાં કે કેને સમજાવી શકે? બ્રહ્મભિન્ન પ્રપંચની વાસ્તવિક સત્તા અનુમાન દ્વારા સિદ્ધ થઈ શકે છે– pv: 7, પ્રચવાત, અતઃ ઇમરિવાથી મૂતષથઃ प्रमेयम्, प्रमाणानां च प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिसंज्ञकानां भावविषयत्वेन प्रवृत्तेः" - ભાવાર્થ-જગતું પણ બ્રહ્માની માફક સરૂપ છે, પ્રમેય હિવાળી, રડે છે પદ ? આપણને વિષપાત હેય તે પ્રમેય કહેવાય છે. , મનુન, જાગર, ઉપમાન અને અર્થપત્તિ નામના પ્રાણ પ્રતિ ભાવપદાથેના વિષયમાં જ થઈ શકે છે. અશાવમાં પ્રવૃત્તિ થતી નથી. જે સદરૂપ ન હોય તે પ્રમેય પ્રમાણ ન હે ઈ શકે, ગદ ભાગની જેમ, આવી રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાખ્યાન-ઉત્તરાર્ધ. મકનક શ્વક જ્યારે જગતમાં પ્રમેયત્વ અનુમાનથી સિદ્ધ થાય છે, ત્યારે જગત સરૂપ નથી એમ કેવી રીતે માની શકાય? કિંચ “છીપમાં રૂપાના પ્રતિભાસની જેમ બ્રહ્મભિન ઘટ, પટ વિગેરે તમામ પદાર્થો કેવળ પ્રતિભાસકરૂપે જ છે, વાસ્તવિક રૂપે નથી ” આવું કથન યુક્તિશૂન્ય છે એમ નિમ્ન દર્શિત યુક્તિથી વિચારતાં સહજ સમજાશે. ઘટ, પટ વિગેરે સમસ્ત પ્રપંચમાં પ્રતિભાસમાનત્વ શું સ્વયમેવ છે? કે અન્યદ્વારા આ બે પક્ષમાંથી પ્રથમ પક્ષને સ્વીકાર કરવામાં આવે એ બની શકે તેમ નથી, કેમકે કઈ પણ બુદ્ધિશાળી સમસ્ત પ્રપંચને સ્વયં પ્રતિભા સમાન કહેવાનું સાહસ કરતે નથીએથી નિરૂપાયે બીજો પક્ષ રવીકારે તે અન્ય પદાર્થ સ્વીકાર પડે; અન્ય પદાર્થ સ્વીકારતાં-બ્રહ્મ સિવાય અન્ય તાવ સિદ્ધ થતાં અતિવાદને અસ્ત થાય છે. અપર ચ, અનુમાનના અંગભૂત પક્ષ, હેતુ અને દષ્ટાન્ત આ ત્રણ અવયવે પરસ્પર ભિન્ન છે યા અભિન્ન ? એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. જે તેઓને પરસ્પર ભેદ મનાય છે. તવાદ સિદ્ધ થઈ જાય છે. અને તે ત્રણે પદાર્થો લક્ષણભેદથી, સ્વરૂપભેદથી તથા નિમિત્તભેદથી પરસ્પર ભિન્ન હોવા છતાં અભિન્ન મનાય તે કેવળ પક્ષરૂપ, કેવળ હેતુરૂપ યા કેવળ દષ્ટાન્તરૂપ થઈ જાય, ત્યારે માત્ર એકલા પક્ષથી, હેતુથી યા દષ્ટાન્તથી અનુમાનની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? અને તે વિના અદ્વૈતવાદની સિદ્ધિ કેવી રીતે થાય? એથી જ પ્રાચીન આચાર્ય યુક્ત જ કહ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૫૫ " हेतोरद्वैतसिडिश्चेद् द्वै स्याद् हेतु-साध्ययोः । हेतुना चेद् विना सिद्धिद्वतं वाङ्मात्रतो न किम् ? ॥ – ઇસ્ત્રી (વિદાન હવામિતા) પૃ. ૨૬૦, ો રદ્દ ભાવાર્થ-જે હેતુ દ્વારા અદ્વૈતની સિદ્ધિ કરવામાં આવે તે હેતુ અને સાધનું દૈત થઈ જાય છે. અને જે હેતુ વિના–કેવળ વચનમાત્રથી જ અદ્વૈતની સિદ્ધિ કથવામાં આવે છે તે વચનમાત્રથી દ્વતની સિદ્ધિ કેમ ન થાય? gs ' ઇત્યાદિ તેમજ “સર્વ જૈ હજુ હું ત્રણ ઈત્યાદિ આગમથી પણ અદ્વૈતની સિદ્ધિ થઈ શકે તેમ નથી. જેમ અઘટની સિદ્ધિ ઘટને આધીન હોવાથી ઘટ માન્યા સિવાય થઈ શકતી નથી, તેમ અદ્વૈતની સિદ્ધિ પણ તને આધીન હોવાથી સ્વૈતવાદ સ્વીકાર્યા વિના થઈ શકે નહિ. નીચેને કલેક આ કથનને પુષ્ટ કરે છે – " अद्वैतं न विना द्वैतादहेतुारेव हेतुना । संज्ञिनः प्रतिषेधो न प्रतिषेध्याद् ऋते क्वचित् ॥" ---સઇદ પુ. ૨૨, ઋો. ૨૭. ભાવાર્થ-જેમ હેતુ સિવાય અહેતુની સિદ્ધિ થતી નથી, તેમ ત વિના અતની સિદ્ધિ પણ થઈ શકે નહિ; કેમકે પ્રતિષેધ્ય (દ્વૈત) પદાર્થ વિના કવચિત પણ સંજ્ઞિને પ્રતિષેધ થઈ શકો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ. અનુમાન દ્વારા પણ દ્વતની સિદ્ધિ થાય છે." अद्वैतशब्दः स्वाभिधेयप्रत्यनीकपरमार्थापेक्षो नपूर्वाखण्डपदत्वादहेतुरभिधानवत् ।" ભાવાર્થ –નપૂર્વક અખંડ પર હોવાથી આ શબ્દ પિતાના વાગ્યાથે ( પરમબ્રહ્મ )ની અપેક્ષાએ વિરોધી (પ્રપંચ) રૂ૫ પરમાર્થની અપેક્ષાવાળો છે. જેમ અહેતુ-શબ્દ પિતાના વાગ્યાથું હતુભિન્ન દષ્ટાન્ત, પક્ષ વિગેરે પદાર્થોના વિધી હેતુની અપેક્ષાવાળે છે; તેમ અત્રે પણ સમજવું. સારાંશ-દ્વૈતને પરમાર્થરૂપે માન્યા સિવાય અદ્વૈતતા વસ્તુતઃ સિદ્ધ થઈ શકતી નથી. કહ્યું છે કે – कर्मद्वैतं फलद्वैतं लोकद्वैतं च नो भवेत् । विद्याविद्याद्वयं न स्याद् बन्ध-मोक्षद्वयं तथा ॥ -અષ્ટસહસી પૃ. ૧૫૯ ભાવાર્થ-કેવળ અતિ માનવામાં પરમાર્થરૂપે પ્રસિદ્ધ આગળ દર્શાવાતા તેની સિદ્ધિ કદાપિ થઈ શકે નહિ. લાકિક કર્મ-વૈદિક, કુશળક-અકુશળ, પુણ્યકર્મ-પાપકર્મ આવા પ્રકારના કર્મ હેતની તથા તે કર્મનાં ફળ– લોક સંબધી સુખ-દુખ અને પરલોકમાં સુમતિ-દુર્ગતિરૂપ ફળતની, તેમજ કાર્ય-કારણના અભાવમાં આ લોક અને પરલોકરૂપ લેકતની અને ધર્માધર્મરૂપ દ્વૈતના અભાવમાં વિદ્યા-અવિદ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન, પ૭ રૂપતિની અને તે સિવાય અનેક્ષરૂપ દ્વતની સિદ્ધિ થઈ શકે નહિ. કિંચ, એકાન્ત અદ્વૈતવાદ માનવામાં ઘ૪ વતિ ઈત્યાદિ સ્થળમાં કુંભકાર, ઘટ વિગેરે કારક અને “કતિ ” વિગેરે ક્રિયાપદેને પ્રત્યક્ષ પ્રસિદ્ધ ભેદ કેવી રીતે ઘટવાને ? કેમકે એકાન્ત અદ્વૈતવાદીના મત પ્રમાણે અવિદ્યાથી અવિદ્યારૂપ પ્રપંચની ઉત્પત્તિ મનાતી હોવાથી પિતાનાથી પિતે ઉત્પન્ન થાય છે એવું સિદ્ધ થયું. અર્થાત ઘટથી ઘટની, પટથી પટની, આકાશથી આકાશની, પૃથ્વીથી પૃથ્વીની, પાણીથી પાણીની, તેજથી તેજની, વાયુથી વાયુની, વિ. વિ. ની ઉત્પત્તિ અવાર કારણે સિવાય પણ માનવાને પ્રસંગ અદ્વૈતવાદીઓના મત પ્રમાણે આવે છે, કે જે માન્યતા કેઈ પણ દર્શનકારને સમ્મત નથી, તે આવી લેકવિરુદ્ધ અને પ્રમાણુવિરુદ્ધ કલ્પનાએ સ્વીકારવા કેણ બુદ્ધિશાળી સમ્મત થાય? વેદાંતી-અવિદ્યા સસ્વરૂપ બ્રહ્યથી ભિન્ન નથી, કેમકે તેવી રીતે માનવાથી તે દ્વતની સિદ્ધિ થાય. અન્ય-અવિદ્યાને ભલે બ્રહ્મરૂપ માનવામાં આવે, પરંતુ વિના પ્રમાણે તેવી માન્યતા તરફ અન્ય લોકોને શા સાગ્યે જ થઈ શકે. કારણ કે પ્રમેયની સિદ્ધિ પ્રમાણને આધીન હોય છે. અને તેની સિદ્ધિ માટે પ્રમાણે આપવામાં આવે તે દ્વતની સિદ્ધિ થાય છે, અને જે પ્રમાણ આપવામાં નથી આવતું તે તે કથન અપ્રામાણિક કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પટ તત્વાખ્યાન-ઉત્તરાર્ધ. વેદાંતી-આ ઉપાલંભ અતવાદીઓના મતમાં ઘટી શકતું નથી, કારણ કે વ્યાવહારિક ભેદ તે તેઓ સ્વીકારે છે જ, માત્ર પારમાર્થિક ભેદ માનતા નથી. પરમાર્થષ્ટિએ “તરવત્તિ' એ શ્રતિપ્રતિપાદિત એક અખંડ બ્રહ્મ સિવાય બીજું કંઈ ચણું સત્ છે જ નહિ. એવી તેમની માન્યતા છે. અન્ય-સાવિયા મૃત્યું નવા વિજયા મૃતરનુ આ કૃતિમાં વિદ્યાનું ફળ અમૃતની પ્રાપ્તિ અને અવિદ્યાનું ફળ મૃત્યુ. એવી રીતે વિદ્યા-અવિદ્યાનાં ભિન્ન ભિન્ન ફળ બતાવેલ હોવાથી એ બને તને ભિન્ન માન્યા સિવાય છુટકે નથી. આવી રીતે તત્ત્વદ્રય સિદ્ધ થતાં અદ્વૈતવાદ અસિદધ થાય છે. | વેદાંતી-શ્રવણ વિગેરે સ્વરૂપવાળી અવિદ્યા જ મૃત્યુને દૂર કરી વિદ્યાદ્વારા બતાવેલ અમૃતને પ્રાપ્ત કરે છે. જેમ સફટિકમણિ, ઉપાધિને ત્યાગ કરવાથી સ્વયમેવ સ્વસ્વરૂપમાં રહે છે, જેમ એક વિષ બીજા વિષને શાન્ત કરે છે, જેમ એક પાછું બીજા પાણુંને જણ બનાવે છે, તેમ અહિં પણ સમજવાનું હોવાથી વિદ્યા-અવિદ્યારૂપ તને અવકાશ જ કયાં રહે છે? અન્ય રે બ્રહ્મ વિતળે વાઘ કે ઈત્યાદિ ઋતિમાં બતાવેલ ભેદ અને “તત્વ રામણિ પુરુષ પર ઈત્યાદિ ઋતિમાં બતાવેલ અભેદ આ બેમાંથી કયું સત્ય છે અને કયું અસત્ય છે એ સંશય તે અદ્વૈતવાદીઓને પણ અવશ્ય રહે છે, જેને આત્મા સંશયશીલ હોય તે તે છેવટ નષ્ટ થાય છે. કિંચ અવગ્રહ, ઈહા, અપાય, ધારણારૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ - મીમાંસકદર્શન. ઉપગદ્વારા પુદ્ગલ વિગેરે દ્રવ્યથી અભેદવરૂપી અને ઘટ વિગેરે આકારથી ભેદસ્વરૂપી ઘટ, પટ વિગેરે તમામ પદાર્થોને જ્યારે આબાળ-ગે પાળ દૈતભાવ અનુભવે છે, ત્યારે અદ્વૈતભાવ કેવી રીતે માની શકાય?. અપચ, દંડ અને ઘટ, દાન અને સ્વર્ગ વિગેરેમાં લેકપ્રસિદ્ધ અને શાસ્ત્રપ્રસિદ્ધ કાર્ય-કારણભાવરૂપ પ્રચલિત વ્યવહારને પણ અદ્વૈતવાદીઓના મત પ્રમાણે લેપ થવાને પ્રસંગ આવે છે. તથા કાર્યથી કારણનું અને કારણથી કાર્ય કરાતું અનુમાન પણ અદ્વૈતવાદી-અનિર્વાચ્યવાદિના મત પ્રમાણે કેવી રીતે થઈ શકે? એ વિચારવાનું છે. - તથા સ્વપ્નમાં જોવામાં આવતા સી, રથ, હાથી, ઘેડ વિગેરે પણ અનિર્વચનીય નથી-સર્વથા મિથ્યા નથી. જો કે તે પદાર્થો સમીપ ન હોવા છતાં નિદ્રાદેષિદ્વારા સ્વપ્નમાં સમીપ સમજાય છે, પરંતુ તે પદાર્થોને અભાવ નથી. જે તે પદાર્થો આકાશપુષ્પની જેમ સર્વથા મિથ્યા હોય તે સ્વપ્નમાં સ્ત્રી વિગેરેના સંબંધથી વાસ્તવિક વીર્યપાત કેમ થઈ શકે? એથી સ્થાનિક પદાર્થો સર્વથા અસત્ય કહી શકાય નહિ. કિચ જે તેને બ્રાન્તિ માની નિર્વાહ કરવામાં આવે, તે તે ઠીક નથી. કારણ કે જે પદાર્થો વાસ્તવિક–સત્ય ન હોય, તે પદાર્થવિષયક ભ્રાન્તિ પણ સંભવતી નથી. જેમ કેઈ એક સ્થળમાં સર્પને સર્પરૂપે જોવામાં આવ્યું હોય, અન્યત્ર રજજુને જીરૂપે યા વાંસને વાંસરૂપે જોવામાં આવેલ હોય ત્યારે બીજા કોઈ સ્થાનમાં તેવી રીતે પડેલ રજજુ અથવા વાંસને દૂરથી જોતાં સર્પની ભ્રાન્તિ થાય છે. અથવા એક સ્થાનમાં છીપને Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તત્ત્વાખ્યાન-ઉત્તરાધ છીપરૂપે જોઇ ખીજે ઠેકાણે ચાંદીને ચાંદીના રૂપમાં જોવામાં આવી હોય ત્યારે અન્યત્ર ચાંદીના જેવી ચળકતી છીપને દૂરથી જોતાં ચાંદી હાય તેવા ભ્રમ થાય છે. આ કથનના સાર એ સહેજ સમજી શકાય તેમ છે કે સત્યરૂપે પ્રસિદ્ધ વિદ્યમાન પદાર્થોની જ તેઓમાં રહેલા કેટલાક સાહસ્યને લીધે-સરખા ધર્મોને લઇને દૂરથી જોનારને ભ્રાન્તિ થાય છે; પરંતુ વાસ્તવિક પદાથનો વિદ્યમાનતા સિવાય આકાશપુષ્પની શશશુ'ગમાં અને શશશ્રૃંગની આકાશપુષ્પમાં કોઇને કોઇ વાર ભ્રાન્તિ થઈ હોય એમ દાપિ સાંભળવામાં આવતું નથી. કાઇ પણ બુદ્ધિશાળી એ બ્રાન્તિ કબૂલ કરી શકતે નથી. આ નિયમને અનુસરીને સંસારને ભ્રાંતિરૂપ કેમ કહી શકાય ? બ્રહ્મ સિવાય બીજા પદાર્થાને જ્યારે સત્યરૂપે માનવામાં આવતા નથી, ત્યારે તે વિષયના ભ્રમ પણ કેમ સ્વીકારી શકાય ? કિ’ચ, પ્રપ’ચરૂપ અવિદ્યાના અને બ્રહ્મના ધર્માં પરસ્પર ભિન્ન છે, સમાન ધમ વાળાની સાદશ્યથી બ્રાન્તિ સભવે છે. ફાઇ પણ સરખા ધર્મ વિના એક-બીજામાં ભ્રાન્તિ માનવાનું બીજું શું કારણ છે ? એ વિચારણીય છે. તથા સ્વપ્ન વગેરેને મૂળ અજ્ઞાનના કારૂપ કહી શકાય નહિ. સસારદશામાં જ તેના ખાધ જોવામાં આવતે હાવાથી અન્વય-વ્યતિરેકને લીધે જેમ રજતના ભ્રમ છીપની સાથે સંબંધ રાખે છે; તેમ સ્વપ્નજ્ઞાન પણ નિદ્રાદોષની સાથે અન્વય-વ્યતિરેકથી સબંધ ધરાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. કિંચ, છીપમાં રજતના ભ્રમની ઉત્પત્તિની જેમ સ્વપ્ન એ જાગૃત પ્રપંચના અજ્ઞાનનું પણ કાર્ય નથી, કેમકે એમ માનવા જતાં જાગૃત પ્રપંચમાં પણ સ્થાનિક રથ, ઘેડા વિશેરેની ઉત્પત્તિ માનવાને પ્રસંગ આવે. અપિ ચ, અદ્વૈતવાદીઓના અભિપ્રાય પ્રમાણે જાગૃતદશા અને સ્વપ્નદશા એ બને અવસ્થાઓ અવિદ્યાના કાર્યરૂપ હોવાથી જાગૃતદશામાં મોદક વિગેરે વસ્તુઓના ભક્ષણાદિથી થતે સુખાનુભવ વMદશામાં પણ તેને તે જ થ જોઈએ. એથી પૂર્વાચાર્ય યુકત જ કહ્યું છે કે– आशामोदकतृप्ता ये ये चास्त्रादितमोदकाः । रस-वीर्य-विपाकादि तुल्यं तेषां प्रसज्यते ॥ –શાસ્ત્રવતિસમુચ્ચય પૃ. ૨૪૮. ભાવાર્થ-અદ્વૈતવાદીઓના મતમાં આશાના લાડુથી તૃપ્ત થયેલા અને વાસ્તવિક ત્યા લાડુને આસ્વાદ લેનાર મનુ માં રસ, વીર્ય-વિપાક વિગેરે સમાન થવાને પ્રસંગ આવે છે, કિચ, લેકપ્રસિદ્ધ દંડ-ઘટ વિગેરે કાર્ય-કારણની જેમ વેદપ્રસિદ્ધ યાગ-રવર્ગ, અગમ્યગમન-નરક વિગેરે સાધ્યસાધનભાવ પણ અદ્વૈતવાદીઓના મતમાં સ્વપ્નતુલ્ય-અત્યન્ત અસત છે, તે વેદાન્તવા વિગેરે પર કેને વિશ્વાસ આવશે? જે તેઓના મત પ્રમાણે વિધિરૂપ બતાવેલ માર્ગથી રવર્ગગમન Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૨ તત્વાખ્યાન-ઉત્તરાર્ધ. અને નિષિદ્ધમાર્ગથી નરકગમન ન થતું હોય તે તેવાં અનુઠાને શા માટે દર્શાવવામાં આવ્યાં? તમામ વસ્તુ છીપમાં ચાંદીના ભ્રમ જેવી હોવાથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ વિગેરે એમનાં અનુષ્ઠાને પણ ભ્રમાત્મક-નિરર્થક થઈ જાય છે. કિંચ, દરેક કાર્યોમાં અજ્ઞાનને જ હેતુ તરીકે માનવામાં આવે તે દંડ વિગેરે કારણસામગ્રી વિના પણ ઘટ વિગેરે કાર્યની ઉત્પત્તિ તથા શમ, દમ વિગેરે સાધનસંપત્તિ સિવાય પણ બ્રહ્માત્મામાં જીવાત્માના લયરૂપ મુક્તિ પણ કેમ ન થવી જોઈએ? અપરંચ, શાસ્ત્ર પણ સ્વપ્નતુલ્ય હોવાથી તેમાં પ્રતિપાદન કરેલ આચરણ પણ સ્વપ્નતુલ્ય થતાં મુક્તિ પણ કેને અને કઈ રીતે મળે ? એ ખાસ વિચારણીય છે. પ્રસંગોપાત્ત અદ્વૈતવાદને નિરસન કરનારી અન્ય યુકિત દર્શાવવી અત્ર અસ્થાને નથી. અદ્વૈતવાદીઓના મતમાં ચાગ અને સ્વર્ગને કાર્ય-કારણભાવ માનવામાં આવેલ છે. ત્યાગ એ કારણ છે અને સ્વર્ગ એ કાર્ય છે. આ વાતને વેદ પણ વિશિષ્ટતાથી પ્રતિપાદન કરે છે, ત્યારે કોઈ મનુષ્ય સ્વપ્નમાં ચાગ કરે છે તેથી તેને પણ વર્ગ મળવા જોઈએ, કેમકે વેદમાં સામાન્ય રીતે યાગથી સ્વર્ગનું પ્રતિપાદન કરેલ છે, પરંતુ અમુક અવસ્થાના ભાગથી અમુક અવસ્થામાં સ્વર્ગ મળે એવું કાંઈ સૂચવ્યું નથી. આથી વેદાન્તિક લેકેને સુષ્ટિવાદ પણ શૂન્યવાદીઓના જે કહી શકાય. હરિભદ્રસૂરિ મહારાજે યુકત જ કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ~~~~~~~~ ~ प्रत्यक्षादिप्रसिद्धार्थविरुदार्थाभिधायिनः । वेदान्ता यदि शास्त्राणि बौद्धैः किमपराध्यते ? ॥ -શાસ્ત્રવાતસમુચ્ચય પ. ૩૦૧ ભાવાર્થ–પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી પ્રસિદ્ધ પદાથીને વિરુદ્ધભાવે કથન કરનાર વેદાંતને જે શાસ્ત્ર તરીકે માનવામાં આવે તે બદ્ધશાસ્ત્રોએ શો અપરાધ કર્યો છે કે તે શાસ્ત્રોને શાસ્ત્ર તરીકે માનવામાં ન આવે? બ્રહોના ચાર ભેદમાંથી શુન્યવાદી બાદ્ધગ્રન્થ શુન્યવાદનું પ્રતિપાદન કરે છે અને વેદાનગ્રન્થ પણ માયા દ્વારા શુન્યતા સૂચવે છે. ત્યારે એકને જ શન્યવાદી કેમ કહે ? બને શુન્યવાદી ગણવા જોઈએ. અવિદ્યા-વિવેચન અવિદ્યા માનવામાં જયારે કઈ પણ પ્રમાણ નથી, ત્યારે વેદાન્તિક લેકની અવિઘામૂલક તમામ માન્યતા કેવી રીતે વાસ્તવિક માની શકાય? વેદાન્તી-જ્ઞાનાગિ” હું કાંઈ જાણતું નથી. આ અનુગત પ્રત્યય, અવિદ્યા માનવામાં પ્રમાણ હેવાથી તેને અપ્રમાણ કેમ કહી શકાય? અન્ય-સદસ્ મદ” એવી બુદ્ધિવડે અનુગત પ્રત્યયવાળી અહંતા પણ આથી સિદ્ધ કેમ ન થાય? તેથી તે પ્રમાણુ કહી શકાય નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરાય વેદાન્તી- જ્ઞાનામિ ’ આ સ્થાનમાં સવ સ્વરૂપથી સ્વરૂ પજ્ઞાનના અભાવનું' દરેક સ્થળે અનુગતત્વ હેાવાયી, વેઢાન્તિક લેાકેાના અંતે અનુગત પ્રત્યયની ઉપપત્તિ પણ પ્રસિદ્ધ હોવાથી કોઇ પણ દોષને અન્ન અવકાશ નથી. ૪ અન્ય-સ રૂપથી સ્વરૂપ જ્ઞાન તા અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપ પર્યાયદ્વારા સજ્ઞાનને આધીન છે, પર’તુ તે સજ્ઞ સિવાય અન્યુને ઉપપન્ન થઇ શકતું નથી. સૂત્રકૃતાંગ સૂત્રમાં સૂચવ્યુ` છે કે'जे एगं जाणइ से सव्वं जाणइ । जे सवं जाणइ से પનું જ્ઞાફ ।।' ભાવાર્થ-જે વ્યક્તિ એક વસ્તુને સમસ્ત દ્રવ્યપર્યાયેાથી વાતિવકરૂપે જાણે છે, તે સર્વને જાણે છે, અને જે સવ વસ્તુને સ` દ્રબ્ય-પર્યાયથી જાણે તે એકને જાણે છે. અત એવ ઘટજ્ઞાન વિગેરેથી નિષ્પાદિત મિથ્યાજ્ઞાન પણ સમ્યગ જ્ઞાનના પ્રાગભાવરૂપ છે, અથવા સમ્યગજ્ઞાનથી ભિન્ન અજ્ઞાનરૂપ છે. સારાંશ કે-જેમ દીપકના પ્રકાશ થતાં અન્ધકાર દૂર થઇ જાય છે; તેમ સમ્યજ્ઞાન થતાં મિથ્યાજ્ઞાન રહી શકતુ નથી, વેદાન્તીઓના મત પ્રમાણે ! સબ્ ઘટજ્ઞાન થાય, છતાં ઘટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ તા મુક્તિ સિવાય-બ્રહ્મના સાક્ષાત્કાર સિવાય થઇ શકે નહિ, ભૂતકાળમાં શ‘કાચાય વિગેરે લેાકાએ પ્રતિપાદન કરેલું', વર્તમાન કાળમાં વેદાન્તી લેાકોથી પ્રતિપાદન કરતુ અને ભવિષ્યમાં પ્રતિપાદન કરાશે તે સ અવિદ્યારૂપ અજ્ઞાનાવસ્થામાં જ પ્રતિપાદન કરાયેલ હાવાથી અજ્ઞાનરૂપ-અસત્ય-અનાદરણીય લેખી શકાય. માયાવાદમાં ક`ઇ પણ પ્રમાણ નથી, જો કાઇ પણુ પ્રમાણ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. આપવામાં આવે, તે તે તેનાથી ભિન્ન છે કે અભિને? સત છે યા અસએવા અનેક વિકલ્પ થતાં માયાજાળરૂપ માયાવાદ ક્ષણમાં વિનષ્ટ થઈ જાય છે. વિચાર કરતાં માયાવાદ વિખરાઈ જતાં તેનાથી ઉત્પન થતાં આકાશ ધૂલ, સૂક્ષ્મ શરીર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અન્તઃકરણ, શબ્દાદિ વિષય એ તત્તે પણ વાસ્તવિક છે એમ કેમ કહી શકાય? માયાવાદ માનનારા લેકે જ જ્યારે તે તને માયિકરૂપે વર્ણવે છે, ત્યારે તે દ્વારા અમાયિક કાર્ય કેવી રીતે થઈ શકે? વિશેષતઃ–માયાવાદીઓના મતમાં તર્ક કરવાનો નિષેધ છે. જ્યાં વાવાવાયાં પ્રમાણ' આવી પદ્ધતિ હેય, અથવા જ્યાં તર્ક કરવામાં આવતાં “નવ સાંધતાં તેર તૂટે' એવી સ્થિતિ હોય ત્યાં તર્કની આવશ્યકતા રહેતી નથી. એથી કેવળ શ્રુતિને સંભાળી તે ઉપર દઢ વિશ્વાસ રાખી ઘરને ખૂણે બેઠાં બેઠાં ભક્તોને માયાવાદ સમજાવે એ શ્રેયસ્કર છે. સદાચારતેત્ર આ કથનને પુષ્ટ કરે છે– कर्मशास्त्रे कुतो ज्ञानं तर्के नैवास्ति निश्चयः । साङ्ख्य-योगी भिदापन्नौ शाब्दिकाः शब्दतत्पराः ॥२८॥ अन्ये पाखण्डिनः सर्वे ज्ञानवार्तासु दुर्बलाः। एकं वेदान्तविज्ञानं स्वानुभूत्या विराजते ॥२९॥ ભાવાર્થ-કર્મશાસામાં જ્ઞાન જ કયાં છે? તર્કમાં-તકેની પ્રધાનતાથી પદાર્થવિવેચક-અક્ષપાદઋષિરચિત નૈયાયિક Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન—–ઉત્તરાય દનમાં અને કણાદઋષિકથિત વૈશેષિક દનમાં તે વસ્તુતત્ત્વના નિશ્ચય જ થતા નથી. તેઓ તે સશયગ્રસ્ત છે. કપિલઋષિ-પ્રતિપાદિત સાંખ્યદર્શન અને પત'જલિ ઋષિ-દશિત ચેાગદર્શન એ મન્ને જીવ અને ઇશ્વરને ભિન્ન માનતાં હોવાથી ભેદ પામેલાં એ મને દના પણ બ્રહ્મજ્ઞાનથી બહુ દૂર છે, પાણિનિ ઋષિ વિગેરે શાન્તિકા તા કેવળ શબ્દોનું પ્રતિપાદન કરતા હાવાથી બ્રહ્મજ્ઞાનથી બહુ દૂર છે. ( ખરૂં જોતાં તે ઋષિચાના તેા ઉપકાર માનવે જોઇએ કે જેઓએ શબ્દશાસ્ત્રો રચી વેદાન્ત વિગેરે શબ્દસિદ્ધિને અવકાશ આપ્યા. ઉપકારના સ્થાનમાં તે સને અજ્ઞાની કહી આક્ષેપ કરવા શકરાચાર્યને ચુક્ત ન હતા.) ખીજા સર્વ પાખડીઓ જ્ઞાનની વાર્તાઓમાં ક્રુષ્ણળ છે, માત્ર એક વેઢાન્ત-વિજ્ઞાન જ સ્વાનુભવથી દૈદીપ્યમાન શાલે છે !! વાહ ! શ'કરાચાય જી! આપના જ્ઞાનને ખરેખર ધન્યવાદ ઘટે છે. જ્યારે આાપે બીજા દનના ગ્રન્થા સૂક્ષ્મબુદ્ધિથી જોયા નથી, ત્યારે આપને એવું જ્ઞાન ક્યાંથી થયું કે અન્યને પાખડી વિગેરે ઉપનામેાથી નવાજવાની જરૂર પડી ? યુક્તિ અને પ્રમાણથી શૂન્ય બ્રહ્મવાદને બીજાએ ન માને એથી તેઓને અનુચિત વાક્પ્રહાર કરવા એ કાંઇ ઉચિત નથી, અથવા સુજ્ઞ મનુષ્યા ભ્રમવાદમાં ભ્રમિત થયેલના ખેલ ઉપર ઉપેક્ષા કરે છે. જે દનમાં ઇશ્વર સ્વય' માયિક-માયાવી હોય, તે દર્શનમાં તેના ભક્તા તેવા હાય તે સ“ભવિત છે. વેદાન્ત Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. a - દર્શનમાં ઈશ્વરને માયિક કહેલ છે, એ નીચે દર્શાવેલ શંકરાચાર્યના જ શબ્દથી સિદ્ધ થાય છે. “a wાવિન વિત’ -સદાચારસ્તોત્ર પૃ. ૩૮. માયાવીને-માયા કરનારને-કષાયવાળી વ્યક્તિને ઈશ્વર કહેનાર વેદાન્તીએ પિતે છળ-કપટ કરે એમાં આશ્ચર્ય ન ગણાય, તેમની લીલાઓ પણ અકળ જ હોય; તેથી તેઓ માત્ર બ્રહ્મચર્ય પાળનારને બ્રહ્મચારી તરીકે કબૂલ રાખતા નથી. તેઓના મત પ્રમાણે બ્રહ્મનું અધ્યયન કરનાર, સર્વને બ્રહ્મરૂપ જાણનાર બ્રહ્મચારી જ સત્ય બ્રહ્મચારી મનાય છે. બીજા બ્રહ્મચારી ન ગણતા હોવાથી તેઓને બ્રહ્મચર્યા વરથાવાળા પણ કેમ કહેવાય? એથી મનુસ્મૃતિ વિગેરે હિન્દુએના પ્રધાન ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ અનેક બ્રહ્મચારીએને મેક્ષ પણ વેદાન્તમતના અભિપ્રાય પ્રમાણે અસત્ય સિદ્ધ થાય છે. બ્રહ્મચર્યના પાલન સાથે વેદાન્તને-બ્રહ્મવાદને માને તે જ બ્રહ્મચારી અને તે સિવાયના કેવળ બ્રહ્મચર્ય પાળનાર અબ્રહ્મચારી જ છે.” એમ કથન કરનારની બુદ્ધિમત્તા અપૂર્વ ગણાય ! ! તેમ જ તેમના મત પ્રમાણે દરેક આશ્રમે પણ ભિન્ન જ છે. શંકરાચાર્ય કહે છે કે-વેદાન્ત સિવાયનાં બીજાં દર્શને વાસ્તવિક ન હોવાથી અનાદરણીય છે. જુઓ - न सारव्यं न शैवं न तत पञ्चरात्रं न जैन न मीमांसकादेमतं वा । Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરાધા. विशिष्टानुभूत्या विशुद्धात्मकत्वात् तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् || સિદ્ધાન્તબિન્દુસ્તાત્ર રૃ. ૨૮૭ શ્લા ૮ . ભાવાથ :-જડ-પ્રકૃતિને જગતનું. ઉપાદાનકારણુ માનખાર સાંખ્યદર્શન, શિવને ઇશ્વર માનનાર શૈવદશ ન, નૈયાયિક, વૈશેષિક દર્શન, પંચરાત્ર, જૈનદન અથવા વેદાન્તવાકયને વૈદિકકમના ાંગરૂપ માનનાર મીમાંસક વગેરેના મત સુક્તિનિકલ હાવાથી અનાદરણીય છે. વિશિષ્ટ અનુભવથી વિચાર કરતાં વિશુદ્ધસ્વરૂપી હોવાથી અવશિષ્ટ રહેલ માત્ર એક શ્રાવિશેષ જ પેાતે શિવ છે. ઉપર્યુક્ત કથન શુ` મેહાન્ધતા નથી સૂચવતુ' ? કેમકે~ એક જ વેદોને માનનારના મત પણ નિરર્થક છે, જૈનમત એ યુક્તિવિકલ હોવાથી અયુક્ત છે; ઇત્યાદિકથન સ્વમતમેહનાં સૂચક ચિહ્ન છે. આ વિષય ઉપર વિશેષ લખવામાં એક સ્વતન્ત્ર ગ્રન્થ તૈયાર થઇ જાય, તેથી આ સક્ષિમ મીમાંસામાં તે પર કાંઇ ન લખતાં મૂળ લક્ષ્યને લક્ષ્યમાં ાખી આગળ બ્રહ્મસૂત્રની મીમાંસા કરતાં આ વિષય પર કાંઇક દ્રષ્ટિપાત કરવામાં આવશે. જૈનદર્શનમાં પ્રાઢ યુક્તિયેા અને પ્રખળ પ્રમાણેાથી વિશેષાવશ્યક, ક પ્રકૃતિ, કર્મ ગ્રન્થ, તત્ત્વાર્થ( સવૃત્તિ-સભાષ્ય), રયાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, અનેકાન્તજયપતાકા, પ્રમા Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. . ભુમીમાંસા, સમ્મતિતર્ક, અષ્ટસહસ્ત્રી, પ્રમેયકમલમાd, લેકપ્રકાશ વિગેરે પ્રઢ ગ્રન્થમાં સંસારમેક્ષવ્યવસ્થા, સંવરબધે વ્યવસ્થા, કર્મ-કર્મથી ભિન્ન થવાની વ્યવસ્થા, કમરવરૂપ, કર્મભેદે, પાંચ કારણસમવાય દ્વારા સંસારવ્યવસ્થા, એક્ષમાર્ગ, ઈશ્વર-જીવાત્મસ્વરૂપ, અષ્ટાંગયેગવ્યવસ્થા, ગૃહસ્થના અને ત્યાશિઓના ધર્મો વિ. વિ. પદાર્થવ્યવસ્થા, જડ-ચેતનની ઓળખાણ એ વિગેરે સ્પષ્ટ પ્રતિપાદન કરેલ હોવા છતાં એ તરફ આંખે બંધ રાખી અથવા જાણ બૂઝીને લેકોને ભ્રમમાં નાખવા મિથ્યા પ્રપંચ કરે એ અજ્ઞાનતા નહિં તે બીજું શું કહેવાય ? " એ સિવાય સાંખ્ય, નિયાયિક, વૈશેષિક વિગેરે દર્શને તે વેદ-પ્રતિપાદિત છે, તેમ જ સ્વતંત્ર યુક્તિ આપે છે, છતાં તે પણ અનાદરણીય ગણાય તે બીજાઓને માટે શું કહેવું ? પક્ષપાતને દૂર કરી સત્ય વસ્તુતત્ત્વને વિચારવું એ મહષિનું અમૂલ્ય શિક્ષાસૂત્ર છે. હેમચન્દ્રાચાર્યજી મહારાજ કહે છે કે -- गुणेष्वनुयां दधतः परेऽपी माशिश्रियन् नाम भवन्तमीशम्।। तथापि संगील्य विलोचनानि विचारयन्तां नयवम सत्यम् ॥ ---અન્ય વ્યવરાત્રિશિકા. લો૦ ૩ ભાવાર્થ – હે મહાવીર દેવ! અન્યત્ર ન જેવામાં આવતા અસાધારણ ગુણોના નિધિરૂપ આપને, ગુણે તરફ અસૂયા ધારણ કરનાર-ગુણમત્સરી-ગુણદ્વેષી લે કે ભલે ઈશ્વર તરીકે Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્વાખ્યાન-ઉત્તરાર્ધ. ન સ્વીકારે, તે પણ એકાન્તમાં નેત્ર મીંચી-બન્ધ કરી સત્ય ન્યાયમાગને તે વિચારે, ઉપર્યુકત કથન પ્રમાણે જે વિચાર કરવામાં આવે તે વાસ્તવિક તત્વબેધ અવશ્ય થાય, પરંતુ વેદાન્તી મહાશય તે ભ્રમજાળથી ફસાયેલા હોવાથી સત્ય માર્ગથી ઘણું દૂર જણાય છે. જે એમ ન હેત તે પ્રબળ યુકિતવાળા વિશાળ સર્વોચ્ચ જૈનદર્શનને તેમ કહેવા કદાપિ સાહસ કરતા નહિ. કિંચ તેઓએ ગુરુગમપૂર્વક વારતવિક રીત્યા જૈનદર્શનને અભ્યાસ કર્યો જણાતું નથી. કેમકે જે જૈનદર્શનનું વાસ્તવિક જ્ઞાન તેમને હોત તે નૈવામિન્નરમવાત' આ સૂત્રની ટીકામાં પ્રકટ કરેલી અનભિજ્ઞતા પ્રકટ કરતા નહિ. તથા સિદ્ધાન્તબિન્દુ તેત્ર વિગેરે ગ્રન્થમાં અન્ય દર્શનની જેમ જૈનદર્શનને નિત્ત્વ દર્શાવવાને પ્રસંગ આવત નહિ. વિશેષ બ્રહ્મસૂત્ર અને તેની ટીકાની સમાલે ચનાના પ્રસંગે વિચાર કરવામાં આવશે. જગતની ઉત્પત્તિને વિચાર. उपादानं प्रपञ्चस्य ब्रह्मणोऽन्यन्न विद्यते । तस्मात् सर्वप्रपञ्चोऽयं ब्रह्मवास्ति न चेतरत् ॥ –અપરોક્ષાનું ભૂતિરત્ર પૃ. ૩૫૫, લો. ૪પ ભાવાર્થ-જગતનું ઉપાદાનકારણ બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી, આકાશ વિગેરે પાંચ મહાભૂત અને સર્વ સૈતિક પદાર્થોનું ઉપાદાનકરણ બ્રહ્મ જ છે. તેથી આ સર્વ પ્રપંચ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. સમસ્ત જગત્ બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મથી ભિન્ન પ્રકૃતિસ્વરૂપ અથવા પરમાણુસ્વરૂપ નથી. ઉપર દર્શાવેલ વિચાર કેટલે અંશે સત્ય છે, તે પર વિચાર કરીએ– સમસ્ત ઇનામાં અથવા આધુનિક મતામાં પ્રસિદ્ધ જ છે કે-જેવુ' ઉપાદાનકારણ હોય, તેવું કાય થાય; પર’તુ ઉપાદાનકારણુથી વિલક્ષણુ કાર્ય થાય એવું કાઇ માનતુ નથી. કાળી માટીથી કાળા જ ઘડો થાય લાકડાથી લાકડાનું કપાટ, સાનાથી સેાનાની વીંટી, ગાયથી ગાય, ઘેાડાથી ઘેાડા થાય, પરરંતુ તેથી વિલક્ષણ કાળી માટીથી ધાળા ઘડા, લાકડાથી લાઢાનુ કપાટ, ગાયથી ઘેાડા, ઘેાડાથી કૂતરા ઉત્પન્ન થતા નથી. એ સર્વ કાર્ય બુદ્ધિશાળી સમજે છે. આ હકીકત – બાળગોપાળ સર્વત્ર સુપ્રસિદ્ધ છે. આમ હોવા છતાં વેદાન્તમાં તેથી વિરુદ્ધ માન્યતા જોવામાં આવે છે. તેમના મતમાં શુદ્ધ શુચિ-નિત્ય-આનન્દ-ચિન્મયસ્વરૂપ બ્રહ્મરૂપ ઉપાદાનકારણથી અશુદ્ધ-અશુચિ-અનિત્ય-સુખ-દુઃખ-અજ્ઞાનસ્વરૂપી ચેતનજગત્ અને તેથી વિપરીત જડરૂપ જગતની ઉત્પત્તિ મનાય છે. એ જ આશ્ચય છે. ब्रह्मणः सर्वभूतानि जायन्ते परमात्मनः । तस्मादेतानि ब्रह्मैव भवन्तीत्यवधारयेत् ॥ —અપરે:ક્ષાનુભૂતિ તેાત્રશ્લા ૪૪ Jain Educationa International ૭૧' ભાવાર્થ :— પરમાત્મા—બ્રહ્મથી સર્વ ભૂતા ઉત્પન્ન થાય છે, તેથી એ ભૂત પણ બ્રહ્મ જ છે, એમ નિશ્ચયથી માનવુ, For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ. - “જડ પદાર્થોને અને કર્મલિપ્ત અશુચિ પદાર્થોને પણ બ્રહ્મરૂપ માનવા ” આવી વિચિત્ર માન્યતાઓમાં અથવા સ્વીકારેલા પદાર્થોમાં કયે બુદ્ધિશાળી શ્રદ્ધાળુ બને ? અત્ર જે વિચાર કરવામાં આવ્યું છે, તે તેમની યુક્તિ પર ધ્યાન આપી કરવામાં આવ્યો છે. - વરસ્તુસ્થિતિ વિચારતાં વેદાન્તી લેકે અદ્વૈતવાદીઓના આશયથી ઘણું દૂર છે. કારણ કે-મહર્ષિ અસત્યવાદ પષતા નથી. મહર્ષિના વિશુદ્ધ આશયને સમજ્યા વિના અને ભ્રમજાળમાં ફસાવવાની ચેષ્ટા કરનાર મનુષ્ય ભવભ્રમણ સિવાય અન્ય કોઈ પણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી. મહર્ષિને આશય. अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । अद्वतदेशना शास्त्रे निर्दिष्टा न तु तत्त्वतः ॥ -શાસ્ત્રવાર્તાસમુચ્ચય પ. ૩૦૪ શ્લ૦ ૮ ભાવાર્થ-અન્ય વ્યાખ્યાકારો એવી વ્યાખ્યા કરે છે કે શાસ્ત્રમાં દર્શાવેલી અદ્વૈત દેશના સમભાવની પ્રકૃષ્ટ સિદ્ધિ માટે છે, પરંતુ વારતવિક નથી. પ્રપંચમાં અવિઘાને વિકાસ દર્શાવવાથી એમ સૂચવે છે કે શત્રુ-મિત્ર, પિતા-પુત્ર વિગેરે વિષયક રાગ-દ્વેષ પણ મોક્ષના પ્રતિબન્ધરૂપ છે. આ હારા પિતા છે, હું તેને પુત્ર છે, આ મહારે પુત્ર છે, હું તેને પિતા છું, આ હારી વહાલી Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૭૩ પ્રાણપ્રિયા છે, આ મહાકું ધન છે, આ હારે શત્રુ છે, હું તેને મારી નાખીશ.” આવા પ્રકારના રાગ-દ્વેષે મેહરૂપ હોવાથી મોક્ષના મોટા પ્રતિબન્ધક છે. જ્યાં સુધી પ્રતિબન્ધક હોય ત્યાં સુધી એક્ષ-મન્દિરમાં પ્રવેશ થઈ શકે નહિ એ સ્વાભાવિક છે. રાગ-દ્વેષને વિચ્છેદ થતાં સર્વ વસ્તુ પ્રત્યે ચિત્તની પ્રસનતારૂપ સમભાવ પ્રકટ થાય છે, અને એવા સમભાવદ્વારા ભવ્ય છ અવશ્ય મુકત થઈ શકે છે. એથી જ શ્રાવકપ્રજ્ઞપ્તિ વિગેરે પ્રકરણમાં–બtત્મવેરું સર્વ વેટું સર્વ” આવી અતની દેશના યુકિતપૂર્વક સમજાવી છે. સંગ્રહનયથી વિચારતાં કથ. ચિત્ અદ્વૈતવાદ માનવામાં અનેકાન્તવાદીઓને લેશમાત્ર હાનિ નથી. પરંતુ “અદ્વૈતભાવ જ છે, બીજું કંઈ છે જ નહિ આ મહર્ષિને આશય હોય તેમ પરમાર્થબુદ્ધિથી વિચાર કરતાં માની શકાતું નથી. સંસારથી વિરક્ત થયેલા જીવે એમ વિચારે કે-હું એકલે છું, મહારૂં કઈ નથી, હું પણ કેઈને નથી, હું કેવળ સચ્ચિદાનન્દમય છું અર્થાત સત-સત્યશ્રદ્ધા, ચિતસત્યજ્ઞાન અને આનન્દ-સત્ય ચારિત્ર એ ત્રણેથી યુક્ત છું, નિત્ય શાશ્વત, બ્રહા-કેવળજ્ઞાન છું. આવું જ્ઞાન થાય તે સમ્યગ-ઉત્તમ જ્ઞાન છે, મ્હારા આત્માનું આવું જ વરૂપ છે, કારણકે માના ગુણને આમાની સાથે કથચિત્ અભેદ મનાય છે. તેવી રીતે જ દરેકના આત્માઓ છે, નિશ્ચયનય પ્રમાણે તેમાં લેશમાત્ર ફેર નથી. મુકત કોની પાસે જે અદ્ધિ છે, તે હારી પાસે પણ છે અને કીડી જેવા સૂક્ષમ આત્માની Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન-ઉત્તરાર્ધ. પાસે પણ છે. આવી રીતે દરેક આત્માઓની પાસે સમાન અદ્ધિ હેવાથી જાતિની અપેક્ષાએ એક માનવામાં આવે તે તે દેષરૂપ નથી. જ્યારે હું આ સંસારના બન્ધનથી મુકત થઈશ, ત્યારે હું એક જ મુક્તિમાં જઈશ. સત, ચિત અને આનન્દ સિવાય બીજું કંઈ સાથે આવવાનું નથી. આ સંસાર એ અસાર છે-તદ્દન મિથ્યા છે. કંચન, કામિની, ઘર-બાર, લાડી, ગાવ વિગેરે સંગે વિયોગાન છે. યા તે તે વસ્તુઓ અ૫ શુને મૂકી ચાલી જવાની અથવા તેઓને મૂકી આપણે ચાલ્યા જવું પડશે, કારણ કે પર્યાયાથિક નયની અપેક્ષાએ તમામ અનિત્ય છે, કઈ પણ વસ્તુ શાશ્વત નથી. મુક્તદશામાં તે અવશ્ય સર્વને ત્યાગ કરવાનો છે. આવી રીતે સંસારને મિથ્યા કહેવામાં કંચન, કામિની વિગેરે પદાર્થોની અનિત્યતા સૂચિત થાય એ આશય છે. બ્રહ્મ જ સત્ય છે અને સંસાર મિથ્યા છે. એને અદ્વૈતવાદીઓથી કરાતે અર્થ યુકિતવિરુદ્ધ હોવાથી અનાદરણીય છે. સંસાર કાંઈ સ્વપ્ન જેવો નથી અથવા સંસાર છે જ નહિ એમ પણ કાંઈ સમજવાનું નથી, પરંતુ સંસાર એ અનિત્ય છે, સંસરણશીલ છે, પરિવર્તનશીલ છે, સદા એકરૂપથી રહેતું નથી–જે કે પ્રાથિક નયથી પિતપોતાના રૂપમાં કાયમ છે, તે પણ પર્યાયથી નિરન્તર રૂપાન્તર-પરિહામાન્તરે થયા જ કરે છે. જેમ વાદળના રંગે, નદીના તરંગે, સમુદ્રના કલેલે નવનવા થયા જ કરે છે, તેમ પર્યાયે પણ નવનવા બદલાયા કરે છે. એક નષ્ટ થતાં બીજે ઉત્પન્ન થાય છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન, નષ્ટ થતાં પુનઃ ત્રીજે ઉત્પન્ન થાય છે. એવી રીતે દરેક પદા. ર્થમાં નિરન્તર ઉત્પાદ-વ્યય થયા કરે છે. શરીર વિગેરે સડનવતન-વિદવસને સ્વભાવવાળાં છે-ક્ષણે ક્ષણે રૂપાન્તર થતાં જોવામાં આવે છે. એમ જાણે સર્વત્ર રાગ-દ્વેષને ત્યાગ કરી, વૈરાગ્યભાવનામાં લીન થઈ કેવળજ્ઞાનરૂપ બ્રહ્મજ્ઞાનને માટે પ્રયત્ન કરવો આવશ્યક છે. અન્ય સર્વ દેય છે, માત્ર તે જ ઉપાદેય છે. વાસ્તવિક આત્માનું સ્વરૂપ બ્રહ્મજ્ઞાન જ સત્ય છે. સત્યે ત્રહ્મ ' એ શ્રુતિને આ જ અર્થ છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ર્યા સિવાય પરમમુકિત કદાપિ મળતી નથી.” આવા પ્રકારના પરમ મહર્ષિના અત્યુષ્ય આશયને જાણ્યા વિના ઉન્માર્ગમાં લઈ જનારા ભવાભિનન્દી કેવળ ભવભ્રમણ પિષે છે. તેથી એ ઉચ્ચ આશય તરફ લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરે, કે જેથી સ્વહિત સધાય. અપરંચ બ્રહ્મ-ઉપાદાનભૂત માયાથી ઉત્પન્ન થતું જગત બ્રહ્મથી વિલક્ષણ કેમ હોઈ શકે? કેમકે-કારણને અનુકૂળ જ કાર્ય થાય એ સાર્વત્રિક નિયમ છે. જે બ્રહ્મ અરૂપી છે, તે બ્રહ્મ-ઉપાદાનભૂત માયા રૂપી હોય જ કયાંથી ? માયા અરૂપી બને, તે તે દ્વારા ઘટ, પટ વિગેરે રૂપી પદાર્થો અને અરૂપી આ કાશ વિગેરેની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે ? કોઈ પણ વ્યકિત આકાશને ઉપાદાનકારણ બનાવી તે દ્વારા ઘટ, પટ વિગેરે પદાર્થોની ઉત્પત્તિ ઇરછે, પરંતુ તે જેમ નિષ્ફળ નીવડે છે, તેમ વેદાન્તીઓની પૂર્વોક્ત ઈચ્છા અફળ થાય છે. કિંચ, પ્રપંચ અને બ્રહ્મને સંબંધ પણ બરાબર યુક્ત નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન ઉત્તરાર્ધ. તે પછી તેના પર વિચારશ્રેણિને અવકાશ કયાંથી મળે ? મહુષિયાના મૂળ આશય યુક્તિનિકલ હોવા અસ‘ભવિત છે, સંભવ. છે કે પાછળથી થયેલા માયાવી અનુયાયીઓએ કાઇ પણ જાતના સ્વાર્થ સાધવા ‘ સ* ત્રા” સૂત્ર જગતને વિપરીત સમજાવ્યુ` હાય. ઘર-બાર, ધન-માલ, શ્રીપુત્ર વિગેરે સંસાર સ્વપ્નવત મિથ્યા છે-અસત્ય છે પ્રત્યાદિ જ્ઞાન થતાં, ભદ્રક જીવાને તેનાથી માહમમતા એછી થતાં, પ્રપ’ચીએને ફાવવાનું સહેજ ખની આવે એવા કાંઇ હેતુસર મહર્ષિના સ્તુત્ય ઉપદેશ—મશયના અન્ય અર્થ સમજાવાતા હોય તે જ્ઞાની જાણે !! ભારેક જીવા કમની મર્હુલતાથી કમ નચાવે તેમ નાચે તેમાં તેને પણ શા દોષ ? · આ કથનથી જગત મિથ્યા છે ’ આવી વાસના અન્તઃકરણથી દૂર કરવી. કેમકે જગતના સમસ્ત પદાર્થી સ્યાદ્વાદમુ દ્રાથી મુદ્રિત છે. સમસ્ત પદાર્થોં સાપેક્ષતાથી નિત્યાનિત્ય, સામાન્ય-વિશેષરૂપ, સતુ-અસટ્રૂપ કહી શકાય એ સ્યાદ્વાદનુ રહસ્ય છે. ષડ્કશનસમુચ્ચય ગ્રંથમાં સ્યાદ્વાદનુ સ્વરૂપ આ પ્રમાણે જણાવ્યુ` છે.— - . स्यात् कथञ्चित् सर्वदर्शनसम्मतसद्भूतवस्त्वंशानां मिथः सा पेक्षतया वदनं स्याद्वादः । ભાવાર્થ:—ક‘ચિત્-સર્વદર્શનને સમ્મત સહ્ય વસ્તુના અ ંશે'નુ' પરસ્પરની અપેક્ષાએ એલવું તે સ્યાદ્વાદ કહેવાય છે. જેમકે ઘડા એ જલધારણ કરી શકાય એવા કનુગ્રીવાદિ આકારથી અનિત્ય છે, કારણ કે તે આકાર નિરન્તર રહેતા નથી; પરં તુ માટીરૂપ પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. 99 - - - - - - એ નિત્ય છે કેમકે ઘડે ફૂટી જાય તે પણ તેનું માટીરૂપ મુદ્દ ગલ દ્રવ્ય તે હમેશાં બરાબર કાયમ રહે છે. આ ઉપરથી દિવ્યાર્થિકનયની અપેક્ષાએ ઘડે નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે એ કથન યુક્ત છે. - રાતા, કાળા, પીળા, ઘેળા, લીલા વિગેરે તમામ પ્રકારના ઘડાઓમાં આ ઘડે છે, આ ઘડે છે એવી સામાન્ય બુદ્ધિ થતી હોવાથી–સામાન્ય ધર્મને લીધે ઘડે સામાન્ય મનાય છે. અને “આ રાતે છે, આ પીળે છે, આ કાળે છે, આ ત્રાંબાને છે, આ લાકડાને છે, આ રૂપાને છે, આ પિત્તળને છે, એવી વિશેષ બુદ્ધિ થતી હોવાથી–વિશેષધર્મને લીધે ઘડે વિશેષ કહેવાય છે. આ પ્રમાણે ઘડામાં સામાન્ય અને વિશેષ ધર્મ સિદ્ધ થાય છે. ઘડે માટીને બનેલું હોવાથી માટી-દ્રવ્યની અપેક્ષાએ ઘડા સત છે અર્થાત ઘડામાં માટીની સત્તા છે. અને તે ત્રાંબું, પિત્તળ, ચાંદી, સુવર્ણ, લાકડું વિગેરેથી ન બનેલે હેવાથી–તે ઘડામાં તે દ્રવ્યોની સત્તા ન હોવાથી તે દ્રવ્યની અપેક્ષાએ તે ઘડે અસત્ છે એમ કહી શકાય. તેમ જ ધૂલિયામાં બનેલે હોવાથી ધૂલિયા-ક્ષેત્રની અપેક્ષાએ તે ઘડે સત્ છે, પરંતુ અમલનેરમાં બનેલ ન હોવાથી અમલનેર-ક્ષેત્રની અપેક્ષાએ તે ઘડે અસત્ ગણાય. વસંતઋતુમાં બનેલ હોવાથી તે ઋતુની અપેક્ષાએ તે ઘડે સત્ કહેવાય, પરંતુ શિશિર વિગેરે ઋતુએમાં બનેલે ન હોવાથી તે અતુઓની અપેક્ષાએ તે ઘડે અસત્ મનાય. કાળી માટીથી બનેલું હોવાથી તે માટીની Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ 92 તવાખ્યાન–ઉત્તરાર્ધ. અપેક્ષાએ તે સત્ કહેવાય, પરંતુ બીજા રંગવાળી માટીની અપેક્ષાએ તે તે અસત્ જ ગણાય. જેમ ઘડામાં અપેક્ષાએ નિત્ય અને અનિત્ય, સામાન્ય અને વિશેષ, સત્ય અને અસત્વ વિગેરે વિરુદ્ધ ધર્મો એક સાથે માનવામાં લેશમાત્ર અડચણ નથી, તેમ દરેક વસ્તુમાં અપેક્ષાએ ઉપર્યુકત વિરુદ્ધ ધર્મોને એક સાથે માનવામાં પણ કશી હાનિ નથી. આવી રીતે અનેકાન્તવાદને આશ્રય લઈ કઈ પણ માન્યતેને એકાન્તથી ન પકડતાં મધ્યસ્થબુદ્ધિથી પ્રતિપાદન કરવામાં આવે તે તે કથન સર્વ કેઈને ઉપાદેય થઈ શકે એ સ્વાભાવિક છે. સ્યાદ્વાદનું વિશેષ સ્વરૂપ જિજ્ઞાસુજનેએ અનેકાન્તજયપતાકા, સ્યાદ્વાદ-રતનાકર, અષ્ટસહસ્ત્રી, નયચકસાર વિગેરે ગ્રન્થથી જાણું લેવું. આગળ જૈનદર્શનમાં પણ તે સંબંધી કેટલુંક વિવેચન કરવામાં આવશે. સાથે અન્ય દર્શનકારોએ પણ પ્રકારાન્તરથી લીધેલ સ્યાદ્વાદને આશ્રય પણ દર્શાવવામાં આવશે. એક ભૂતાત્મા દરેક ભૂતમાં વ્યવસ્થિત છે. જેમ ચન્દ્ર એક હોવા છતાં પણ જલમાં પ્રતિબિંબ પડવાથી અનેકરૂપે જેવામાં આવે છે, તેમ.” આવું જે પ્રથમ પ્રતિપાદન કર્યું છે, તે કેટલે અંશે સત્ય છે તે તરફ હવે દષ્ટિપાત કરીએ પ્રથમ તે ત્યાં ચન્દ્રનું દૃષ્ટાન્ત જ ઘટતું નથી. કેમકે શાસ્ત્રોમાં સૂચવ્યું છે કે-જંબુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. છે, લવણસમુદ્રમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્ય છે, ધાતકીખંડમાં બાર ચન્દ્ર અને બાર સૂર્ય, કાલેદ સમુદ્રમાં ૪૨ ચન્દ્ર અને ૪ર સૂર્ય, પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય છે. સર્વ મળીને માત્ર મનુષ્યક્ષેત્રમાં જ ૧૪૨ ચન્દ્ર અને ૧૪૨ સૂર્ય છે, એવું માનવામાં આવ્યું છે. ઉપર્યુક્ત અઢીદ્વિીપ સિવાય અન્ય અનેક દ્વીપના અને સમુદ્રના સર્વ ચન્દ્ર અને સૂર્યની સંખ્યા ગણવામાં આવે તે કરડે ચન્દ્ર અને સૂર્ય થઈ શકે, આ સંબંધી વિશેષ સવિસ્તર વિવેચન ચન્દ્રપ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વિગેરે ગ્રંથમાં જણાવ્યું છે. આ લેખનથી એ વિચારવાનું છે કે-શાસ્ત્રોમાં અનેક ચન્દ્ર અને સૂર્યનું પ્રતિપાદન સંભળાય છે, અને જળમાં ગતિકમે ફરતા ભરતક્ષેત્રના ચન્દ્રનું પ્રતિબિંબ પડવાથી અનેક ચન્દ્રનું દર્શન થયું. એથી એમ સમજવાનું નથી કે એક ચંદ્રના પ્રતિબિંબરૂપે જળમાં ઘણા ચન્દ્રને ભાસ થવા છતાં ચન્દ્ર અનેક મનાતા નથી, તેવી રીતે આત્મા માટે સમજવું.” કેમકે શાસ્ત્રોમાં અનેક ચન્દ્ર અને અનેક સૂર્યો હોવાનું જણાવ્યું છે. આ સંસ્કાર હૃદયમાં વસતાં આ સ્થળે એક ચન્દ્રનાં જળમાં જોવાતાં અનેક પ્રતિબિંબને બ્રાન્તિજન્ય જણાવવામાં આવે છે. પરંતુ આવું કથન તેઓ કરી શકે કે જે એ વાસ્તવિકરૂપે અનેક ચન્ને સ્વીકારતા હોય તેમના મતે એકનું અનેકરૂપે દેખાવું બ્રાન્તિજન્ય કહી શકાય. કિન્તુ જેમના મનમાં એક જ ચન્દ્ર અને તે પણ મિથ્યા બ્રાન્તિરૂપ મનાયે હોય તેવા બ્રાન્ત લેકેના મતમાં અનેક વિષયની ભ્રાન્તિ જ કેવી રીતે થઈ શકે? Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન ઉત્તરાધ. જેમના મતમાં માત્ર બ્રહ્મ સિવાય અન્ય કોઇ પણ વસ્તુ સત્યરૂપે સ્વીકારી ન હોય, તેમના મત પ્રમાણે એક ચન્દ્રમાં અનેક ચન્દ્રાના ભ્રમની ઉપપત્તિ સ‘ભવતી નથી. પૂર્વે જણાવવામાં આવ્યું છે, તે પ્રમાણે જ્યાં એ વસ્તુ સરૂપે-વાસ્તવિક સત્યરૂપે પ્રસિદ્ધ હાય ત્યાં જ એક-બીજામાં કોઇ પણ એક ધમના સાદૃશ્યથી ભ્રાન્તિ થયાના સભવ રહે છે. વેદાન્તી-અદ્વૈતવદી લેાકેાને ત્યાં તેમ મનાયેલ ન હોવાથી ઉપયુક્ત ચન્દ્રની ભ્રાન્તિ સભ વતી નથી. વેદાન્તી—અમ્હે અનેક વસ્તુ માનતા નથી, તે પણ બીજાને સમજાવવા વ્યવહારથી અનેકના સ્વીકાર કરી અત્ર ભ્રાન્તિના નિર્વાહ કરીએ છીએ. અન્ય—આ સમાધાન સમુચિત નથી, કેમકે આપના મતમાં તે જેને સમજાવવાનુ છે, તે અને સમજાવનાર અને ભ્રાન્ત છે. જયાં અને ભ્રાતચિત્ત હોય ત્યાં કાણુ કાને સમજાવે ? અનેકના સ્વીકાર પણ વારતવિક સત્ય નથી, એથી ભ્રાન્તિની વાર્તા ભ્રાન્તિરૂપ ગણાય. કેમકે જે પદાર્થોં વન્ધ્યાપુત્ર જેવા અસત્ હાય, તેની બ્રાન્તિ કેવી રીતે થઈ શકે ? ઉપર્યુંકત કથનથી દૃષ્ટાન્ત અસિદ્ધ થતાં તેનાથી દાષ્ટ્રન્તિક પણ કેમ સિદ્ધ થઈ શકે ? જ્યાં સ્વપક્ષ સિદ્ધ કરનાર દૃષ્ટાન્ત જ ન મળતુ હોય, ત્યાં કયા પ્રમાણથી તેમના પક્ષ માનવા ? એ જ વિચારણીય છે. એથી તેવા શ્ર્લોકા કાઇએ પરપ્રતારણમુદ્ધિથી પ્રક્ષિપ્ત કર્યાં હોય એમ સભવે છે, છતાં Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. - આ તુળતુ સુનઃ ” એ ન્યાયથી પૂર્વોકત લેકને મહષિપ્રતસત્ય માનીએ; તે પણ તેને અર્થ જે પ્રમાણે કરવામાં આવે છે, તે પ્રમાણે યુક્ત નથી, કિન્તુ આ પ્રમાણે જોઈએ પાંચ ભૂતથી બનેલા-તૈજસ અને કામણ સહિત આદારિક શરીરમાં રહેલે હું જે કે એક છું, તે પણ કર્મની પ્રબળતાથી અનન્ત પુદ્દગલ પરાવર્તનરૂપે સમસ્ત ભૂતેમાં વ્યવસ્થિત છું. આદારિક, વૈકિય, આહારક, તૈજસ, કાર્મણ, ભાષા, મન વિગેરે દરેક વર્ગને મેં સ્પર્શ કર્યો છે, કેઈ વર્ગણનું અવલંબન મેં નથી કર્યું તેમ નથી. તથા મેં જન્મ-મરણ દ્વારા સમસ્ત ક્ષેત્રને સ્પર્શ કર્યો છે, તેમ જ સમસ્ત કાલચકે અનુભવ્યાં છે–તેવું કંઈ પણ ક્ષેત્ર કે તે કઈ પણ સમય નથી, કે જેમાં મહારાં જન્મ-મરણ ન થયાં હોય. તથા સમસ્ત કષાના અધ્યવસાયે પણ મેં અનુભવ્યા છે. આ કથનને સારાંશ એ જ છે કે-હું એકલે હેવા છતાં મેં જન્મ-મરબુદિ દ્વારા દરેક ભૂતેને અનુભવ્યાં છે. મહર્ષિને આવે આશય જ સંભવે છે. તેને વિપરીત રૂપમાં મૂકનાર પરમાર્થથી અતિ દૂર કહી શકાય. પોડ થઇ જાજ' આ વાક્યને અર્થ “બ્રહ્મરૂપે હું એક છું, પણ અંશાંશિભાવથી મેં વિવિધ રૂપને ધારણ - કર્યા છે. વેદાન્તીઓ કહે છે, તે ચુક્ત નથી. કેમકે એકાન્તવાદીથી મનાતા એક જ બ્રામાં અવયવાવયવિભાવ-અંશાંશિભાવની કલ્પના અશક્ય છે. અંશાંશિભાવ ઘટ, પટ વિગેરે રૂપી દ્રવ્યમાં જ ઘટી શકે એ આબાલગોપાલ સુપ્રસિદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ર તત્ત્વાખ્યાન-ઉત્તરાધ. અદ્વૈતવાદીઓના મત પ્રમાણે ઘટ, પટ વિગેરે કાઇ પણ રૂપી દ્રવ્ય વાસ્તવિક મનાયેલ ન હેાવાથી આરાપિત અ શાંશિભાવ પણ મનાય તેમ નથી. કિચ અશિ બ્રહ્મના શુદ્ધ અરૂપી અશે જીવાત્મામાં કેવી રીતે આવી શકે ? એથી એ વાકયને અથ અહિંયાના આશયથી અત્યન્ત દૂર છે. મહષિયાના આશય, હું ( મ્હારા આત્મા ) એક છું, તે પણ કાઁના વશથી વિવિધ ચેાનિમાં ભ્રમણ કરતા ઘણાં રૂપવાળા થા" છું. કાઈ વખત દેવ તે કોઈ વખત મનુષ્ય, કોઇ વાર તિર્યંચ તા કાઇ વાર નારી, કયારેક પુરુષ અને ક્યારેક સ્ત્રી તે કયારેક નપુ સક, કોઇ વખત પિતા, કાઇ વાર પુત્ર, કયારેક માતા કોઈ વખત શાર્યો તેા કાઈ વાર પુત્રી, કોઇ વખત સ્વામી અને કોઈ વાર સેવક, કોઇ વેળા રાજા તેા કાઇ વેળા ક, કયારેક રાગી અને કયારેક નીરોગી એવી રીતે અનેક રૂપે અનુભવવાથી મ્હારા આત્મા એક હોવા છતાં હુ બહુરૂપી અન્ય છું. પૂર્વોક્ત શ્રુતિના આ જ પરમાથ પરમ ઋષિયાના આશયને અનુકૂળ સમજાય છે. એથી વિપરીત પ્રતિપાદન ભવ્યાત્માને શાલે નહિ. આ કથન અન્ય આગમા તરફ દ્વેષભાવ હાવાથી કરવામાં આવ્યું છે, તેમ સમજવાનું નથી; કેમકે— स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ॥ —માધ્યસ્થા કે ન્યાયાચાય યશોવિજય. ભાષા :-રાગમાત્રથી અમ્હે પોતાના આગમના આશ્રય Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. લીધે નથી અને દ્વેષમાત્રથી અન્ય આગમને ત્યજતા નથી, કિન્તુ મધ્યરથ દષ્ટિએ યુક્ત જણાય તેને સ્વીકાર કરીએ છીએ અને યુક્તિવિરુદ્ધ જણાય તેના તરફ ઉદાસીનતા ધારણ કરીએ છીએ. ' આવી રીતે રાગ-દ્વેષ દૂર કરી મધ્યસ્થભાવે યુક્તિયુક્ત સ્વીકારવાનું અને યુક્તિવિહીન-તત્વવિચારવજિતરાગ-દ્વેષના સામ્રાજ્યવાળા મત તરફ પણ ગાલિપ્રદાન ન કરતાં હેય ગણવાનું જે દર્શનમાં જણાવ્યું હોય તે ઉત્તમ ગણાય; પરંતુ તે નાસ્તિક છે, અદર્શનીય છે, એને સ્પર્શ કરવામાં પાપ છે, ઇત્યાદિ દ્વેષબુદ્ધિથી પ્રલાપ કરે તે યુકત નથી. કિંચ જે લોકે લિગને ઇશ્વર તરીકે માનીને પૂજતા હોય, જેના ઈશ્વર સીને અધગમાં રાખી રહ્યા હોય અથવા સ્ત્રીના કંઠમાં હાથ નાખી ક્રીડા કરી રહ્યા હોય તેવા કામ ઈશ્વરને માનનાર, વીતરાગ પ્રત્યે દેષ ધરાવે એ વિચિત્રતા નહિં તે બીજું શું ? જેઓના દેવ રાગી હોય, જેઓના ગુરું પરિગ્રહધારી-ગૃહસ્થની જેમ જ માણતા હોય,ગના અગેથી–ચમ, નિયમ વિગેરેથી ઘણું દુર હેય,જેઓના ધર્મમાં અહિંસાનું સ્વરૂપ સૂક્ષ્મતાથી સૂચવ્યું ન હોય, તેવા દેવ, ગુરુ અને ધર્મના અવલંબનથી સંસાર-સમુદ્ર તરી પાર પામવાની ઈચ્છા રાખવી તે લોઢાની હેલમાં બેસી સમુદ્રને પાર પામવાની ઈચ્છા શખવા જેવું છે. એથી મુમુક્ષુ જીએ કદાગ્રહ તજી, પક્ષપાત રહિત બની, સત્ય દેવ-ગુરુધર્મની ગવેષણા કરી, તેનું જ અવલંબન લેવું જોઈએ; કે જેથી આત્મસિદ્ધિને મરથ સફળ થાય. તથાસ્તુ. - પ્ર. ૧૩ વેદાન્ત-મીમાંસા સમામા Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧૪ મે. મીમાંસકતત્ત્વ-નિરૂપણ. મીમાંસક લેાકેા મુખ્યરૂપથી યજ્ઞ વિગેરે કમ કાંડને માને છે, તેએાના મન્તવ્ય ધર્માંચારનુ નિરૂપણુ ૧૧ મા પ્રસ્તાવમાં વૈજ્ઞાન્તિક મહાશયેા સાથે કરવામાં આવ્યું છે. આ દર્શીનમાં નિયાગરૂપ પ્રવત કે વેદવાકય ધરૂપ મનાય છે, એ જૈમિનીચસૂત્રવૃત્તિ દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. ધર્મજિજ્ઞાસાનુ નિરૂપણ, અથાતો ધર્મનિજ્ઞાસા ।। ૨। ભાવાર્થ :-ગુરૂકુલમાં રહી ગુરૂગમપૂર્વક વેનનુ અધ્યયન કેર્યો પછી તરત જ શિષ્યને પ્રથમ ધર્મવિષયક જિજ્ઞાસા ઉત્પન ન્ન થાય છે, કે જે ધર્મનું સ્વરૂપ આગળ કહેવાનુ છે. સારાંશ કે—જ્ઞાનવિષયક ઇચ્છાસાધ્ય ધર્મના સ્વરૂપને જાણવાની ઈચ્છા ઉદ્દભવે છે. Jain Educationa International ધર્મનું સ્વરૂપ. મોતનાજાનોથો ધમઃ । । । ૨ । ભાવાથ :-નિયાગરૂપ પ્રવતક વેદવાકયને ધમ કહેવામાં For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. આવે છે. કુમારિલભટ્ટકૃત કવાર્તિકમાં પણ તેમ જ સમજાવ્યું છે – किमाद्यपेक्षितैः पूर्णः समर्थः प्रत्ययो विधौ । तेन प्रवर्तकं वाक्यं शास्त्रेऽस्मिन् चोदनोच्यते ॥ –દના સૂત્ર લોક ૩, પૃ. ૪૫ ભાવાર્થ –કિ, કેન, કર્થ એવા શબ્દોની અપેક્ષા શખનાર સાધ્ય-સાધનરૂપ કર્તવ્ય અંશોએ થયેલ પૂર્ણ પ્રત્યય જ પુરૂષની પ્રવૃત્તિમાં સમર્થ થાય છે અને તે પ્રત્યાયની પૂતિ વાક્યથી થાય છે, તેથી તેવા નિગરૂપ પ્રવર્તક વાકયને જ આ શાસ્ત્રમાં નેદના કહેવામાં આવે છે. જેમકેअग्निषोमीयं पशुमालभेत । स्वर्गकामो जुहयात् । अजेन यष्टव्यम् । ભાવાર્થ –જેને દેવતા અગ્નિ અને સેમ હય, તે પશને હોમ-મારે. સ્વર્ગની ઈચ્છાવાળાએ હામ કરે જઈએ. અકશ વડે યજ્ઞ કરે. એ વિગેરે નિગ વાકાને ધર્મરૂપ કહેવામાં આવે છે. પ્રમાણ-નિરૂપણ - આ દર્શનમાં ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ શબ્દ, ૫ અથપત્તિ અને ૬ અભાવ એ છ પ્રમાણ માનવામાં આવ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તવાખ્યાન-ઉત્તરાર્ધ. પ્રત્યક્ષનું સ્વરૂપ सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत् प्रत्यक्षमनिमित्तं विद्यामानोपलम्भनत्वात् ॥ -શ્લેકવાર્તિક પૂ. ૧૩૪ * ભાવાર્થ –ઇન્દ્રિય પદાર્થ સાથે સંબંધ થયા પછી પુરુષને જે બુદ્ધિ ઉત્પન થાય છે, તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આવા પ્રકારને ધર્મ પ્રત્યક્ષ પ્રમાણુ દ્વારા ઉત્પન્ન થતું નથી; કેમકે વર્તમાન કાળમાં વિદ્યમાન રૂપી પદાર્થને ઇન્દ્રિયની સાથે સંબંધ થવાથી પ્રત્યક્ષ થાય છે, અને ધર્મ. તે પ્રવર્તક વેદવાયરૂપ છે, માટે પ્રત્યક્ષ પ્રમાણુથી ધર્મ કેવી રીતે ઉત્પન્ન થાય ? તે સહજ સમજી શકાય તેમ છે. અતીન્દ્રિય પ્રત્યક્ષ તે આ દર્શનમાં માનવામાં આવેલ નથી. જૂઓ अतीतानागतेऽप्यर्थे सूक्ष्मे व्यवहितेऽपि च । प्रत्यक्षं योगिनामिष्टं कैश्चिन्मुक्तात्मनामपि ॥ -કવાર્તિક પૃ. ૧૪૧ व्याख्या-योगिनां हि भावनाबलजं.प्रत्यक्षं सकलातीतानागतसूक्ष्मादिविषयं धर्माधर्मावपि गोचरयतीति शाक्यादयो मन्यन्ते । स्वभावत एवात्मानः सर्वज्ञाः, ते देहावरणेनावृतज्ञाना: किञ्चिदेवेन्द्रियादवशन जानन्ति । निर्मुक्तदे"हावरणास्तु मुक्ताः सवमनागतादिकं जानन्तीत्यार्हताः। -પાર્થસારથિમિગ્નકૃત ૧૦ વ્યાજ પૃ. ૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ભાવા—ભાવનાની પ્રખળતાથી સૂમ, સ્થૂલ, પ્રકટ, વ્યવહિત, ભૂતકાલિક, ભવિષ્યકાલિક, વર્તમાનકાલિક એ વિગેરે તમામ પદાર્થોનુ' તથા ધર્માંધનું પણ જ્ઞાન યોગિચાને થાય છે; એમ શાકય ( આદ્ધ) વિગેરે લેાકેા માને છે. તથા સ્વભાવથી જ દરેક આત્મા સર્વાંગ છે, દેહરૂપ આવરણ દ્વારા જેનુ' જ્ઞાન આચ્છાદ્ધિત થયેલ છે, તેવા જીવાત્માએક તે ઇન્દ્રિય ારા કઈક જ જાણી શકે છે. અને જેએનુ કેહરૂપ આવરણ નષ્ટ થયેલુ છે, તેવા શ્રુત જીવા ત્રણ કાલના પૂર્વોક્ત સર્વ પદાર્થોને જાણે છે. એમ આત ( જૈન ) લીકાનું માનવું છે. ઉપર દર્શાવેલ આ ત લોકોની માન્યતા એ વાસ્તવિક નથી. એથી એ કથન કરનારની આહુતદન-વિષયક અન ભિન્નતા પ્રકટ થાય છે. કારણ કે-આહુત લાકો શરીરને જ્ઞાનના આવરણરૂપ માનતા નથી, તે પછી તેથી આચ્છાદિત થવાનુ` કેમ માને ? જો શરીરને જ્ઞાનનું આચ્છાદક માનવામાં આવે, તા સચેાગિકેવલીની અવસ્થામાં શરીર હાવા છતાં તે અવસ્થાવાનને સર્વજ્ઞ માનવામાં આવે છે તે કેમ માની શકાય ? શરીર સિવાય બીજી જ્ઞાનનું આવરણ શુ છે ? એ જ્યાં સુધી જાણવામાં ન ભાવે ત્યાં સુધી શ’કાનુ સ્થાન રહે, તેથી અહિં જણાવવું અરથાને નથી કે જૈને જ્ઞાનના આચ્છાદક તરીકે કવિશેષને માને છે, કે જે ક્રમ આત્માના મૂળ ગાને દબાવતુ હાવાથી ‘ ઘાતિકમ ' એવા નામથી ઓળખાય છે. તેનુ વિશેષ વિવેચન આગળ જૈનદર્શનમાં જોવામાં Jain Educationa International h For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ 2 તત્ત્વાખ્યાન-ઉત્તરા. આવશે. બીજા દશનાને બરાબર જાણ્યા વિના તેને પ્રતિપાદન કરવા પ્રયત્ન કરવા તે હાસ્યાસ્પદ લેખાય એ સ્વાભાવિક છે. પ્રસંગોપાત્ત એટલું જણાવી પ્રસ્તુત વિષય પર આવીએ– પૂર્વોત કથનથી સિદ્ધ થાય છે કે મીમાંસકદનમાં સર્વજ્ઞ માનવામાં આવેલ નથી, તેમના મત પ્રમાણે જો સર્વજ્ઞ માનવામાં આવે તે ધર્મ, અધમ વિગેરેને પણ પ્રત્યક્ષ માનવા પડે. તેમજ તે પ્રત્યક્ષ થવાથી, જૈમિનીય સૂત્ર ( સુ. ૪) માં પ્રત્યક્ષનુ' જે લક્ષણ માંધવામાં આવ્યુ છે, તેની સાથે વિરાધ આવે. કેમકે–વમાનકાલમાં વિદ્યમાન રૂપ વસ્તુના ઇન્દ્રિયા સાથે સબંધ થવાથી પુરુષને પ્રત્યક્ષ થાય છે, એમ સૂત્ર જણાવે છે; અને ધર્માંધમ તા રૂપિ નહાવાથી તેનું પ્રત્યક્ષ કેવી રીતે થઇ શકે ? તેમના મત પ્રમાણે કોઈ પણ વ્યક્તિને ધર્માંધ પ્રત્યક્ષ થતા જ નથી; ત્યારે સર્વજ્ઞત્વ કેવી રીતે હાઈ શકે એ સહજ સમજી શકાય તેમ છે. દંત ધર્મ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેાથી સિદ્ધ નથી. જીએ— प्रत्यक्षादौ निषिद्धेऽपि ननु लोकप्रसिद्धितः । धर्माधर्मौ प्रमास्ते ब्राह्मणादिविवेकवत् ॥ Jain Educationa International - શ્લોકવાર્તિક પૂ, ૨૦૮ ભાવાર્થ:—સમસ્ત પ્રમાણેાથી નિષેધ કર્યો છતાં પણુ કેવળ લોકપ્રસિદ્ધિથી બ્રાહ્મણ વિગેરે વિવેકની જેમ ધર્માંધને For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. પ્રમાણિત (સિદ્ધ) કરવામાં આવશે, તેમાં શાસ્ત્રનું કંઈ પ્રજન નથી. તે જ પુષ્ટ કરે છે– इदं पुण्यमिदं पापमित्येतस्मिन् पदद्वये । आचाण्डालं मनुष्याणामल्पं शास्त्रप्रयोजनम् ।। -કવાર્તિક પૃ. ૨૮ ભાવાર્થ –તળાવ, નદી, વાવડીઓ, કુવા વિગેરેનું બનાવવું, યજ્ઞકર્મ વિગેરે પુણ્યરૂપ સમજવું, પરારાગમન, બીજાઓની નિન્દા, બીજાઓનાં ઘર-બાર બાળવાં વિગેરે અત્યાચારને પાપરૂપ સમજવું એ વિગેરે ચંડાલ મનુષ્યથી લઇને વિદ્વાન સુધીના તમામ લેકે જાણે છે. તેમાં શાસનું પ્રયજન છે. કેવળ પ્રવર્તક વિધિરૂપ વેદવાકયો જ ધર્મનાં બેધક છે. - સાધ્ય અને સાધનને કોઈ એક સ્થળે પ્રત્યક્ષથી નિર્ણય કર્યા પછી અનુમાન પ્રમાણ પ્રવર્તતું હોવાથી તે દ્વારા પણ ધર્મને નિશ્ચય થઈ શકે તેમ નથી. કેમકે-સાધ્ય અને સાધનને કોઈ સ્થળે પ્રત્યક્ષ જોયા પછી તેની વ્યાપ્તિને નિર્ણય થાય છે, ત્યાર પછી હેતુને પક્ષમાં પ્રત્યક્ષ જેવાથી સાધ્યનું અનુમાન કરવામાં આવે છે. આ વાત ધર્મના અનુમાનમાં આકાશપુષ્પ જેવી હવાથી અનુમાન પ્રમાણથી ધર્મને નિર્ણય થઈ શકે તેમ નથી. * ઉપમાન પ્રમાણ પણુ ધર્મને નિર્ણય કરવામાં ઉપયોગી આઈ શકે તેમ નથી. કેમકે Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન-ઉત્તરાર્ધ . कीदृग् गवय इत्येवं पृष्टो नागरिकैर्यदि । ब्रवीत्यारण्यको वाक्यं यथा गौर्गवयस्तथा ॥ –શ્ર્લોકવાર્તિક પૃ. ૪૩૩ ભાવાર્થ :—નગર નિવાસી લેાકાએ જ્યારે જ'ગલમાં રહે નારને પૂછ્યું કે ‘ રાઝ ’ કેવા હોય, ત્યારે તે વાક્ય ખેલે કે જેવા બળદ યા જેવી ગાય હાય તેવા રાઝ હાય. આવા પ્રકારનું વાક્ય શ્રવણુ કર્યા પછી કાઇવાર નાગરિક મનુષ્ય જ્યારે જગલમાં ગયા ત્યારે તેવી વ્યક્તિ જોવાથી પૂર્વોકત વાક્ય યાદ આવતાં નિણૅય થયે! કે આ વ્યક્તિ ગાય યા ખળદ જેવી હાવાથી અવશ્ય રાઝ હશે. આવાં સ્થળામાં ઉપમાન પ્રમાણુ માનવામાં આવે છે. આવા પ્રકારનું ઉપમાન પ્રમાણુ પણ, જેવુ કાઇ દિવસે આંખાથી દશન થયું જ નથી એવા અતીન્દ્રિય ધમ વિગેરે પદાર્થોમાં કેવી રીતે ઉપયાગી થઇ શકે ? ઉપમાન પ્રમાણને અRsિ* અવકાશ મળતા નથી. અર્થાંપત્તિ પ્રમાણુના પણ આ વિષય નથી, કેમકે તે પણ પ્રત્યક્ષ પદાર્થોમાં પ્રવૃત્તિ કરે છે, જેમકે-માવજીભાઇ, એચરભાઇ વિગેરે લેાકેા શરીરથી તે પુષ્ટ જણાય છે, પરંતુ દિવસે ખાતા નથી, અર્થાત્ રાત્રિમાં જરૂર ભાજન કરતા હાવા એઈએ; કારણ કે ભાજન વિના પુષ્ટતા કદાપિ થઇ શકે નહિં, આવા સ્થળે અર્થાપત્તિ પ્રમાણ કામમાં આવે છે, પરંતુ ધર્મા ક્રમ વિગેરે અતીન્દ્રિય પદાર્થોમાં તે તે કામ આવી શકતુ નથી, અભાવ પ્રમાણ તે વતુશૂન્યતાના જ પરિચય કરાવૃત Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદ ન. હાવાથી તે દ્વારા પણ ધર્માંધમ વિગેરેને નિચ થઈ શકે નહિ એ સ્પષ્ટ છે. જ્યારે ઉપર્યુક્ત પ્રમાણેાથી ધર્માંધ વિગેરેના નિય થઈ શકતા નથી; ત્યારે અવશિષ્ટ શબ્દપ્રમાણ દ્વારા તેને નિર્ણય કરવામાં આવે છે.-- सामान्यरूपमप्येतदधिकाराद् विशिष्यते । नोदना चोपदेशश्च शास्त्रमेवेत्युदाहृतम् ॥ यथा च नोदनाशब्दो वैदिक्यामेव वर्तते । शब्दज्ञानार्थविज्ञानशब्दौ शास्त्रे तथा स्थितौ ॥ --ક્ષેાકાર્તિક પૃ. ૪૦૮ શ્લા૦ ૧૨-૧૩, ભાવા —નેાદનાશખ્સ સામાન્યરૂપે પ્રેરણારૂપ પ્રવૃત્તિને પ્રતિપાદન કરે છે, તા પણ તેનેદનાસૂત્રમાં દર્શાવેલ વેઢાધ્યયનના અધિકારને લીધે વૈદિક પ્રવતક વિધિવાક્યને પ્રતિપાદન કરે છે. નાઇના, ઉપદેશ અને શાસ્ત્ર આ ત્રણે પર્યાયશો સમજવા. : જેવી રીતે નેદનાશબ્દ, વેદપ્રતિપાદ્ય પ્રત્રક વિધિવા, વૈકિક માં વર્તે છે; તેવી રીતે શબ્દ ( શબ્દના મ રૂપ અને શબ્દ) શાસ્રરૂપ `શબ્દમાં અને તે બન્નેના અર્થોધમ * તથા અધમ માં વંતે છે. અર્થાત્ શબ્દજ્ઞાનના અથ અને વિજ્ઞાનશાં આ બન્નેને ધોધ રૂપ અર્થ સમજવા. આથી Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ તત્વાખ્યાન-ઉત્તરાર્ધ. એ સિદ્ધ થયું કે ધમધર્મનું જ્ઞાપક વેદવાક્ય પિતે જ પ્રમાણ રૂપ છે, તે સિવાય બીજું કઈ પ્રમાણ નથી. સર્વ-મીમાંસા સર્વજ્ઞ, સર્વદશી, વીતરાગ, મહાદેવ, સુષ્ટિકર્તા એવા પ્રકારનાં વિશેષણવાળો કોઈ પણ સર્વજ્ઞ ઈશ્વર છે જ નહિ, જ્યારે તે કઈ ઈશ્વર નથી, ત્યારે તેને માટે પ્રમાણ પણ કયાંથી હોય એ સ્વાભાવિક છે. જ્યાં કેઇપણ દેવ વતારૂપે હોય જ નહિ, ત્યાં “આ વાકે ઈશ્વરપ્રણીત છે' એમ કેવી રીતે કહી શકાય? એ અનુમાનથી દઢ કરવામાં આવે છે ગલીમાં રહેનાર પુરુષની જેમ મનુષ્ય હેવાથી જે પુરુષ હોય તે સર્વજ્ઞ હોઈ શકે નહિ. પ્ર. સુર, અસુર વિગેરે લેક કિકરની માફક જેની સેવા કરતા હોય, ઐક્યના સામ્રાજ્યનું સૂચક દિવ્ય છત્ર અને ચામર વિગેરે વિભૂતિ જેની પાસે હોય તેવી વ્યકિતને ઈશ્વર તરીકે માનવામાં શી અડચણ છે? કિંચ ઈશ્વર સિવાય બીજી વ્યકિત પાસે આવા પ્રકારની દિવ્ય વિભૂતિ કયાંથી સંભવી શકે? એ વાત આબાલગોપાલ સર્વ સમજી શકે છે, માટે એવી વ્યકિતને ઈશ્વર તરીકે કેમ ન માનવી જોઈએ ? ઉ. માયાવી ઈદ્રજાળી ધૂર્ત લેકે પણ કાતિ–પૂજાની લાલુપતા આદિ કારણે ઇન્દ્રજાળ વિગેરે પ્રવેશ દ્વારા એવી Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. અનેક વિભૂતિ બતાવી શકે છે, તે આ વસ્તુઓ ઈશ્વરની પૂજા નિમિત્તે દેવેએ બનાવી છે અને ઈન્દ્રજાળ વિગેરેથી નથી બની એ કેવી રીતે સમજી શકાય ? અંહિ સંશયને અવશ્ય અવકાશ મળે છે. અન્યત્ર કહ્યું છે કે देवागम-नभोयान-चामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ -સમન્તભકૃત આપ્તાગમસ્તોત્ર. ભાવાર્થ –દેવેનું આગમન, આકાશગમન, ચામરો વિગેરેની વિભૂતિ માયાવીઓમાં પણ જોવામાં આવે છે, એથી આપ અમારા મહાન છે એમ નથી. સારાંશ કે આવા ઐશ્વર્ય–માત્રથી સર્વજ્ઞ કદાપિ માની શકાય નહિ. - પ્ર જેમ અનાદિ કાળથી ખાણમાં રહેલ અશુદ્ધ સુવર્ણ પણ ક્ષાર, અને માટીના પુટપાક વિગેરે પ્રયોગોથી શુદ્ધ નિર્મળ બની જાય છે, તેમ આત્મા પણ નિરંતર જ્ઞાન વિગેરેના અભ્યાસ દ્વારા અજ્ઞાનરૂપ મલરહિત થવાથી સર્વજ્ઞ કેમ ન થઈ શકે? ઉ૦ આપનું પૂર્વોક્ત કથન અયુક્ત છે, કારણ કે અભ્યાસ દ્વારા વિશુદ્ધિની તરતમતા થઈ શકે, પરંતુ અલ્પજ્ઞત્વને તજી તદ્દન નિર્મળ સર્વજ્ઞત્વ કદાપિ થઈ શકે નહિ. જેમ મનુષ્ય કૂદવાને ગમે તેટલે અભ્યાસ કરે, તે પણ ૧૦, ૨૦, ૩૦૪૦ કે અમુક હાથ પર્યત જ દી શકે. કેઈએ કદાપિ એવું તે નહિ જ સાંભળ્યું હોય કે ફૂદવાને અભ્યાસ કરવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન ઉત્તરાધ અમુક માણુસ અમુક જોજન સુધી કૂદી શકે છે; તેમ અલ્પા મનુષ્ય ગમે તેટલે અભ્યાસ કરે તે પણ સર્વજ્ઞ થઈ શકે છે. એ માની શકાય નહિ. કહ્યુ` છે કેઃ-~~ दशहस्तान्तरं व्योम्नो यो नामोत्प्लुत्य गच्छति । न योजनशतं गन्तुं शक्तोऽभ्यासशतैरपि ॥ શ્લેાકવાર્તિક પૃ. ૨૦૮ ભાવાર્થઃ—જે મનુષ્ય ૧૦ હાથ જેટલા દૂર ભાગ ફૂદીનેફાળ મારીને જઇ શકે છે, તે સેકડો અભ્યાસ કરવા છતાં પણ સા જોજન કૂદી જવાને સમર્થ થઇ શકતા નથી. તેમ જ જગતમાં સર્વજ્ઞ પણ કાઈ છે જ નહિ, પ્ર૦ મનુષ્ય ભલે સર્વજ્ઞ ન હોય, પરંતુ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર વિગેરે દેવાને સજ્ઞ માનવામાં શી હાનિ છે ? સીમાંસા ક્ષ્ાકવાતિ ક્રમાં સૂચવ્યુ` છે કે— अथापि दिव्यदेहत्वाद् ब्रह्म-विष्णु-महेश्वराः । कामं भवन्तु सर्वज्ञाः सार्वइयं मानुष्यस्य किम् ? | ભાવાર્થ :—દિવ્ય શરીરી હાવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર દેવા યથેષ્ટ સજ્ઞ થાઓ, પર`તુ મનુષ્યને સર્વજ્ઞત્વ કેવી રીતે ચઇ શકે. ૐ પૂર્વોકત સ્થન યુક્ત નથી. કેમકે રાગ-દ્વેષને આધીન થઇ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ - મીમાંસકદર્શન. શત્રુના નિગ્રહમાં અને ભકતેના અનુગ્રહ કરવામાં તત્પર થનાર તથા કામની વાસનામાં અત્યાસક્ત રહેનાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વિગેરે રાગ દ્વેષી દેવામાં સર્વજ્ઞત્વ વધ્યાપુત્રસમાન અસંભવિત છે. સર્વજ્ઞતા સિદ્ધ કરવામાં પ્રત્યક્ષ વિગેરે પ્રમાણે ઉપએગમાં આવી શકે તેમ નથી, કારણ કે પ્રત્યક્ષ, ઈન્દ્રિયો સાથે સંબંધ ધરાવનાર વસ્તુને ગ્રહણ કરી શકે; સર્વજ્ઞત્વ તે અતીન્દ્રિય છે. અનુમાન, પ્રત્યક્ષથી જોયેલા પદાર્થમાં પ્રવૃત્તિ કરતું હોવાથી તે દ્વારા પણ સર્વજ્ઞત્વ સાધી શકાય તેમ નથી. આમ જ્યારે સર્વજ્ઞ જ સિદ્ધ થતું નથી, ત્યારે તેનાં રચેલાં આગમે તેની સિદ્ધિમાં સાધનભૂત કેવી રીતે થઈ શકે? તથા તેના જે અન્ય સર્વજ્ઞ ન હોવાથી ઉપમા પણ કેવી રીતે આપી શકાય? તેમ જ સર્વજ્ઞ વિના કઈ પણ વસ્તુની અનુપત્તિ નથી તેના વિના કોઈ કાર્ય અટકતું નથી, ત્યારે અથપત્તિ પ્રમાણથી પણ તે સર્વજ્ઞની સિદ્ધિ કેવી રીતે સંભવે? એથી સર્વજ્ઞને અભાવ સિદ્ધ થાય છે. કહ્યું છે કે – प्रमाणपञ्चकं यत्र वस्तुरूपे न जायते। वस्तुसत्ताऽवबोधार्थ तत्राभावप्रमाणता ॥ –શ્લોકવાતિક પૃ. ૧૮૩ ભાવાર્થ–જે વસ્તુસ્વરૂપમાં ભાવરૂપ પાંચે પ્રમાણેની પ્રવૃત્તિ ન થાય, ત્યાં વસ્તુના બેધને માટે અભાવ પ્રમાણુ માનલામાં આવે છે. ' , , , પ્રત્યક્ષ વિગેરે કઈ પ્રમાણથી સિદ્ધ થતું ન હોવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ t તત્ત્વાખ્યાન ઉત્તરા. શશશૃંગની જેમ જગમાં સજ્ઞ કાઇ છે જ નહિ. તેથી જ કહ્યું છે કે अतीन्द्रियाणामर्थानां साक्षाद् द्रष्टा न विद्यते । वचनेन हि नित्येन यः पश्यति स पश्यति ॥ ---ક્ષેાકવા ક. ભાવાર્થ:—આત્મા, ધર્મ, અધર્મ, સ્વર્ગ, નરક, પરમાણુ વિગેરે અતીન્દ્રિય પદાર્થીના સાક્ષાત્ જોનાર કાઇ નથી; તેથી નિત્ય વચન–વેદ વાચવડે જે જીવે તે જ જીવે છે. તે વેદવાક્યથી જ યથા પદ્માને નિ ય કરવે. અત એવ વેદને અપૈરુષેય માનવામાં આવે છે, અર્થાત્ જેના રચનાર કાઇ પુરુષ નથી. એ નિત્ય વેદવાકયના અભ્યાસ કરવાથી અતીન્દ્રિય પદાર્થોનુ પણ જ્ઞાન મેળવી શકાય છે; એ ઉપરના શ્લોકથી ધ્વનિત થાય છે. પ્ર૦ અપારૂપેય વેદવાકયથી પદાર્થ નુ પરિજ્ઞાન કેવી રીતે થઇ શકે? ઉ॰ ઘણા કાળથી ખરાખર ચાલતા આવેલ ગુરૂગમરૂપ સારા સપ્રદાયથી તમામ પદાર્થોનું સારી રીતે જ્ઞાન મેળવી શકાય છે. કહ્યું છે કે - अत एव पुरा कार्यों वेदपाठः प्रयत्नतः । ततो धर्मस्य जिज्ञासा कर्तव्या धर्मसाधनी ॥ -ક્ષેાકવાર્તિક ( ધર્મસૂત્ર ). ભાવાથ:—પ્રથમ ખૂબ પ્રયત્નથી . વેદપાઠ કરવા, ત્યાર પછી ધર્મને સિદ્ધ કરનારી ધર્મવિષયક જિજ્ઞાસા કરવી, Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદશ ન. ધર્મ એ નેાદનારૂપ છે. ક્રિયા તરફ પ્રવૃત્ત કરનાર વિષિવાકયને નાઇના કહેવામાં આવે છે-હવન, હામ વિગેરે ક્રિયામાં પ્રેરક વેદવાક્ય એ જ નેદના. સાથે સમજવું જોઇએ કે વિધિવાઢ્યા પ્રેરણા કરે, છતાં હવન, હામ વિગેરે ક્રિયામાં જો પ્રવૃત્તિ કરવામાં ન આવે, અનિષ્ટ વસ્તુથી નિવૃત્ત થવામાં ન આવે અને વિપરીત રીત્યા જ વત વામાં આવે તે તેમ કરનારને નરક વિગેરે અનિષ્ટ ફળ સિવાય સારૂં ફળ મળવાનુ નહિ. સારાંશ કે—ઈષ્ટ ફળનું સાધન ધર્મ છે અને અનિષ્ટ ફળનુ સાધન અધમ છે. શામરભાષ્યમાં એ જ સૂચવ્યુ` છે. य एव श्रेयस्करः स एव धर्मशब्देनोच्यते । ' સુરારિભટ્ટ પણ એ જ આશયને મળતુ' કહે છે.-* શ્રેષો ત્તિ પુષીતિક સા દ્રવ્યન્તુળ-મિઃ । नोदनाळक्षणैः साध्या तस्मादेष्वेव धर्मता ॥ " શબ્દનું સ્વરૂપ. આકાશની જેમ વા—અક્ષરો પણ સર્વાંગત-સવવ્યાપક છે. તાલુ, આષ્ઠ, દાંત, મૂર્ખા, કંઠ, જીવામૂલ વિગેરે સ્થાને તેનાં પ્રકાશક છે, પરંતુ તે દ્વારા વિશેષ આનુપૂર્વી ઉત્પન્ન થતી નથી; એ જ કારણથી શબ્દને નિત્ય માનવામાં આવે છે. શબ્દ અને અર્થના વાચ્ય-વાચક નામના સબધ છે. 7 Jain Educationa International ૯૭. For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮ તસ્વાખ્યાન, વિશેષ માન્યતા ન જાણેલા પદાર્થને બાપ કરાવે તે પ્રમાણ કહેવાય, પૂર્વ પૂર્વનું પ્રમાણ કહેવાય અને ઉત્તરોત્તર ફળ કહેવાય, સામાન્ય અને વિશેષ આ અને પ્રમાણુના વિષયભત ગણાય, જ્ઞાન તે સર્વદા પરોક્ષ જ હોય છે, વેઢ અપૌરુષેય છે, વેદમાં પ્રતિપાદન કરેલી હિંસા હિંસારૂપે ન ગણાય, સર્વ કઈ નથી વિ. વિ. ઉપર દર્શાવેલ મીમાંસક મતની સમાલોચના આગળના પ્રરતાવમાં કરવામાં આવશે. $ પ્રસ્તાવ ૧૪ મો સમાસ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧૫ મે. મીમાંસકદનની સમાલોચના આ પ્રસતાવમાં જૈમિનિમુનિપ્રણીત પૂર્વસૂચિત મીમાંસકદર્શન પર વિચાર કરવામાં આવે છે. ધર્મ. નોનાક્ષો પા આ સૂત્રની વ્યાખ્યામાં નિગરૂપ પ્રવર્તક વેદવાક્યને ધર્મ તરીકે માનવામાં આવેલ છે, તે પ્રથમ વિચારીએ प्रमाणं किं नियोगः स्यात् प्रमेयमथवा पुनः । उभयेन विहीनो वा द्वयरूपोऽथवा पुनः ॥ शब्दव्यापाररूपो वा व्यापारः पुरुषस्य वा । द्वयव्यापाररूपो वा द्वयाव्यापार एव वा॥ –અષ્ટસહસ્ત્રી પૃ. ૭. ભાવાર્થ –૧ નેદના શું પ્રમાણરૂપ છે? અથવા ૨ પ્રમેયરૂપ છે? કે ૩ બનેથી રહિત છે? યા ૪ ઉભયરૂપ છે ? શું તે ૫ શબ્દરૂપ છે? અથવા જે પુરુષના વ્યાપારરૂપ છે? યા ૭ બનેના વ્યાપારરૂપ છે? કે ૮ બનેના વ્યાપારથી ભિન્ન છે? આમ ૮ વિકલ્પ થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાખ્યાન. તેમાં જો પ્રથમ પક્ષ માનવામાં આવે વિધિરૂપ જ વાક્યના અર્થ થવાના. આવા અર્થ માનવાથી વેદાન્તી લેાકાને તે તે ઇષ્ટ થશે, પરન્તુ આપ લેાકેાને તે અનિષ્ટ હોવાથી આપનાથી તે માની શકાય તેમ નથી. કારણ કે પ્રભાકર વિગેરે પ્રૌઢ મીમાંસક લાકા પ્રમાણુને જ્ઞાનરૂપ જ માને છે. તે જ્ઞાન પણ આત્માના પ્રતિભાસરૂપ છે. અને તે પ્રતિભાસ પણ બ્રહ્મરૂપ હોવાથી વેદાન્તી લેકીને તે તે ઇષ્ટ થાય; પરંતુ આપ તેને સ્વીકાર કેવી રીતે કરી શકશે ? માટે પ્રથમ પક્ષ આદરણીય નથી. • નાદના પ્રમેયરૂપ છે ' એવા બીજો પક્ષ દોષાકાન્ત હેવાથી આપને અનિષ્ટ જ છે. કેમકે નાનાને પ્રમેયરૂપ માનતાં તેને સિદ્ધ કરવા માટે ખીજું પ્રમાણુ ખતાવવું જોઇએ. કારણ કે પ્રમાણ સિવાય પ્રમેયની સિદ્ધિ કદાપિ થઇ શકતી નથી. પૂ॰—શ્રુતિવાક્યને અમારે ત્યાં પ્રમાણુરૂપ માનેલ હાવાથી આ ઢાષને અવકાશ છે જ નહિ. ઉ—શ્રુતિવાક્ય પ્રમાણભૂત છે અને પ્રવર્તક વાય પ્રમેયરૂપ છે; આવી રીતે સકલના કરીને પ્રમાણુ–પ્રમેયના વ્યવહારને નિર્વાહ કરશે, તે તે પણ યુક્ત ગણાશે નહિ. કારણ કે શ્રુતિ જ જ્યારે સ્વય· જડરૂપ છે, ત્યારે ઘટની જેમ તેમાં પ્રમાણપણુ` કેવી રીતે આવી શકવાનું ? તેના વિચાર કરશે. આ ઢાષાના ઉદ્ધાર માટે ત્રીજા પક્ષનુ અવલખન કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. Sલ છે. જશે, તે તે પણ ઠીક નથી, કારણ કે ઉભયસ્વભાવથી તદ્દન જૂદાને આ ઠેકાણે ત્રીજા પક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. જ્યારે પ્રમાણ-પ્રમેયરૂપ ઉભયપક્ષનો ત્યાગ કરવામાં આવ્યું, ત્યારે તે પારમાર્થિક સંવેદન જ કેવલ બાકી રહ્યું અને તે તે કેઈપણ કાલે હેય ન હોવાથી વેદાન્તિકને તે તે ઇષ્ટ છે, પરંતુ આપ જેવા તિવાદીને તે ઈષ્ટ કેવી રીતે થઈ શકે? એ પણ વિચારણીય છે. હવે જે શબ્દવ્યાપારરૂપ નેદનાને માનવામાં આવે, તે તે ભટ્ટના મતના અનુયાયીઓને ઈષ્ટ છે, પરંતુ પ્રભાકર વિગેરેના અનુયાયિ લેકે તેને કેવી રીતે માની શકે? તેથી તે પણ અસ્વીકાર્ય ગણાશે. ' : ' તેના બચાવની ખાતર નેદનાને જે પુરુષવ્યાપારરૂપ માનવામાં આવે, તે તે પણ અનિષ્ટ જ માલૂમ પડશે, કારણ કે જ્યારે આપ વેદને પુરુષપ્રણીત માનતા જ નથી, ત્યારે પુરુષવ્યાપારરૂપ નેદના કેવી રીતે હેઈ શકે ? તે પણ ખ્યાલ બહાર નહિ હોય. પૂર્વના દેના નિરાકરણ માટે શબ્દવ્યાપાર અને પુરુષવ્યાપાર એ બને રૂપ ઉભયપક્ષ માનવા જશે, તે તે પણ યુક્તિવિરુદ્ધ જ ગણશે; કારણ કે તેમાં પણ અનુક્રમે માને છે કે યુગપત? એ બે પ્રશ્નને અવકાશ રહે છે. ' છે કે તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં આવે, તે જે જે પ્રત્યેકમાં દર્શાવ્યો છે, તે અનુક્રમ પક્ષમાં પણ અવર આવ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તસ્વાખ્યાન. વાના અને યુગષતપક્ષ તે અસંભવિત હેવાથી માની શકાય તેમ નથી. આ દેના ઉદ્ધાર માટે ઉભયથી ભિન્ન સ્વભાવવાળાને જે નેદના તરીકે માનવામાં આવે, તે તે પણ એક વિચારનું રથાન થઈ પડે તેમ છે. કેમકે તેવા પ્રકારના સ્વભાવવાળી નેદનાને આપ વિષયસ્વભાવ માનો છે , યા ફલસ્વભાવરૂપ માને છે ?, અથવા કોઈપણું સ્વભાવરૂપ નથી એમ માને છે? આ ત્રણ પ્રકને થાય છે. તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં તે “ શોમેન રત રામ:* ઈત્યાદિ વાકને જે અર્થ થાય છે, તેને યાગના વિષયરૂપ માનવામાં છે, તેમાં પણ તે વાકયના સમયમાં તે વિષય વિદ્યમાન છે કે અવિદ્યમાન ? આ પ્રશ્નને ઉપસ્થિત થાય છે. તે વાયકાલમાં વિષય વિદ્યમાન નથી.” આ પ્રથમ પક્ષ માનવામાં આવે, તે તેના વિષયભત નેદને તે હોય જ કયાંથી? તે સહજ સમજી શકાય તેમ છે. માટે પ્રથમ પક્ષમાં વાક્યર્થ આકાશપુષ્પ જે સમજ. કિંચ, “ વિષય પણ વાયાર્થકાલમાં વિદ્યમાન છે, એમ જો માનવામાં આવે, તે નેદના વાયાર્થરૂપ છે, એમ બની શકે જ નહિ; કારણ કે-યાગાદિપ વિષય હૈ નિષ્પન્ન છે. અને જ્યારે વિષય નિષ્પન્ન છે, ત્યારે એને નેદના કેવી રીતે ઉત્પન્ન કરી શકવાની?, જે ઉત્પન્ન થયેલ હોય, તેને ઉત્પાદ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સીમાંસાન. કેવી રીતે થઈ શકે ?; એમ હોવા છતાં પણ માનવામાં આવે, તા જરૂર અનવસ્થાદોષ આવવાના. આ ઢાષાથી બચવાની ખાતર જો ફૂલસ્વભાવરૂપ નેદના માનવામાં આવે, તે તે પણ બુદ્ધિમાનને આદરણીય થઈ શકે તેમ નથી. કેમકે— યાગનુ ફળ જે સ્વર્ગાદિ, તે સ્વય* નાદનારૂપ છે. ’ એમ કેવી રીતે કહી શકાય ? એવી રીતે માનવામાં તે તેનાથી જૂદું બીજું ફળ જરૂર માનવું જોયે. કારણ ૩–નાદના નિષ્ફળ તા કદ્યાપિ ન હાઈ શકે. અને તેથી જુઠ્ઠું' તા ખીજું કંઈ પણ ફળ જ નથી; માટે કહે, ફલસ્વભાવ નાદના કેમ મનાય? ૧૦૩ કિશ, નાદના સસ્વરૂપ છે કે અસસ્વરૂપ ?, અથવા ઉલચસ્વરૂપ છે ? આ ત્રણ પ્રશ્નાને અવશ્ય અવકાશ મળે છે. તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં આવે, તે કેવળ વિધિવાદને આશ્રય લેવા પડશે, બીજો પક્ષ માનવામાં શૂન્યવાદને માનવાન પ્રસ`ગ આવશે અને ત્રીજા પક્ષમાં તે પ્રત્યેકમાં જે ક્રષાનુ આરોપણ કરવામાં આવ્યુ, તે ઢાષા ઉભયપક્ષમાં અવશ્ય આવવાના. આમ હોવાથી આપ જ બતાવે કે–નેાઇનરૂપ ધર્મ ની ઉપત્તિ કોઇ પણ પ્રકારથી થઇ શકે ખરી ? અપર’ચ, આપની નાદના શું પ્રવત'કરૂપ છે, અથવા અપ્રવર્તકરૂપ છે ? નાઇનાને જો પ્રવતક સ્વભાવરૂપ માનવામાં આવે, તા જેમ પ્રભાકર વિગેરેને પ્રવત કવભાવરૂપ નાદના છે. તેમ અદ્ધોને પણુ ન હાય, તેમ તેા કહી શકાય નહિ. આથી એ ભાવ નીકળ્યે કે જેવી રીતે ખાદ્ધાને શૂન્યવાદમાં, ક્ષણિક Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાખ્યાન. વાદમાં, નિરાત્મવાદમાં તથા વિજ્ઞાનવાદમાં નાદના પ્રવૃત્તિ કરાવે છે; તેવી રીતે આપ લોકોને પણ તેમાં જ પ્રવૃત્તિ કેમ ન કરાવી શકે ? કારણ કે—એક વાર ઉચ્ચારણ કરેલા શબ્દ એક જ અર્થના એધ કરાવી શકે, કિન્તુ અન્યને નહિ; એ જ કારણથી આપનાથી પ્રવત કવભાવ નાદના માની શકાય તેમ નથી. પૂ~~મૌદ્ધ લેાકેાથી તે વિપરીતપણાને લઇને પ્રવત'કરૂપ નાદના માની શકાય તેમ છે જ નહિ; અને અમારે તે તેવા પ્રકારનું ક’ઇ પણ નથી. ઉ-ઉપર્યુક્ત મચાવરૂપ કરેલ કથન પશુ ઠીક નથી. કારણ કે-આપને પણ વિપરીતપણાને લઈને પ્રત કરૂપ નાદના માનવામાં ઘણી અડચણા આવવાની. કારણુ કે-જેને એકમાં (વપરીતપણું, તેને બીજામાં ન હોય તેમાં શી ખાતરી પૂ~~ૌદ્ધ લેાકા સ્વભાવથી જ વિપરીત વનારા ડાવાથી તેઓના મત તા પ્રમાણથી વિરુદ્ધ છે, માટે આદરણીય નથી. ઉદ~~આવા પ્રકારના ઉપાલંભ આપને પછુ કેમ ન આપી શકાય ? કારણ કે—આપ પણ વિપરીત વર્તનાર છે. આપના મત યા પક્ષ પણ યાગ દ્વારા અનેક જીવાના ઘાત કરાવવામાં નિમિત્ત હાવાથી નિર્દય, ક્રૂર, હિંસાત્મક વિગેરે વિશેષણેાવાળા કેમ ન કહેવાય ? અને તેથી જ એ પ્રમાણુઆધિત છે, એ પણ ખાસ લક્ષ્ય બહાર નહિ હાય. અન્યનાં છિદ્ર જોવા કરતાં પેાતાનાં જોવા ઘણાં સારાં. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૦૫ આ દોષથી બચવા માટે “અપ્રવર્તકસ્વરૂપ નોદના છે.” એમ જે કહેવામાં આવે, તે તેમાં પણ જ્યારે પ્રવૃત્તિ થઈ શકવાની નહિ, ત્યારે પ્રવૃત્તિ સિવાય વાયાર્થપણું હેય જ કયાંથી? કિંચ નેદના ફળસહિત છે કે ફળરહિત છે? તેમાંથી બીજો પક્ષ સ્વીકાર તે અયુક્ત છે, કારણ કે-કાગડાના દાંતની પરીક્ષાની જેમ કંઈ પણ ફળ આપનારી–નિષ્ફળ એવી આપની નેદનામાં પ્રવૃત્તિ જ કેને થવાની? અથાત કેઈની પણ નહિ. કેમકે–પ્રયજન વિના તે મન્દની પણ પ્રવૃત્તિ જેવામાં આવતી નથી, તે બુદ્ધિમાનની તે કેમ થાય? - હવે “ફળસહિત નેદના છે એ પ્રથમ પક્ષ જે માનવામાં આવે, તે તે પણ આપને દેપથી મુક્ત કદાપિ કરી શકશે નહિ. કારણ કે-નેદના સિવાય પણ કેટલાંક વાથી પ્રવૃત્તિ તે જરૂર જોવામાં આવે છે, અને તેથી ફળ પણ લેકે મેળવી શકે છે, ત્યારે “નેદના જ ફળવાળી છે” એમ આપનાથી કેમ કહી શકાય? આ તમામ કથનથી એ સિદ્ધ થયું કે આપને નેદનારૂપ ધર્મ વધ્યાપુત્રની જેમ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી કે થવાને પણ નથી. એથી કઈ પણ બુદ્ધિશાલી તેને માની શકે નહિ, કિચ, પ્રવર્તક વિધિવાયરૂપ નેદનાને જ ધર્મરૂપે માનવામાં આવે, તે હિંa 7, સરહ્યું જૂતુ, વૌર્ય कुर्यात् , परदारागमनं कुर्यात् , लोभं कुरु, क्रोधं विधेहि, पापं कुरु, अधर्म विधेहि, अगम्यगमनं कुर्यात, मधं पिब, માંસ સાવજ. ભાવાર્થ-હિંસા કરે, જા હું બેલે, ચેપી કરે, Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ . ૧૦૬ તવાખ્યાન. પીગમન કરો, લાભ કરો, ક્રોધ કરી, માન કરો, માયા કરી, પાપ કરી, અધર્મનુ સેવન કરી, માતા, ભગિની, પુત્રી વિગેરે અગમ્યમાં ગમન કરી, મક્રિસપાન કરા, માંસ ખા વિગેરે પ્રવતક વાકયે પણ આપના મત પ્રમાણે ધમ રૂપે કેમ ન હેાઈ શકે ? એવી શી શાણા છે કે અગ્નિોમીય પશુમા હમેત, અનૈન ચટ્ટયમ અર્થાત જેના દેવતા અગ્નિસામ હાય, તે માટે તે પશુના હામ કરશે, અજ(કરા)થી યજ્ઞ કરવા; આવા પ્રકારનાં પ્રવત`ક વિધિવાને ધર્મરૂપે માનવાં અને પૂર્વોક્ત વાકયાને ધમ રૂપે ન માનવાં ? આમ અનેક પ્રકારની આપત્તિયા આવવાથી નાકનાને કાઇ પણ રીતે ધર્મ માની શકાય તેમ નથી. તેના નિરાકરણમાં બીજી પણ ઘણી યુક્તિયે છે, પરંતુ વિસ્તારના ભયથી વિરમવામાં આવે છે. અપેાષય વેદ—મીમાંસા. જે આગમના પ્રણેતા પુરુષ પ્રમાણ તથા યુક્તિઓ દ્વારા સિદ્ધ થતા હાય, તે આગમ અપારુષય છે. અર્થાત્ એને પ્રતિપાદક કોઈ પણ પુરુષ નથી એમ ખેલાય જ કેવી રીતે ? અપૌરુષેય વેદ માનવામાં ત્રણ પ્રશ્નનાને અવકાશ મળે છે.* આપ પદને અપૌરુષેય માના છે ? અથવા વાયને અપારુષેય માને છે કે વર્ણોને પૌરુષેય માના છે ? કારણ કે-વીના સમુદાયવિશેષ, તે પણ કહેવાય છે, પટ્ટાને સમુદાયવિશેષ, તે વાક્ય કહેવાય છે અને વેદ વાકયેાના સમૂહરૂપ છે, તે સિવાય તે કંઇ પણ નથી જ. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદશ ન. ૧૦૭ તેમાં જો પદ અને વાકય એ બન્ને અપારુષય છે, એ એ પક્ષાને જો સ્વીકાર કરવામાં આવે, તે તે વાત અનુમાનથી ભાષિત છે. જેવી રીતે મહાભારતનાં પદ્મામાં અને વાયામાં પદ્મપણું અને વાક્યપણું હાવાથી તે પુરુષે બનાવેલાં છે. એમ બાલકથી લઈ વૃદ્ધ પર્યંત સવ લોકો જાણે છે; તેવી રીતે વેદનાં પદોમાં અને વાચેમાં પણ પદણુ અને વાક્યપણું હાવાથી તેના પણ કર્તા કોઇ પુરુષ અવશ્ય માનવે જોઇએ. જો વેદના કર્તા પુરુષ અનુભવથી સિદ્ધ થાય, તે તે મપૌરુષેય છે એમ કેવી રીતે કહી શકાય ? માટે પ્રથમના અને પક્ષા આપનાથી સ્વીકારી શકાય તેમ નથી. વર્ણી પોરુષેય છે. એવા ત્રીજો પક્ષ જો માનવામાં આવે, તે તે પણ યુક્ત ગણાશે નહિ. કારણ કે- અકાર વિગેરે વર્ણો તાલુ, આઠ, કઠ, દાંત, મૂર્ધા, અામૂલ વગેરે આઠ સ્થાનકા ઉત્પન્ન થાય છે. એ સુજ્ઞ નેને સુવિદિત જ છે, તે પછી આપ જ કહો કે- ત્રણ અપૌરુષેય છે ' એ પક્ષ કેમ માની શકાય ? પૂ—તાલુ વિગેરે સ્થાનેા તેા અકાર વિગેરે વર્ણોના માત્ર પ્રકાશક છે, પરંતુ વણૅ તેથી ઉત્પન્ન થાય છે, એમ તે અમે માનતા જ નથી; ત્યારે અસ્તુને અપૌરુષેય વેદ માનવામાં અડચણ શી છે ? ઉ~~ભાપ શ્રીમાન્નુ′ આ કથન પણ યુક્તિવિકલતાના જ પરિચય આપે છે. કારણ કે પુરુષના પ્રયત્ન સિવાય પણ જણો પેદા થતા હોય, તે મૃતાવસ્થામાં પણ તેવાં સ્થાને તે Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તવાખ્યાન. I વિદ્યમાન છે, ત્યારે તે દ્વારા વર્ગોને પ્રકાશ કેમ થતું નથી? માટે માનવું પડશે કે વણે અપૌરુષેય નથી, કિંતુ પૌરુષેય છે. - કિંચ, વેદને અપૌરુષેય સિદ્ધ કરવા માટે આપની પાસે કોઈ પણ પ્રમાણ નથી, તે પણ બતાવવામાં આવે છે–પ્રત્યક્ષ પ્રમાણુ તે માત્ર શ્રવણેન્દ્રિયદ્વારા શબ્દ માત્રને ગ્રહણ કરવામાં તત્પર હોવાથી અતીન્દ્રિય પૌરુષેયત્વ તથા અપરુષેયસ્વરૂપ શબ્દોના ધર્મોને ગ્રહણ કરવામાં કેવી રીતે સમર્થ થઈ શકે? કારણ કે અનાદિ કાલથી વિદ્યમાન મનાતે આપના વિદને અપાયત્વ ધર્મ પ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે ? એ પણ વિચારણીય છે. આમ પ્રત્યક્ષ પ્રમાણ તે ઘરથી જ પલાચન કરે છે. - હવે અનુમાન પ્રમાણે વિચારીએ તે પણ આપના વેદને અપૌરુષેય સિદ્ધ કરવામાં કદાપિ સફળતા મેળવી શકે તેમ નથી. આ સ્થળે આ ત્રણ પ્રકને ઉપસ્થિત થાય છે કે-કર્તાનું મરણ થતું નથી” એવા હેતુથી વેદને અપૌરુષેય સિદ્ધ કરવા ચાહે છે?, કે વેદાધ્યયનના વાગ્યપણારૂપ હેતુથી સિદ્ધ કરવા માગે છે, અથવા કાલપણરૂપ હેતુથી ? - તેમાં પ્રથમ પક્ષ માનવામાં હેતુ જ જ્યારે જૂઠે છે, ત્યારે તે દ્વારા અનુમાન પણ કેવી રીતે સત્ય હેઈ શકે? કારણ કે-હેતુ તે કર્તાને સ્મરણના અભાવરૂપ છે, અને તે હેતુ તે આત્મામાં જ રહેવાનું અને અપૌરુષેયપણું તે શબ્દમાં રહેવાનું. આમ જ્યારે આપને હેતુ જ જૂદા સ્થાનમાં રહેવાથી અસિદ્ધ થયે અર્થાત્ વેદપક્ષમાં રહેતા નથી ત્યારે તે દ્વારા Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ મીમાંસદ ન. વેદ અપૌરુષેય તરીકે કેવી રીતે સિદ્ધ થઈ શકે ? તે વિચારણીય છે. ફિચ, અન્ય મહતો મૂલ્ય નિવસિતમેતાપુ! ઘેટી ચત્તુર્વેદ: સામવેરોથયેવરઃ ઇત્યાદિ (વેદાંતપરિભાષા પૃ. ૩૦૯ ), પૌરાણિક લોકો પણ તે વાતને ટેકો આપે છે 6 वक्त्रेभ्यो वेदास्तस्य विनिःसृताः । प्रतिमन्वन्तरं चैव શ્રુતિરમ્યા વિધીયતે । ' ઇત્યાદિ શ્રુતિયેાથી વેદના કર્તાનું જ્યારે સ્મરણ થાય છે, ત્યારે કર્તાના મરણને અભાવ છે એમ કેવી રીતે કહી શકાય ? વૈ: પૌષય,રાટ્ામવાત, મારતાવિત । મહાભારત વિગેરેની માફક વેદમાં શબ્દપણું હાવાથી વેદને પણ પુરુષે અનાવ્યા છે. આ અનુમાનથી જ્યારે વદ પૌરુષેય સિદ્ધ થયે, ત્યારે બીજા હેતુઓ આપી તેને અપૌરુષેય સિદ્ધ કરવાના મનેરથા નપુ ́સક પ્રત્યે કામિનીની જિજ્ઞાસા જેવા સમજવા. આવી રીતે અનુમાનથી વેદ અપૌરુષેય સિદ્ધ થતા નથી. ૧૦૯ આગમ તે વેદને પૌરુષેય સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે તે દ્વારા પણ વેદમાં અપૌરુષેયત્ન કેવી રીતે સિદ્ધ થઈ શકે ? કારણ કે-આગમ શબ્દોના સમૂહરૂપ છે, અને શબ્દો તે પુરુષના પ્રયત્ન સિવાય ઉત્પન્ન થઇ શકતા નથી, તા તેવા આગમ વેદને અપૌરુષેય સિદ્ધ કરી શકે નહિ. ઉપમાન પ્રમાણ તે। ત્યારે આપી શકાય કે જ્યારે બીજો કોઇ પણુ અપૌરુષેય ગ્રંથ જગત્માં વિદ્યમાન હોય; તે એમ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાખ્યાન કહી શકાય કે-જેમ આ ગ્રંથ અપૌરુષેય છે, તેમ વેદોને પણ અપૌરુષેય માનવા. પરંતુ એ વાત તે આકાશપુપ જેવી છે, તે પછી કેની ઉપમા આપીને વેદમાં અપૌરુષેયત્વ સિદ્ધ કરવામાં આવે ? અથપત્તિ પ્રમાણની પ્રવૃત્તિ પણ તેમાં થઈ શકે તેમ નથી, કારણ કે-પ્રવૃત્તિ ત્યારે થાય કે જ્યારે તે સિવાય પદાથની ઉપપત્તિ ન થઈ શકતી હોય, પરંતુ આ ઠેકાણે તેમ છે જ નહિ. કેમકે અર્થપત્તિ માન્યા સિવાય પણ વેદમાં પરુયત્વ બીજ પ્રમાણે દ્વારા બરાબર સિદ્ધ થાય છે, ત્યારે તપસ્વિની બિચારી અર્થપત્તિ આવીને શું કરવાની? આવી રીતે પાંચ પ્રમાણમાંથી એક પણ પ્રમાણ વેદના અપારુષેયત્વને સિદ્ધ કરી શકતું નથી. વેદમાં પરુષેયત્વની સિદ્ધિ : આસ પુરુષનું વચન જ પ્રામાણિક કહેવાય, કારણ કે તે બનેને પરસ્પર કાર્ય–કારણભાવ છે. આ પ્રવચન કહેવાથી તેમાં પ્રામાણિકપણું અને તેમાં પ્રામાણિકપણું હેવાથી તે આપ્તવચન તરીકે ઓળખાય છે. આ ઠેકાણે બીજ–અંકુરની માફક કાર્ય-કારણભાવ માનવામાં આવેલ હોવાથી અન્યાશ્રયદેષ અથવા અનવસ્થાદેષ એ બેમાંથી એકેની આશંકાને સ્થાન જ નથી. ભાવાર્થ-અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થવાથી આપ્તવ. ચનની ઉત્પત્તિ થાય છે અને આપ્તવચન પ્રામાણિક હોવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ મીમાંસદ ન. ૧૧૧, તે દ્વારા અતીન્દ્રિય પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થાય છે; તેથી તે અન્ને પરસ્પર કાર્ય-કારણભાવ માનવામાં અડચણુ નથી. આ વાત શ્રુતિ દ્વારા સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે–તેવાં વેદવાકયામાં કોઇ પણ પ્રકારથી આપ્તવચનતા સિદ્ધ થઈ શકતી નથી. પૂર્વ પક્ષ—મદ્ધિમતમાં જેમ ધ્યાન, અધ્યયન વિગેરે અનુષ્ઠાનાના પ્રતિપાદક પિટક ગ્રંથા છે, તે પિટક ગ્રંથાના વકતા ઢોષવાળા હોવાથી તેના ગ્રંથામાં પ્રામાણિકપણુ છે;તેમ અમારા મતમાં ઢોષવાળા કે ઢોષ વિનાના કોઇ પણ વક્તા જ નથી, ત્યારે તેમાં અપ્રમાણપણું' કેમ કહી શકાય ? માટે ‘વેઢે સ્વય પ્રમાણભૂત છે ? એમ કહેવામાં કઇ અડચણ નથી. ઉત્તરપક્ષ—ગુણા અને દોષો અને વક્તાને આધીન છે. કારણ કે-જે વક્તા રાગ-દ્વેષ વિગેર ઢષાવાળા હાય, તેના વચનમાં દ્વેષ આવવાના અને જે વક્તા રાગ દ્વેષાદ્વિથી રહિત ગુણાવાળા હાય, તેના વચનમાં ગુણા આવવાના સ’ભવ અવશ્ય રહે છે. આપના મતમાં તેવા પ્રકારના ગુણાવાળા કાઠ પણ વકતા જ જ્યારે નથી, ત્યારે તે વચનમાં પ્રમાણપણું વિગેરે શુષ્ણેા હાય જ કયાંથી ? અને જે વચનમાં ગુણા ન હાય, તેવા નિર્ગુણુ વચન તરફ્ બુદ્ધિમાનાની પ્રવૃત્તિ પણ કેવી રીતે થઈ શકે ? પૂ~~જેવી રીતે પિટક ગ્રંથાના વકતા તરીકે બુદ્ધને માનવામાં આવેલ છે, તેવી રીતે અમારા મતમાં કઈ પણ વકતા ન હોવાથી વેઢાને અપૌરુષેય માનવામાં આવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ર તત્ત્વાખ્યાન. ઉત્તર--જેમ ત્રણ પિટક ગ્રંથાના વકતા યુદ્ધ સભળાય છે, તેમ કણાદ ઋષિના અનુયાયીઓ કહે છે કે-આઠે ઋષિઆએ મળીને વેઢા મનાવ્યા છે, અને પૌરાણિક લેાકા કહે છે કે-બ્રહ્માએ પેાતે જ વેઢા અનાવ્યા છે, જૈના કહે છે કે-કાલાસુરે વેદો મનાવ્યા છે. આવી રીતે જ્યારે વેદના પૌરુષેયત્વના સાધનમાં અનેક પ્રમાણેા મળી આવે છે, ત્યારે વેદો આપૌરુજેય છે ? એમ કેવી રીતે માની શકાય ? " > પૂર્વ -—વમાનકાલના અધ્યયનની જેમ વેદાનુ અધ્યયન પણ પૂર્વ પૂર્વના અધ્યયન પૂર્વક જ હાય છે, આ અનુમાનથી વેદના વક્તા કોઇ ન હાવાથી અમ્હે તેને પોરુ ય કહીએ છીએ. ઉત્તર૰~~આવી રીતે અનુમાનની કલ્પના તે યુદ્ધદેવના અનાવેલા પિટક ગ્રંથામાં પણ થઇ શકતી હેાવાથી તેને પણ આપના મત પ્રમાણે અપૌરુષેય કેમ ન કહી શકાય ? એતાવતા આપના હૅતુ વ્યભિચાર દોષ-ગ્રસ્ત હેાવાથી અનાદરણીય છે. કિંચ રામાયણ, મહાભારત વિગેરેનું અધ્યયન પણ વર્તમાન અધ્યયનની માફક પૂર્વ પૂર્વના અધ્યયન પૂર્વક હાવાથી સમસ્ત ગ્રંથા અપારુષેય છે એમ પણ કેમ ન કહેવાય ? અપર’ચ વેદની જેમ અવેદ ( વેદ સિવાયના સમસ્ત ) ગ્રંથા અપારુષેય છે અને વેઢ સિવાયના ગ્રંથાની જેમ વેદ પણ પારુષેય છે. એમ કહેવામાં પણ શે માધ છે ? પૂર્વ ——ઉચ્ચારણુ કરવામાં કલેશસાધ્યતા, શ્રવણમાં શુષ્કતા વિગેરે અતિશય વેદમાં માલૂમ પડતા હાવાથી અને Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૧૩ બીજા ગ્રંથમાં તેમાંનું કંઈ પણ ન હોવાથી વેદ જ અપૌરુશેય માની શકાય, બીજા ગ્રંથ નહિ. - ઉત્તર--બીજા માં પણ પરોક્ષ મંત્રશક્તિરૂપ અતિશય પ્રાપ્ત થાય છે, ત્યારે તેને પણ અપૌરુષેય કેમ ન કહી શકાય? પૂર્વ ––મંત્રશક્તિ તે અથર્વણ વિગેરે માં જ છે, બીજામાં નથી, માટે વેદો જ અપૌરુષેય કહેવાય, બીજા થે નહિ. ઉત્તર–આ સમાધાન પણ અયુકત છે; કારણ કે બોદ્ધના ગ્રંથમાં પણ મંત્રશકિત વિશેષરૂપથી ઉપલબ્ધ થાય છે, એમ દરેક વિદ્વાને જ્યારે માન્ય કરે છે, ત્યારે વેદમાં જ મંત્રશક્તિ છે અને બીજામાં નથી એમ કેમ કહેવાય ? અથવા તેમ કહેવાથી વેદમાં અપૌરુષેય કેવી રીતે સિદ્ધ થઈ શકે? - પૂર્વ –મની શક્તિ જે બીજે ઠેકાણે જોવામાં આવે છે, તે પણ વૈદિક મંત્રોની જ સમજવી, બીજામાં તેવી છે જ નહિ, માટે વેદ અપૌરુષેય છે. ઉત્તર-સમુદ્રમાંથી ગયેલાં રત્નોની માફક જેનોના આગમમાંથી લીધેલા હોવાથી તે મત્રે તેવી શક્તિવાળા છે, પરંતુ વૈદિક મંત્રે તે તેવા કેઈ શુદ્ધ કે નિર્દોષ જોવામાં આવતા નથી, વેદમાં તે ઠેકાણે ઠેકાણે પરસ્પર વિધિ વચને અને હિંસાત્મક યજ્ઞ સિવાય બીજું કંઈ પણ સાર જેવું નથી. જે કાંઈ સારભૂત છે, તે જૈનોના વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી તથા 8 . Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. તન્વાખ્યાન, શ્રાવકપ્રજ્ઞપ્તિ વેદ, સંસારાદર્શ વેદ વિગેરેમાંથી લીધેલા છે. વસ્તુતઃ વેદમાં સ્વતઃ કઈ પણ સાર જેવું જણાતું નથી. જેમ રાજકુલમાં જેટલાં રત્ન જોવામાં આવે છે, તેટલાં રત્ન ત્યાંથી જ ઉત્પન થયેલાં છે એમ માનવામાં કંઈ પણ પ્રમાણ નથી; કિન્તુ રત્નાકર વિગેરેમાંથી આવેલાં છે, એમ સર્વ કઈ માને છે. તેમ જૈનપ્રવચનના એક ભાગરૂપે વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી જ તમામ સારા સારા મને લેવામાં આવ્યા છે. એતાવતા તે અંગે વેદના જ છે, એમ કેમ કહી શકાય? જેમ ચેરીના ધનથી કેઈ પણ પુરુષ ધનવાનું કહેવાતું નથી. તેવી રીતે ચરેલા મંત્રથી વેદ પણ મંત્રવાળે કેવી રીતે કહી શકાય ? આમ જ્યારે મંત્રશક્તિ જ પારકી છે, ત્યારે તે દ્વારા વેદમાં અપૌરુષેયત્વ કયાંથી સિદ્ધ થઈ શકે? કિંચ, જે વચન અવિસંવાદિ હોય, તે જ પ્રમાણભૂત થઈ શકે; અવિસંવાદિતા વક્તાના ગુણેને આધીન છે. જેમ નેત્રમાં કમળો વિગેરે રેગ થવાથી શંખ વિગેરે ની વસ્તુ પણ પીળી જોવાય છે, તેમ જેની જ્ઞાનરૂપી આંખમાં મિથ્યાદર્શનરૂપી રેગ થયો હોય, તે મનુષ્ય પણ સાચી વસ્તુને જુઠી અને જૂહીને સાચી માને છે. જેની આંખ દેષરહિત હય, તે મનુષ્ય વસ્તુ જેવી હોય તેવી જ દેખે છે, તેમ જેનું જ્ઞાન સમ્યગદર્શન પૂર્વક હય, તે જ મનુષ્ય વાસ્તવિક પદાર્થનું વાસ્તવિક જ્ઞાન મેળવી શકે છે. પ્રસ્તુતમાં જેને વક્તા રાગાદિ દવાળે હોય, તેનું વચન વિસંવાદિ હોય છે, અને જે ને વકતા વીતરાગ હોય, તેનું વચન અવિસંવાદી હોય Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદશ ન. એ યુક્ત છે અને તેનુ જ વચન યથાર્થ શાસ્ત્ર કહી શકાય. હ્યુ છે કે '' शासनात् त्राणशक्तेश्व बुधैः शास्त्रं निरुच्यते । वचनं वीतरागस्य तत् तु नान्यस्य कस्यचित् ॥ " —ઉપાધ્યાયયશવિજયકૃત અષ્ટક પૃ. ૬ ૧૧૫ ભાવાય ઃ-જે વચનાથી આત્માને સારી શિક્ષા મળે અને દુર્ગંતિથી બચાવવાની જેમાં શક્તિ હાય; તેવાં વચનેને વિદ્વાન્ લેાક શાક્ય કહે છે, તેમ હાવાથી વીતરાગના વચન સિવાય અન્ય કાઇનાં વચનને શાસ્ત્ર કહી શકાય નહિ. આપના મત પ્રમાણે વેદના કોઇ વક્તા જ નથી, ત્યારે તેમાં અવિસ’વાદકતા ન હાઇ શકે. તાત્પર્યોંથ:-યથાર્થ જ્ઞાન વિગેરે વક્તાના ગુણ્ણા અને મિથ્યાવાસના વિગેરે વકતાના ઢાષા સમજવા. દોષની અપેક્ષાએ અસત્ય જ્ઞાન, અને વીતરાગભાવ વિગેરે ગુણાની અપેક્ષાએ સત્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે સર્વજ્ઞ વીતરાગ હોય, તે જ આપ્ત કહેવાય; પરંતુ આપના મતમાં જ્યારે આવા પ્રકારને કાઇ આસ પુરુષ માનેલે નથી, ત્યારે આપના મતમાં સાચું જ્ઞાન હોય જ કયાંથી ? જેમ કાઇ અંધ મનુષ્ય બીજાને રૂપી વસ્તુના સ્વરૂ′′ પના પરિચય કરાવવા ચક્ષુદ્વારા સમથ થઇ શકતા નથી; તેમ અનાપ્ત પુરુષ પણ યથા' રીત્યા પદાર્થનું વાસ્તવિક જ્ઞાન કરાવવા સમય થઈ શકે નહિ. મા સર્વ યુક્તિયેાથી સિદ્ધ થાય છે કે કોઈ પણ યુક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૐ પ્રમાણદ્વારા વેદની અપૌરુષેયતા સિદ્ધ થતી નથી, તે તેવા અપ્રામાણિક વેદવચન પર બુદ્ધિમાનાને શ્રદ્ધ કેમ થઈ શકે ? અસ જ્ઞસિદ્ધિ મીમાંસા, સČજ્ઞ, વીતરાગ વિગેરે વિશેષાવાળા કોઇ પણ દેવ જ નથી, કારણ કે તેનું'. સાધક પ્રમાણુ કંઈ નથી. ’ આવું મીમાંસકાનું પ્રતિપાદન યુતિશૂન્ય છે, કેમકે સર્વીજ્ઞ વીતરા ગને સિદ્ધ કરનાર યુક્તિયે અને પ્રમાણે વિગેરે પુષ્કળ છે. જજૂએ ' " તત્ત્વાખ્યાન. ज्ञानतारतम्यं क्वचिद् विश्रान्तं, तरतमशब्दवाच्यत्वात्, પરિમાળવેત્ । ’ ભાવાર્થ:——એક બીજા જીવાની અપેક્ષાએ પ્રજ્ઞા, મેધા, પ્રતિભા વિગેરે ગુણાની તરતમતા-( ચડ ઉત્તર=આછા વધતાપણ... ) જ્યારે જોવામાં આવે છે, ત્યારે તેની સપૂતારૂપ વિશ્રાન્તિ પણ કોઇ ઠેકાણે માનવી જોઇએ. અર્થાત્ સ પદાથ વિષયક ઉત્કૃષ્ટજ્ઞાન કે ઠેકાણે અવશ્ય માનવુ‘ જોઇએ, તરતમતા હેાવાથી; પરિમાણની જેમ. તાત્પર્યો-એરથી લીંબુ, લીંજીથી કેરી, કેરીથી નાળીએર, તેથી કહળું, તેથી કપાટ, તેથી ઘર, તેથી ગામ, તેથી નગર, તેથી દેશ વિગેરેમાં જેમ એકએકથી મોટા પરિમાણુની તરતમતા જોવામાં આવતી હાવાથી તે તમામથી ઉત્કૃષ્ટ પરિમાણુની વિશ્રાન્તિ જેમ આકાશમાં જોવામાં આવે છે. અર્થાત્ આકાશથી માટુ' કોઇનુ પરિમાણુ નથી; તેમ જ્ઞાનની તરતમતા (ચડ ઉત્તરપણું ) Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૧૭ એકએકથી વિશેષરૂપે અનુભવનેચર થાય છે. ધર્મપાલથી વિજયપાલ અધિકબુદ્ધિશાલી, તેથી જિનદત્ત, તેથી જિનપાલ, તેથી જિનરક્ષિત, તેથી ઋષભદાસ તેથી અધિક જ્ઞાનવાન અમુક સાધુ, તેથી અધિક જ્ઞાનશાલી અમુક ઉપાધ્યાય, તેથી અધિક અમુક આચાર્ય, તેથી અધિક જ્ઞાનવાળા ચઉદપૂર્વધર એમ એક બીજાની અપેક્ષાએ જ્ઞાનની તરતમતા જોવામાં આવે છે, ત્યારે તેની વિશ્રાન્તિ પણ અવશ્ય કેઈ એક વ્યક્તિમાં હોવી જોઈએ. જેમાં સર્વ પદાર્થ-વિષયક સર્વોત્કૃષ્ટ જ્ઞાન હોય, જેનાથી અધિક જ્ઞાન બીજા કેઈમાં ન હોય, તેને જ સર્વજ્ઞ સમજવું જોઈએ. પૂર્વ --જેમ તપાવેલા ગરમ પાણીમાં અનેક પ્રકારની ઉષ્ણતાની તર-તમતા જોવામાં આવે છે, તે પણ સવથી ઉત્કૃષ્ટ અગ્નિ સરખું પાણી કદાપિ જેવામાં આવતું નથી. અર્થાત પાણી મટીને અરિન થયે એમ કઈ પણ વખતે જેવામાં આવતું નથી તેમ જ્ઞાનમાં પણ સર્વોત્કૃષ્ટ સર્વજ્ઞપણું હેવું અસંભવિત છે. ઉત્તર--સહકારિ કારણથી આવેલા આગંતુક ધર્મો સિવાયનો, પિતાના આશ્રયને વિશિષ્ટ બનાવનાર, દ્રવ્યને સહજ ધર્મ જ અભ્યાસ દ્વારા અનુક્રમે વધતે વધતે સર્વોત્કટતાને પામે છે. જેમ સુવર્ણમાં ક્ષાર, માટી, અગ્નિ વિગેરેના પ્રાગદ્વારા નિર્મલતા–અત્યન્ત વિશુદ્ધતા થતી જોવામાં આવે છે. તેમ અનુક્રમે અભ્યાસદ્વારા જ્ઞાનાવરણના સર્વથા ક્ષયથી સર્વ પદાર્થ વિષયક સર્વોત્કૃષ્ટ અત્યંત વિશુદ્ધ ક્ષાયિક નિર્મલ Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાખ્યાન. જ્ઞાનમાં જ્ઞાનની તરતમતાની વિશ્રાન્તિ માનવી જોઈએ; અને જેમાં તેની વિશ્રાન્તિ હોય, તે જ સર્વજ્ઞ માની શકાય. પાણીમાં જે ઉષ્ણુતા જોવામાં આવે છે, તે ઉષ્ણતાનુક્ષુ પાણીના સહેજ ધર્મ નથી, કિંતુ અગ્નિ વગેરે સહકાર કારણેાથી પેદા થયેલા હૈાવાથી આગતુક છે, તેથી પાણીને ગમે તેટલુ તપાવવામાં આવે, તે પણ તે કદાપિ અગ્નિરૂપ થઇ શકે નહિ, ઊલટુ પાણી બળવાથી તેના મૂળના જ ક્ષય થવાનેા અને જ્ઞાન તે આત્માને સહજ ધમ હાવાથી જેમ જેમ જ્ઞાનના વિશેષ પ્રકાશ થતા જાય, તેમ તેમ આત્મામાં નિમલતા આવતી જાય, અને તેના નિર'તર અભ્યાસક્રમથી ઉત્તરાત્તર વિશેષતા પેદા થતાં અત્યંત ઉત્કૃષ્ટતારૂપ સર્વજ્ઞપાની પ્રાપ્તિ થાય, તેમાં લેશ માત્ર અડચણુ નથી. કિંચ આપે પૂર્વે જે કૂદવાનુ ઢષ્ટાંત આપ્યું હતું. તે હૂં, પણ જીવને સહુજ ધર્મ નથી, કિંતુ ક્રજન્ય માગતુક ધમ છે, તેથી તે દૃષ્ટાંત પશુ અંહિ યુક્ત છે. એ હૃષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે ઘણુ કૂદવા જાય તેા ઉલટુ સામર્થ્ય ના જક્ષય થાય. આત્મામાં તે જ્ઞાનના વધારે વધારે અભ્યાસ થવાથી પદાના પરિચ્છેદરૂપ સામ વધતું જ જાય. કિંચ ખીજા” અનુમાનેા દ્વારા પણ સજ્ઞની સિદ્ધિ કરવામાં આવે છે. કાઇના ઉપદેશ સિવાય, કોઈ પણ ચિન્હ સિવાય, લેશ માત્ર વિસ’વાદ વિના, વિશેષ દેશ, વિશેષ દિશા, વિશેષ કાલ, વિશેષ પ્રમાણુ વિગેરે સ્વરૂપ ચન્દ્ર-સૂર્યના ગ્રહ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. ૧૧૯ ણનું ઉપદેશકપણું હોવાથી અતીન્દ્રિય પદાર્થો (ધર્મ, અધમ, આ લેક, પરલેક, આત્મા, સ્વર્ગ, નરક વિગેરે) ના સમૂહને સાક્ષાત્કાર કરનારે કે હવે જોઈએ બીજાના ઉપદેશ સિવાય તથા કેઈ પણ ચિન્હ સિવાય, જે જે વિષયને અવિસંવાદી ઉપદેશક હોય, તે તે વિષયને સાક્ષાત્કાર કરનારે હોય છે, જેમ જિનપાલ વિગેરે બીજાના ઉપદેશ સિવાય પણ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ વિગેરે તિ શાસ્ત્રથી નિર્ણય કર્યા પછી તે સાક્ષાત્કાર કરી ચન્દ્રગ્રહણ વિગેરેને અવિસંવાદી ઉપદેશ આપે છે. તેમ અતીન્દ્રિય સમસ્ત પદાર્થોને જે સાક્ષાત્કાર કરનારે હેય, તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રમાણે હોવા છતાં પાંચ પ્રમાણમાંથી કોઇની પ્રવૃત્તિ ન થઈ શકતી હેવાથી કેઈ સર્વજ્ઞ હેઈ શકે નહિ. ” એવું મીમાંસકોનું કથન અસ...લાપરૂપ કરે છે. ચિ, અન્ય અનુમાનથી પણ સમજાવવામાં આવે છે – પર્વતમાં રહેલ અનુમેય (અગ્નિ વિગેરે) ની જેમ અનુમાનને ગ્ય હેવાથી, પરમાણુ વિગેરે સૂક્ષમ પદાર્થો તથા અતીત કાલમાં થયેલા રામ-રાવણ વિગેરે, તથા હિમવત, મહાહિમવત, નિષધ, નીલ, રુકમી, શિખરી વિગેરે પર્વત, ઐરાવત, હરિ, રમ્ય, દેવકુ, ઉત્તરકુરુ, મહાવિદેહ વિગેરે તમામ ક્ષેત્રે વિગેરે સમસ્ત પદાર્થો કેઈને પ્રત્યક્ષ હોવા જોઈએ. જેમ પર્વત વિગેરેમાં ધૂમ પ્રત્યક્ષ થવાથી તે દ્વારા અગ્નિનું અનુમાન થાય છે. જો કે તે અગ્નિને અનુમાન કરનારે ન દેખેલ Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તવાખ્યાન. હોવાથી તે અનુમેય છે, તે પણ પર્વતમાં જે પુરુષ અગ્નિની પાસે છે, તેને તે તે પ્રત્યક્ષ છે. તેમ સૂમ, સ્થૂલ, વ્યવહિત, પ્રકટ વિગેરે ત્રણે કાલના પદાર્થો પણ અનુમાનને ચગ્ય હોવાથી આપણને તે પ્રત્યક્ષ ન હોવા છતાં, કોઈ પણ વ્યક્તિને તે પ્રત્યક્ષ હોવા જોઈએ. અને તે સમસ્ત પદાર્થો જેને પ્રત્યક્ષ હોય, તેને સર્વજ્ઞ માન જોઈએ. તેવા પ્રકારના સર્વશને માનવામાં કઈ પણ બાધક પ્રમાણ છે જ નહિ. આપે માનેલ પ્રત્યક્ષ પ્રમાણ પણ પદાર્થનું કારણ નથી. કારણ કે જે પ્રત્યક્ષ નથી, તેવા પદાર્થો પણ દેશવિશેષ તથા ગુફાઓ વિશેરેના વ્યવધાનમાં રહેલા છે, જે આ ઠેકાણે પ્રત્યક્ષને પદાર્થનું કારણ માનવામાં આવે (અર્થાત પદાર્થનું કારણ પ્રત્યક્ષ છે, એમ માનવામાં આવે, તે જે પ્રત્યક્ષ ન હોય તે પદાર્થો પણ ન હેય-જગતમાં તેવા પદાર્થો પણ ન હોવા જોઈએ. માટે પ્રત્યક્ષ પદાર્થનું કારણ નથી, તેમ પ્રત્યક્ષ પદાર્થનું વ્યાપક પણ થઈ શકે તેમ નથી, કદાચ તેમ માનવામાં આવે તે પ્રત્યક્ષની નિવૃત્તિમાં પદાર્થની પણ નિવૃત્તિ થવી જોઈએ. જેમ અગ્નિને નાશ થવાથી ધૂમને નાશ થાય છે, તેમ પ્રત્યક્ષને નાશ થવાથી પદાર્થને પણ નાશ થવો જોઈએ. આમ અનેક વિપત્તિ આવતી હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ સર્વજ્ઞની સિદ્ધિમાં બાધક થઈ શકતું નથી. - અનુમાન પણ સર્વજ્ઞની સિદ્ધિમાં બાધક નથી. કારણ કે-અનુમાન તે ધર્મ, સાધ્ય અને સાધન આ ત્રણ સિવાય થઈ શકે નહિ. હવે ધર્મથી આપ શું સર્વને લેવા ચાહે Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. " છે ? અથવા સુગતને યા સર્વ પુરુષને ? આમ ત્રણ પ્રશ્નન ( વિકલ્પા ) થાય છે. તેમાં સજ્ઞને ધર્મી સ્વીકારવારૂપ જો પ્રથમ પક્ષ માનવામાં આવે તે તેમાં સાધ્ય પદા શું અસત્ત્વ લેશે ? અર્થાત સજ્ઞ છે જ નહિં એમ કહેવા માગે છે ? અથવા અસજ્ઞપણાને સાધ્ય કરવા ઇચ્છા છે ? હવે જો સજ્ઞને ધર્મી બનાવી અસત્ત્વને સિદ્ધ કરવાના તમારા મનેરથ થાય, ત્યારે હેતુપદથી આપ શુ` સાધનને અનુપલભ લેશે ? અર્થાત્ સાધન કોઇ પણ છે જ નહિ એમ કહેવામાં આવે, તે એના અર્થ એવા નીકળે કે- કાઇ પણ સાધન ન હોવાથી જગમાં કોઇપણ સર્વજ્ઞ જ નથી. ' અનુમાનની આવી વ્યાખ્યા થવાની. તેમાં પણ સવ°જ્ઞના ઉપલભ થતા નથી ? અથવા તેના કારણના કે તેના કાના ઉપલભ થતા નથી ? આમ ત્રણ પ્રશ્ન થાય છે. હવે તેમાંથી પહેલા પક્ષ સજ્ઞના - ઉપલ‘ભ નથી ’ એમ કહેશે, તે શું માત્ર તમને એકલાને સજ્ઞના અનુપલભ છે ? અથવા જગતના તમામ જીવેશને ? આમ એ પ્રશ્ન થાય છે. તેમાંથી પહેલે પક્ષ માત્ર તમને એકલાને સજ્ઞના અનુપલભ છે અર્થાત્ સર્વ વિષયક અનુભવ નથી. એમ કહેવામાં આવે તે આપના હેતુ વ્યભિચારી–અસત્ય છે એમ સિદ્ધ થવાનુ'. કારણ કે ખીજાના મનના અનુભવ પેાતાને બિલકુલ ન હોવાથી ‘ખીજાના ચિત્તમાં છે જ નહિ’ તેમ આપનાથી કેવી રીતે કહી શકાય ? બીજાના મનના જો કે પેાતાને અનુભવ નથી, તા પણ તેની સત્તા તા જરૂર માનવી પડશે. પેાતાને કોઇ વસ્તુના અનુભવ ન હેાવાથી તે વસ્તુ જગતમાં છે જ નહિ એમ એલાય જ કેવી રીત ! માટે માત્ર Jain Educationa International For Personal and Private Use Only ૧૨૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તસ્વાખ્યાન, તમને પિતાને તેને અનુભવ ન હોવાથી “સર્વજ્ઞ છે જ નહિ એવું આપનું કથન યુક્તિવિકલ હેવાથી અસત્ય છે. “સર્વને સર્વજ્ઞને ઉપલંભ ન થતું હોવાથી જગતમાં સર્વજ્ઞ છે જ નહિ” એ બીજે પક્ષ માનવામાં આવે તે જગતના તમામ જીવેને સર્વજ્ઞ અનુપલંભ અર્થાત અનુભાવ નથી એ વાત આપે ક્યાંથી જાણી? કારણ કે સર્વજ્ઞ સિવાય સંપૂર્ણ જગતના સમસ્ત જીના મનની વાત કેણ જાણી શકે? સારાંશ કે જગતના સમસ્ત આત્માઓની અને તેમના જ્ઞાનની માહિતી તમને નથી જ ત્યારે “કેઈને પણ સર્વજ્ઞ છે તેવું પ્રતીત નથી કે તે વિષયને અનુભવ નથી” આવું કથન સાહસ યા ધૃષ્ટતારૂપ લેખાય. આમ “સર્વને સર્વજ્ઞને ઉપલંભ નથી” એ આપને પક્ષ ટકી શકતું નથી. હવે એ દેના બચાવ તરીકે “સર્વજ્ઞના કારણને ઉપલંભ થતું ન હોવાથી સર્વજ્ઞ નથી.” એમ કહેવામાં આવે, તે તે પણ ઠીક નથી. કારણ કે સર્વાપણાનું કારણ-જ્ઞાના વરણાદિ ઘાતિકને ક્ષય તે અનુમાનથી ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને અનુપલંભ કમ કહી શકાય? તે વિરતારથી જણવવામાં આવે છે – જ્ઞાનાવરણ વિગેરે સમસ્ત ઘાતિકને કોઈ વ્યકિતમાં સંપૂર્ણ ક્ષય હે જોઈએ, તર-તમભાવથી હ્રાસ થતે હવાથી, કનક-પાષાણની જેમ ભાવાર્થ-જેમ ક્ષારપુટ, અગ્નિસંગ વિગેરે જે જે કારણસમુદાય મળતું જાય, તેવા તેવા તર–તમભાવથી સુવર્ણમાંથી જેમ કી, કાલિમા વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૨૩ બાહ્ય આંતર મને વિનાશ થતે જોવામાં આવે છે. અને સંપૂર્ણ કારણસામગ્રી મળતાં સંપૂર્ણ મલ દૂર થવાથી સુવર્ણ નિર્મલ બની જાય છે, તેમ આત્માની સાથે અનાદિ કાળથી પ્રવાહ રૂપે લાગેલાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અન્તરાય એ ચારે ઘાતિકર્મોને પણ સમ્યગદર્શન, સમ્યમ્ જ્ઞાન, અને સમ્યફ ચારિત્રરૂપ અષ્ટાંગ યેગની સામગ્રી દ્વારા ક્ષય થવાથી આત્માના મૂળગુણરૂપ કેવળ (સંપૂર્ણ) જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પદાર્થોને સાક્ષાત્કાર કરાવનારું આવું જ્ઞાન જેને થયેલું હોય, તે જ સર્વજ્ઞ કહેવાય છે. સર્વજ્ઞપણના કારણને દર્શાવનારા આ કથનથી “સર્વજ્ઞપણાના કારણને ઉપલંભ ન હોવાથી સર્વજ્ઞ છે જ નહિ” એવી મીમાંસકોની માન્યતા મુકિતવિકલ-અસત્ય જણાઈ આવે છે. હવે કદાગ્રહના વશથી એમ કહેવામાં આવે કે “સર્વજ્ઞ. ના કેઈ કાર્યને ઉપલંભ ન થતું હોવાથી સર્વજ્ઞ છે જ નહિ. આવું કથન પણ અયુક્ત છે. કારણ કે સર્વજ્ઞનું કાર્ય અવિસંવાદી ઉપદેશરૂપ આગમો (જૈનાગમે) વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે, એથી પૂર્વોકત કથન અદૂરદર્શિતાને સૂચવે છે. - કિચ, સર્વના વ્યાપકને ઉપલંભ ન હોવાથી સર્વજ્ઞ છે જ નહિ.” એમ કહેવામાં આવે, તે તે કથન આકાશપુએ જેવું ગણાય, કારણ કે સર્વજ્ઞપણનું વ્યાપક સર્વ પદાર્થનું સાક્ષાત્કાર કરવાપણું અનુમાન દ્વારા સિદ્ધ છે. જુઓ - .... अस्ति कश्चित् सर्वपदार्थसाक्षात्कारकारी, तद्ग्रहण Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તવાખાન. स्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकत्वात्, यद् यद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकं तत् तत्साक्षात्कारी, यथाऽपगततिमिरादिप्रतिबन्ध लोचनं रूपसाक्षात्कारी । | ભાવાર્થ સર્વ પદાર્થને સાક્ષાત્કાર કરનારે કોઈ એક છે. કારણ કે જેનાં જે પ્રતિબંધક કારણે હોય, તેનાં તે દૂર થવાથી તેને તે પદાર્થને ગ્રહણ કરવાને સ્વભાવ છે. તેથી તેને તે પદાર્થોને સાક્ષાત્કાર થાય એ વાત સ્વાનુભવસિદ્ધ છે. જેમ અંધકાર વિગેરે પ્રતિબંધક કારણો દૂર થવાથી આંખને રૂપી પદાર્થ વિષયક જ્ઞાન થાય છે, તેમ સકલ પદાર્થના સાક્ષાત્કારના પ્રતિબંધક જ્ઞાનાવરણ વિગેરે કર્મોને બાહ્ય, આત્યંતર વિગેરે રોગની સંપૂર્ણ સામગ્રી દ્વારા ક્ષય થવાથી સકલ પદાર્થોને જેને સાક્ષાત્કાર થાય, તે જ સર્વજ્ઞ છે. આમ હેવાથી “સર્વજ્ઞના વ્યાપકને અભાવ હોવાથી સર્વજ્ઞ છે જ નહિ” એ કથન નિરસ્ત થઈ જાય છે. આથી સુરતને ધમ બનાવી તેમાં સર્વજ્ઞત્વના અસત્ત્વની સિદ્ધિને મને રથ મૃગતૃષ્ણ જે છે, કારણ કે તેમાં પણ પૂર્વોક્ત દોષને સંભવ અવશ્ય રહેવાને,કિંચ, સુગત વ્યકિતવિશેષમાં સર્વત્વને નિષેધ કરવાથી પણ તમામ સર્વજ્ઞને નિષેધ થઈ ગયે એમ કદાપિ સમજવાનું નથી. એકને નિષેધ કરવા છતાં પણ બીજાનું વિધાન અવશ્ય થવાનું. કારણ કે બીજાના વિધાન સિવાય કે એક વિશેષને નિષેધ કદાપિ થઈ શકે નહિ. જેમ કે “ આ અબ્રાણું છે” આ ઠેકાણે Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સીમાંસ*દશ ન. બ્રાહ્માણના જે નિષેધ કરવામાં આવ્યે. તે પણ બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વિગેરે મનુષ્યા ડાવાથી જ. જ્યાં પ્રતિપક્ષી બીજી વ્યક્તિ જ ન હોય, ત્યાં ‘ સુગત અસન છે ' એમ કેવી રીતે કહી શકાય ? ૨૫ કિચ, અસર્વજ્ઞની સિદ્ધિમાં પ્રમાણથી વિરુદ્ધ અર્થના વક્તૃત્વને હેતુરૂપે માના છે? અથવા તેથી વિપરીતપણાને ? યા સામાન્યરૂપે વકતૃત્વને હેતુરૂપે જણાવે છે ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમ પક્ષ અસિદ્ધ છે. કારણ કે જે સજ્ઞ ડાય, તે પ્રમાણથી તે વિરુદ્ધ પટ્ટાનું ભાષણ કરે તે તે સતીને પરપુરુષના સ્પર્શની ઇચ્છા જેવુ' કહેવાય. મેરુ ચલાયમાન થાય, તે પણ સર્વજ્ઞ પ્રમાણથી વિરુદ્ધ અ નુ ભાષણ કરે એ વાત માની શકાય નહિ–અર્થાત ખિલકુલ અસ‘ભવિત છે. > હવે બીજો પક્ષ માનવામાં આવે તે તેને અથ એ થવાના કે– સર્વજ્ઞ પ્રમાણથી વિરુદ્ધ અર્થનું પ્રતિપાદન કરતા નથી, તેથી અમ્હે સર્વાંગને માનતા નથી. ? આમ કહેવાથી તે કહેનારને હાસ્યપાત્ર થવુ પડે એ સ્પષ્ટ છે. એથી ખીન્ને પક્ષ માની શકાય તેવા નથી અને તેથી અસવજ્ઞની સિદ્ધિ થઈ શકે તેમ નથી. Jain Educationa International ત્રીજો પક્ષ માનવામાં ‘ વક્તાપણું છે, માટે સન્ન નથી ’આવા અર્થ થવાના. બા ઠેકાણે હતુ જ વ્યભિચારી છે, કારણ કે-વકતૃત્વ તા સર્વજ્ઞમાં પણ છે, છતાં ત્યાં સ જ્ઞતારૂપ સાધ્યું તે નથી જ. કેમકે સર્વજ્ઞ અસવજ્ઞ છે, સતી For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વેશ્યા છે એમ કાઇ બુદ્ધિશાલી ખાલી શકે નહિ. આવી રીતે અનુમાન પ્રમાણ સર્વજ્ઞનું ખાધક થઈ શકતું નથી. તત્ત્વાખ્યાન. હવે આગમ પ્રમાણ સર્વજ્ઞનુ. ખાધક નથી, તે દર્શાવવામાં આવે છે. શું પૌરુષેય આગમ સર્વજ્ઞના બાધક છે ? અથવા અપૌરુષેય ? આમ એ પ્રશ્નને ઉપસ્થિત થાય છે. તેમાંથી અપૌરુષેય આગમ ડાઇ શકે નહિ એ પૂર્વે પ્રતિપાનિંત થઇ ગયેલ હોવાથી તે સત્તના ખાધક થઈ શકે તેમ નથી. વચન ત્યારે જ પ્રામાણિક ગણી શકાય, કે જ્યારે તે વચનના વકતા ગુણવાળા હાય. જ્યાં કાઈ વકતા જ ન મનાય, ત્યાં તે ગુણુરહિત છે કે ગુણસહિત છે તેની ચર્ચા જ અસ્થાને છે. કિ`ચ શિયળર્ચ: સર્યા: ' ઇત્યાદિ વેદવાકચા સર્વજ્ઞને પ્રતિપાદન કરનાર તરીકે ઉપલબ્ધ થાય છે, તા અપારુષેય તરીકે કલ્પેલ આગમ પણ સર્વજ્ઞની સત્તા જ સ્વીકારે છે. પૌરુષેય આગમ સર્વજ્ઞને નિષેષક ડાઇ શકે નહિ. કારણ કે-સ્વયં સજ્ઞ પુરુષ પોતાના નિષેધ કરે એમ કેવી રીતે માની શકાય ? . . ઉપમાન પ્રમાણ પણ સર્વજ્ઞનું ખાધક નથી, કારણ કે ઉપમાન અને ઉપમેય આ બંને પદાર્થો જ્યાં પ્રત્યક્ષ હાય, ત્યાં જ ઉપમાન પ્રમાણની પ્રવૃત્તિ હોય છે. આપના મતમાં જ્યારે સર્વજ્ઞ જ સ્વીકારાયેલ નથી, ત્યારે તેના બાધક અથવા અબાધકના વિચાર શી રીતે થઇ શકે ? અર્થોપત્તિપ્રમાણ પણ સ્રજ્ઞનુ બાધક બની શકે નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ . મીમાંસકદર્શન. ૧૨૭ કારણ કે-સર્વજ્ઞના અભાવ વિના જે કેઈપણ પદાર્થની અનુપપત્તિ થતી હોય, તે તેની કલ્પના કરવામાં આવે, પરંતુ તેમ તે છે જ નહિ, ત્યારે અથપત્તિપ્રમાણે સર્વજ્ઞનું બાધક કેવી રીતે થઈ શકે ? કિચ સર્વજ્ઞ માન્યા સિવાય વેદમાં પ્રામાણ્ય પણ આવી શકે નહિ. જ્યાં ગુણવાળ વકતા ન મનાય, ત્યાં વચનમાં પ્રમાણતાનું બીજું કયું કારણ છે? આવી રીતે સર્વજ્ઞ માનવામાં કઈ પણ પ્રમાણ બાધક થઈ શકતું નથી, તેથી “પ્રમાણપંચકની અપ્રવૃત્તિ અસત છે. તે સ્વીકૃત પ્રતિષ્ઠિત સર્વજ્ઞ જ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલા અવિકલ કેવલજ્ઞાનરૂપી પ્રકાશદ્વારા સમસ્ત કાલકને જાણે છે. પૂર્વ --સર્વજ્ઞ જ્યારે સમસ્ત પદાર્થોને અનુભવ કર છે, ત્યારે તેને અશુચિ પદાર્થોને અને નરક વિગેરેની વેદનાને પણ અનુભવ થવો જોઈએ. ઉત્તર---જે લોકે જ્ઞાનને પ્રાયકારિ માનતા હોય અર્થાત “રસનેન્દ્રિય વિગેરેની જેમ જ્ઞાન વસ્તુની સાથે સંબદ્ધ થઈ વસ્તુને ગ્રહણ કરે છે એવી માન્યતા ધરાવતા હોય, તેમને પૂર્વોત (અશુચિના સ્વાદને તથા નરક વિગેરેની વેદનાને અનુભવ) દેશે આવવાને સંભવ રહે, પરંતુ જૈને જ્ઞાનને પ્રાકારિ માનતા જ નથી; તેથી તેમના મતમાં તે દેષને લેશ માત્ર અવકાશ મળતું નથી. પ્રસંગોચિત સૂચવવું આવશ્યક છે કે-જ્ઞાનને અપ્રાપ્યકારી (વસ્તુ પાસે જઈ ગ્રહણ કરે એવું) માનવું અયુક્ત Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તન્વાખ્યાન. + અ = - - - -- છે. જેમ સૂર્ય પિતાના સ્થાનમાં રહીને સમસ્ત વસ્તુને પ્રકાશ કરે છે, તેમ જ્ઞાન પણ આત્મામાં રહીને જ સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરે છે. પૂ–સંસાર અનાદિ અનંત છે, પદાર્થો પણ અનંત છે, તે અનંત પદાર્થોને અનુક્રમે જાણવાથી અનન્ત કાલ ગયા. પછી સર્વજ્ઞ થવાને પ્રસંગ આવવાને. ઉ–જેમાં અનેક પદાર્થોનું પ્રતિપાદન કર્યું હોય, તેવા શાને સારી રીતે અભ્યાસ કર્યા પછી તેમાં પ્રતિપાદન કરેલા સમસ્ત પદાર્થોને જેમ પિતાને એકદમ-એક કાલમાં અનુભવ થાય છે, તેમાં કાલવિલંબની કંઈ પણ જરૂર રહેતી નથી, તેમ સર્વજ્ઞ સકલ પદાર્થોને સાક્ષાત્કાર કરાવનારા પિતાના કેવલ (સંપૂર્ણ ) જ્ઞાન દ્વારા એક સમયમાં અનન્ત પદાર્થો જાણે છે. પૂર્વાચાર્યે કહ્યું છે કે यथा सकलशास्त्रार्थः स्वभ्यस्तः प्रतिभासते। . मनस्येकक्षणेनैव तथाऽनन्तादिवेदनम् ॥ १॥ • –ડદર્શનસમુચ્ચય પૃ. ૫૩ ભાવાર્થ ઉપર આપવામાં આવે છે. સર્વજ્ઞ પરમાત્મા અહેમૂદેવ જ સિદ્ધ થાય છે. બ્રહા, વિષ્ણુ, મહેશ્વર, સુરત, કપિલ વિગેરે કઈ પણ અન્ય પુરુષવિશેષ સર્વપદની ચેગ્યતાવાળા જણાતા નથી, તે પછી તે સવ શ કેમ કહી શકાય ? કારણ કે-તેમનાં શાસ્ત્ર યુકિતથી બાધિત છે, તેમ તેમનાં ચરિત્રે પરથી તેમનું વર્તન પણ બાલ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૨૯ (અજ્ઞાન) જેવું જણાય છે, તેઓ રાગ અને દ્વેષમાં જ નિરતર રાચીને રહેલા હોય, તેવા જણાઈ આવે છે. કામવાસનામાં અત્યંત લુબ્ધ છને જે સર્વજ્ઞ માનવામાં આવે, તે અન્ય જીએ શે અપરાધ કર્યો છે કે તેમને પણ સર્વજ્ઞ ન કહેવામાં આવે? ઉપર સૂચવેલ વ્યક્તિ સર્વજ્ઞ સિદ્ધ થઈ શકતી નથી, તે સંબંધિ વિશેષ યુકિતપૂર્વક આગળ જૈનદર્શનમાં જણાવવામાં આવશે. વેદવિહિત હિંસા ધમહેતુ નહિ? તેની મીમાંસા - પૂર્વપક્ષ–“વ્યસન અથવા લુપતાને લીધે અને જે વધ કરવામાં આવે, તે હિંસા અધર્મરૂપ કહેવાય; પારધિ, કસાઈ વિગેરેની હિંસાની જેમ, પરંતુ વેદમાં પ્રતિપાદન કરેલી હિંસા તે ધર્મરૂપ જ કહેવાય, કારણ કે તે હિંસા દ્વારા દેવતા એ, અતિથિઓ, પિતૃલેક વિગેરેની પ્રીતિ સંપાદન કરી શકાય છે, દેવપૂજા વિગેરેની જેમ. તે વાતને પ્રમાથી દઢ કરવામાં આવે છે– કારીરિ વિગેરે ય કરવાથી દેવતા પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે, ત્રિપુરાર્ણવ ગ્રન્થમાં દર્શાવેલ બકરા વિગેરેને યજ્ઞમાં હેમવાથી દેવતા પ્રસન્ન થઈને બીજા રાજાઓને વશ કરી આપે છે, મધુપર્ક વિગેરે કરવાથી અતિથિની પ્રીતિ પ્રાપ્ત કરી શકાય છે. મધુપર્કમાં પશુની હિંસા કરવામાં પણ પાપ માનવાનું કારણ નથી. તથા શ્રાદ્ધ વિગેરેમાં પશુને વધ કરી માંસ દ્વારા પણ આપવાથી પિતૃક પ્રસન્ન થાય છે. આના Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૦ તત્ત્વાખ્યાન. - વિસ્તાર માટે જૂઓ મનુસ્મૃતિમાં-“મસ્યના માંસથી બે માસની તૃપ્તિ, હરણના માંસથી ત્રણ માસની, મેઢાના માંસથી ચાર માસની, પક્ષીઓના માંથી પાંચ માસની, બકસના માંસથી છ માસની, એણના માંસથી સાત માસની, ચિત્રગવાળા હરણના માંસથી આઠ માસની, અરુતિના મૃગથી નવ ચાસની, વરાહ અને પાડાના માંસથી દશ માસની, સસલા અને કાચબાના માંસથી અગીઆર માસની, ગાયના પાયસથી બાર માસની અને પાણી પીતી વખતે જેના કાન તથા જીભ પાણીમાં અડકે તેવા સફેદ રંગવાળા વૃદ્ધ બકરાના માંસથી બાર વરસની પિતૃલેકની તૃપ્તિ થાય છે. અર્થાત ઉપર જણાવેલ છના માંસથી ઉપર જણાવેલ વખત સુધી અહિ રહેલા મનુષ્યના સ્વર્ગમાં રહેલા, પિતૃકેને તૃપ્તિ થાય છે. શ્રાદ્ધ કરવાથી તેઓને ત્યાં સુધી ખાવાની આવશ્યકતા રહેતી નથી.” –મનુસ્મૃતિ (ભાષાટીકાવાળી ક ૭ થી ૭૨ ) આથી પિતૃલેકની તૃપ્તિ માટે શ્રાદ્ધમાં અનેક પ્રકારના ની હિંસાનું વિધાન સ્પષ્ટ સૂચિત થાય છે. 'महोतं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेत् ।' ભાવાર્થ–મોટા બળદને અથવા મોટા બકરાને ઐત્રિય બ્રાહણ માટે મારે. આવા પ્રકાર વેદ વિગેરે શાસ્ત્રમાં દર્શાવેલી ધર્મનિમિત છાહિં તે હિસા છે જ નહિ.' Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૩૧ - - - - - ઉત્તર –ઉપર્યુકત કથન સંસાર પરિભ્રમણ કરાવનારૂ છે. વેદમાં યા અન્ય દર્શાવેલી પ્રાણીઓના પ્રાણના વિનાશરૂપ હિંસા એ ધમહેતુ સ્વપ્નમાં પણ સંભવી શકે નહિ. જે ધર્મનું કારણ હય, તે હિંસારૂપ હેઈ શકે નહિ અને જે હિંસારૂપ હેય, તે ધર્મનું કારણ થઈ શકે નહિ. કિંચ આ સ્થળે દઈ. દષ્ટિથી વિચાર કરવાની જરૂર છે કે વેદવિહિત હિંસાને ધર્મહતુ કહેવાનું શું પ્રજન છે? શું યજ્ઞમાં હોમવાથી માતા છે મારતા નથી, માટે તેને ધર્મનું કારણ કહેવામાં આવે છે, અથવા છ મરે છે, તે પણ તેઓને આર્તધ્યાન થતું નથી માટે તેને ધર્મનું કારણ જણાવવામાં આવે છે, અથવા યજ્ઞમાં માવાણી તે ને સુગતિ મળે છે, માટે તે ધર્મનું કારણ છે? આમ ત્રણ પ્રત વિકલ્પ થાય છે. - તેમાંથી પ્રથમ પક્ષ માની શકાય તેમ નથી. કારણ કે ચજ્ઞમાં હોમાતા જીવે મરેલા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તેથી યજ્ઞમાં હેમાતા છ મરતા નથી. એમ અ૫લાપ કરી શકાશે નહિ. બીજો પક્ષ સમ ખાઈ સમજાવવા જેવું છે, કારણ કે યજ્ઞમાં હામાતા ના આર્તધ્યાનનાં સૂચક ચિહુને પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ વખતને ત્રાસ–દયાજનક દેખાવ જોઈ ઘણુ નિયજૂર મનુષ્યને પણ કંપારી છૂટે છે, તે દયાળુ તેમાં શું આશ્ચર્ય ? યજ્ઞમાં સાતાં બિસ વિરોષ અવાચક પથએ પિતાની દયામણી આંખે જોઇ પિતાની ભાષામાં હાય પિકારે છે કે-“હા. અતિકણ છે, મહાકષ્ટ છે, કેઈ શક નથી, સાળા નિદય Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તવાખ્યાન. એકત્ર થયા છે?, હા ! કઈ બચાવે, કેઈ બચાવે.” એ હેમાતા જીના મુખ પરની દીનતા, કાતરદષ્ટિ એમના આર્તધ્યાન-દુર્થોનને સૂચવે છે, એ જોઇ પત્થર જેવા કઠણ હૃદયના પ્રાણીઓ પણ ઘણીવાર કંપી ઊઠે છે. આમ હોવા છતાં એ યજ્ઞમાં હેમાતા છને આર્તધ્યાન થતું નથી, એમ કેમ કહેવાય? પૂર્વ ––લેઢાને ગેળે ભારે હોવાથી ડૂબવાના સ્વભાવાળે છે, તે પણ તેને ઘીને સૂમ, પાતળે, પતરાના આકારવાળે બનાવવામાં આવે છે, ત્યારે તે પાણી ઉપર તરી શકે છે. અથવા વિષ જે કે મારવાના સ્વભાવવાળું છે, તે પણ મંત્ર વિગેરે સંસ્કારથી સંસ્કૃત થવાથી ઊલટું તે ગુણકારિ થાય છે. બાળવાના સ્વભાવવાળે પણ અગ્નિ સતીઓના સતીત્વના પ્રભાવથી દાહકશતિરહિત થઈ જાય છે. એવી રીતે મંત્ર વિગેરે વિધિપૂર્વક સંસ્કાર કરવાથી વેદમાં વિધિરૂપ વિહિત હિંસા દોષપાત્ર જ નથી. તેમાં હિંસાની આશંકા કરી શકાય જ નહિ, કારણ કે વેદવિહિત હિંસા કરનારા યાજ્ઞિક લેકે સારી રીતે પૂજાના પાત્ર બને છે. - ઉત્તર-પૂત કથન નિર્દય મનુષ્યની સભામાં કદાચ શેભે, પરંતુ અહિંસાદેવીના પરમ ઉપાસકો-આયને તે તેવા શબ્દનું શ્રવણ પણ કાનમાં તપાવેલ સીસુ રેડવા જેવું લાગે. કિંચ, કસાઈ જેવા નિર્દેય લેકે પણ તેવું ઉચ્ચારણ કરતાં અચકાય-મનમાં સંકેચાય. કસાઈ પણ કદાચ એમ Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. કહેવા તત્પર થઇ જાય કે-‘અમારા આ કુલધર્મ છે, અમ્હારા હાથે મરવાથી પશુઓને સુગતિ મળે છે, માંસ ખાનારા લોકો અમ્હને સારી રીતે માનપૂર્વક લાવે છે; માટે કસાઇ કાએ કતલખાનામાં કરેલી હિં’સા તે પણ ધર્મના હેતુભૂત છે' તે તેનુ વચન પણ કેમ માન્ય ન રખાય ? યજ્ઞમાં મારવાથી પશુઓને સુગતિ મળે અને કતલખાનામાં મારવાથી ક્રમ ન મળે ? ઉલટુ' યજ્ઞ વિગેરેમાં બકરાના મુખમાં જવને લાટ ભરીને મુકિચેાથી રીબાવી મારવા કરતાં કતલખાનામાં જલદી મરવાથી વેદનાના સાઁભવ પણ તે કરતાં ઓછે છે, એમ પણ તેઓ કાં ન કહે ? Jain Educationa International ૧૩૩ અપરચ લેઢાના ગોળા વિગેરેનાં દૃષ્ટાંત આપી વેદવિહિત હિંસાને ધ હેતુ સિદ્ધ કરવા થયેલા પ્રયત્ન-મચાવ ન્ય છે. કારણ કે-લોઢાના ગોળા જ્યારે ઘડાઇને પતરારૂપ તન પાતળા રૂપાન્તર થઈ ગયે. ત્યારે તે પાણીમાં તરવાને સમર્થ થયા, તેવી રીતે વિષ પણ હિંસક વૈદિક મંત્રો સિવાય ઔષધિન પ્રયેાગ કરવાથી ગુણકારી થાય, તથા અગ્નિ પણ મહાસતીના શીલના પ્રભાવથી સાંનિધ્યકારી દેવ વિગેરેના સાંનિધ્યથી ખાળવાની શક્તિથી રહિત ની પાણીરૂપ બની જાય, તેમાં વૈદિકમ ત્રાની મહત્તા મનાવી શકાય નહિ. તેવી રીતે યજ્ઞ વિગેરે સ્થઢામાં લાખા વાર અસ્ખગ્નિતપણે વિધિ પૂવક વૈશ્વિકમ ત્રાને ઉચ્ચારવામાં આવે,છતાં મરનાર પશુઓને વેદના થતી નથી એમ કાઇ પણ બુદ્ધિશાલી કહી શકે નહિ, કિચ, યજ્ઞામાં મરનાર પશુએ તરત સ્વર્ગમાં જાય છે, For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તવાખ્યાન. તેમાં પ્રમાણ શું? પ્રત્યક્ષથી તે કઈ પણ માની શકે તેમ નથી. તેવા પ્રકારનું દૃષ્ટાંત, હેતુ વિગેરે ન મળવાથી અનુમાન પણ થઈ શકે તેમ નથી. આપને આગમ વિવાદગ્રસ્ત હોવાથી તે પ્રમાણ રૂપ થઈ શકે તેમ નથી. ઉપમાન અને અર્થપત્તિ એ બને અનુમાનમાં અન્તર્ગત હોવાથી અનુમાન પ્રમાણે અનુપયેગી છે. સારાંશ કે પાંચ પ્રમાણે માંથી એક પણ પ્રમાણુ યજ્ઞ વિગેરેમાં મરનાર પશુઓને સ્વર્ગ મળે છે ” એ કથનને સિદ્ધ કરવામાં સાધનભૂત થતું નથી, તેથી એ કથન અપ્રામાણિક છે, એ સ્પષ્ટ થાય છે. વસ્તુસ્થિતિ વિચારતાં એમ સમજાય છે કે-કેવળ માંસમાં આસક્ત બનેલા લેકે એ એ કથન કલ્પી કાઢેલું, હશે સ્વર્ગમાંથી આવી તે પશુ-એ મીમાંસક જેવા માંસભક્ષી મનુષ્ય સિવાય કઈ મહાત્માના કાનમાં કહ્યું જાણ્યું નથી કે-યામાં મરવાથી અહે સ્વર્ગ માં ગયા છીએ.” પૂર્વ પક્ષ–મનુસ્મૃતિ વિગેરે ધર્મશાસ્ત્રમાં ખાસ સૂચવેલ છે કે-યજ્ઞ માટે મરણ પામેલાં પશુ-પક્ષીઓ ઉચ્ચગતિ પામે છે. જૂએ તે પાઠ – औषध्यः पशवो वृक्षास्तिर्यचः पक्षिणस्तथा। यज्ञार्थ निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितं पुनः ॥ मधुपर्के च यज्ञे च पितृ-दैवतकर्मणि । अत्रैव पशवो हिंस्या नान्यत्रेत्यब्रवीन्मनुः ! एष्वर्थेषु पशून हिंसन् वेदतत्त्वार्थविद् द्विजः ।। आत्मानं च पशुं चैव गमयत्युत्तमां गतिम् ।। Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. या वेदविहिता हिंसा नियताऽस्मिश्चराचरे। . अहिंसामेव तां विद्याद् वेदाद् धर्मो हि निर्बभौ ।। –મનુસ્મૃતિ અધ્યાય ૫, લેક ૩૯ થી ૪ર. ભાવાર્થ –આષધિઓ, પશુઓ, વૃક્ષે, તિય તથા પક્ષીઓ એ બધા યજ્ઞને માટે મરણ પામ્યા છતા પરલોકમાં ઉચ્ચ સ્થિતિ પામે છે. મધુપ, યજ્ઞ, પિતૃકર્મ અને દૈવતકમ આ ચાર ઠેકાણે જ પશુઓની હિંસા કરવી, બીજે નહિ, એ પ્રમાણે મનુજીએ સ્પષ્ટ કહ્યું છે. વેદના તત્વને જાણ બ્રાહ્મણ આ ઉપર જણાવેલ પ્રજનેમાં પશુઓની હિંસા કરતે જીતે પિતાને અને પશુને ઉત્તમ ગતિએ પહોંચાડે છે. આ ચરાચર જગતમાં જે વેદવિહિત નિયમિત હિંસા છે, તેને અહિંસા જ જાણે, કારણ કે ધર્મ વેદથી જ સારી રીતે શેભે છે.” ઉત્તર–આવા પ્રકારનાં હિંસાત્મક શાસ્ત્રને જે શાક તરીકે માનવામાં આવે, તે પછી કસાઈ, પારધિ વગેરે લેકનાં શાસ્ત્રોએ શે અપરાધ કર્યો? એવું જણાય છે કે–સ્વાર્થી લેકેએ પિતાની લુપતાના બચાવની ખાતર ધર્મના નામે તે ( શાસ્ત્રો) કલ્પી કાઢેલાં છે. ત્રાષિ મહાત્માઓ તે કઈ દિવસ આવા નિર્દય ઉપદેશ આપી શકે નહિ. કિંચ આવા પ્રકારની હિંસા કરવાથી જે વર્ગની પ્રાપ્તિ થતી હોય તે પછી નરકનાં દ્વાર મજબૂત રીતે બંધ જ થવાનાં; કારણ કે કસાઈપાધિ, વ્યભિચારી, અસત્યવાદી વિગેરે સમસ્ત લેકે સ્વર્ગમાં જાય, Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩} તત્ત્વાખ્યાન. ત્યારે પછી નરકમાં કાણું જાય ? એથી જ એક કવિએ ઠીક કહ્યુ છે કે यूपं छित्त्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते ? | ભાવાર્થ:ગ્રૂપને છેદીને, પશુઓને હણીને, લેહીના ક્રિસ્ચડ કરીને; જો એવી રીતે સ્વર્ગમાં જાય તે નરકમાં કાણ જાય ? ચિ, અવાચક નિર્દોષ પ્રાણીઓને મારવાથી મરનાર અને મારનાર એ બંનેને સ્વર્ગ મળતા હોય, તે પછી સ્પષ્ટ ચૈતન્યવાળાં, પેાતાનાં પરમ ઉપકારી માતા, પિતા, ભાઇ, મહેન, સ્ત્રી, પુત્ર વિગેરેને યજ્ઞમાં હેામવાથી એથી પણ ઉચ્ચ સ્થાન કાં ન મળે ? આવી રીતે હિસાના ઉપદેશથી ભરેલાં શાસ્ત્રાને અને તેના ઉપદેશકાને દૂરથી નમસ્કાર હા. પ્ર-વૈદિક મંત્રના અચિન્ત્ય પ્રભાવ હાવાથી મંત્ર દ્વારા સસ્કૃત કરેલ પશુઓને યજ્ઞમાં હામવાથી સ્વર્ગ કેમ ન મળી શકે ? t ઉ –વૈદિક મંત્રોથી સંસ્કાર કરવા પૂર્ણાંક વિવાહ કરવા છતાં આ લાકમાં પણ સ્ત્રી વિધવા થાય છે. તેવી રીતે ગર્ભોધાન સ`સ્કારની ક્રિયાએ કરાવવા છતાં પણ ગર્ભ ગળી જાય છે, તથા મંત્રપૂર્વક જાતક કર્મ કરાવવા છતાં પણ દરિદ્રતા વિગેરે પેદા થવાથી તે નિષ્ફળ નીવડે છે. આમ પ્રત્યક્ષ દૃષ્ટિ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ મીમાંસાદર્શન. ૧૩૭ ગોચર થતાં કાર્યોમાં વૈદિક મંત્ર નિષ્ફળ નીવડતા જોવામાં આવે છે, ત્યારે પક્ષમાં તેને કે પ્રભાવ હશે ? તે અનુમાનથી કલ્પી શકાય તેમ છે. કિંચ, મંત્રસંસ્કાર કર્યા સિવાય પણ તેવાં કાર્યો (ગર્ભાધાનાદિ) માં સફળતા જોવામાં આવે છે, તે પછી તેમાં વૈદિક હિંસક મંત્રનું માહાસ્ય કે પ્રજન શું? ' વિચારક ધર્માત્માને તે વેદવિહિત હિંસા પણ સર્વથા ત્યાજ્ય છે. એવાં નિવકાર્યોમાં તેઓ કદાપિ પ્રવૃત્તિ કરે જ નહિ. સમ્યગ દર્શન અને જ્ઞાનથી યુક્ત વીતરાગભકત અને અર્ચિમાગનુસાર વેદાન્તિક બંધુઓ હિંસક પ્રવૃત્તિને પ્રશસ્ત માનતા નથી. તેથી જ કહ્યું છે કે – देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा । ध्नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम् ॥ –ોગશાસ્ત્ર પ્રકાશ ૨, ભાવાર્થ -–દેના ઉપહારના ન્હાનાથી, અથવા યજ્ઞના પ્લાના વડે જે નિર્દય લેકે જીવેને હણે છે, તેઓ ઘેર દુગતિમાં જાય છે. વેદાન્તી પણ એ જ વાતને સમર્થન કરતા કહે છે – अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे ।। हिंसा नाम भवेद् धर्मो न भूतो न भविष्यति ॥ ભાવાર્થ-જે અહે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ, Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તવાખ્યાન, તેઓ અધતમસ (સાતમી નારકી) માં ડૂબી એ છીએ. હિંસા એ ભૂતકાળમાં ધર્મ થયેલ નથી, [વર્તમાનકાળમાં થઈ શકતે. નથી અને ભવિષ્યમાં થઈ શકશે નહિ. જીની હત્યાથી ધર્મચાહના એ વિષથી અમૃતચાહના જેવી છે. કિંચ પૂર્વે દેવતા, અતિથિ વિગેરે માટે જે કહેવામાં આવ્યું છે, તે પણ અયુક્ત છે. માત્ર સંકલ્પથી પિતાની પાસે આવેલાં અમૃતમય સર્વોત્તમ પુદ્ગલના રસના આસ્વાદથી જ તૃપ્ત થનારા, વૈક્રિય શરીરધારી દેને અત્યંત દુર્ગન્ધી પશુમાં સની અને મદિરા વિગેરેની આહુતિની ઈચ્છા પણ કેમ હોઈ શકે? પશુમાંસ, મદિરા વિગેરે ઔદારિક પુદગલે તે. ઔદારિક શરીરધારી માંસભક્ષક માંસપ્રેમી નર-પિશાચને જ પ્રિય થઈ શકે. - કિચ, યજ્ઞ, હોમ-હવન વિગેરેમાં અપાતી આહુતિફેંકાતી બલિ વિગેરે વસ્તુઓ તે બળીને રાખ થઈ જાય છે, તે તેની રાખ ખવાય કેવી રીતે? અને તેનાથી તૃપ્તિ પણ કેવી રીતે થાય? એ પણ વિચારવા જેવું છે. હવે કદાચ “અનિપુણ જા” આ શ્રુતિપાઠ દશવી કઈ બચાવ કરે કે “દેવે તે અગ્નિમુખવાળા છે.” તે તે કથનથી એક મુખથી ભક્ષણ કરતા ઉત્તમ, મધ્યમ, અધમ વિગેરે જાતિના દેને એક બીજાના ઉચ્છિષ્ટ ભેજનને પ્રસંગ આવવાને. અપરંચ એક શરીરમાં અનેક મુખે તે કવચિત સાંભળવામાં આવે છે, પરંતુ શરીર અનેક અને મુખ એક આવી અપૂર્વ ઘટના અન્યત્ર સાંભળવામાં આવતી નથી. જ્યારે બધા દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદન. ૧૩૯ તાઓનુ મુખ એક જ છે, ત્યારે પૂજા વિગેરે દ્વારા એકની આરાધના કરવાથી અને નિન્દાદ્વાશ અન્યની વિરાધના કરવાથી એક સુખદ્વારા એકકાલમાં એક જ વ્યક્તિ પર અનુગ્રહ અને નિગ્રહ મને પ્રસ`ગે ઉપસ્થિત થવાના. તથા શ્રાદ્ધદ્વારા પિતૃલેાકને પ્રસન્ન કરવા છતાં પણ ઘણા મનુષ્યાને સંતાનની ઉત્પત્તિ યા વૃદ્ધિ થતી જ નથી અને તેવા પ્રકારથી પિતૃલેકની પ્રીતિ ન સપાદન કરનાર ભિલ્લ વિગેરે લેાકેાને તથા કૂકડા, વરાહ, મકરા વિગેરે પશુઓને સંતાનવૃદ્ધિ બહુ જોવામાં આવે છે. એથી શ્રાદ્ધ વિગેરેનું વિધાન પણ મુગ્ધ જીવાને ફસાવવાનુ` એક સારૂં સાધન રચી રાખ્યુ જણાય છે. તથા અતિથિઓની પ્રીતિ પકવાન્ત વિગેરે અન્ય પવિત્ર વસ્તુઓથી પ્રાપ્ત કરી શકાય છે, તેા પછી મહેાક્ષ વિગેરે સૂ‘ગાં પ્રાણીઓને તેમના નિમિત્તે શા માટે મારવાં જોઈએ ? કહેવાના સારાંશ એ જ છે કે-વેદમાં દર્શાવેલી હુંય અથવા સ્વય બ્રહ્માજીએ આચરેલી હાય, તે પણ જીવહિંસા એ મધમતું જ કારણ છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. વેદવિહિત હિંસાના હિમાયતી મીમાંસક (જૈમિનિ) દ'ની પર એથી જ કાઈ એક કવિએ આવા અભિપ્રાય પ્રકટ કર્યો છે- वरं वराकचार्वाको यस्तु प्रकटनास्तिकः । वदोक्तितापसच्छद्मच्छन्नरक्षो न जैमिनिः ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાખ્યાન. ભાવાર્થ–તે બિચારે ચાર્વાક એક રીતે સારો છે, કે જે પ્રકટ ( શાસ્ત્રના બહાના સિવાય કે છલ કપટ સિવાય) નાસ્તિક છે, પરંતુ વેદની ઉક્તિ અને તાપસના કપટથી ઢંકાઈને તેને બહાનાથી, ગુપ્ત રીતે નાસ્તિકનું કામ કરી પિતાની રક્ષા કરનાર જૈમિનિ નમીમાંસક) એ સારે નથી-નાસ્તિકથી પણું વધારે ખરાબ છે. કહેનારને આશય એવું જણાય છે કે વેદનાં હિંસાત્મક વાકયે સુખે ઉચ્ચારી બીજાઓને ઠગનારા કરતાં ચાર્વાક એક રીતે સારે છે, કારણ કે તે તે પિતાને સ્પષ્ટ નાસ્તિક તરીકે ઓળખાવે છે. ધર્મ અથવા વેદમાં આમ જણાવ્યું છે” એવું બહાનું કાઢી અથવા તાપસના વેષથી બહારથી આસ્તિકતા દર્શાવી ગુપ્તવૃત્ય નાસ્તિકનું કામ કરતા નથી. મીમાંસક (જૈમિનિ) તે તેવું કરે છે. તેથી ગુપ્તવૃન્યા નાસ્તિકનું કાર્ય કરી આરિતક લેકેને છેતરવાથી તે પ્રકટ નાસ્તિક કરતાં પણ ખરાબ છે. એથી એક પ્રાચીન કવિએ પિતાને હૃદયેગાર આવી રીતે પ્રકટ કર્યો છે-- ये चक्रुः क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकम् । क्व ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपि नास्तिकाः ॥ ભાવાર્થ-ફૂર કર્મવાળા જે નિર્દય મનુષ્યોએ હિંસાને ઉપદેશ આપનાર શાસ્ત્ર રચ્યું છે, નાસ્તિકેથી પણ અતિ નાસ્તિક તે બિચારા કઈ નરકમાં જશે? તે જ્ઞાની જાણે. Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ મીમાંસકદર્શન. ૧૪૧ - -- ઉપસંહાર. સજજને! સર્વ જી જીવવાની ઇચ્છા રાખે છે. મરવાને કઈ ચાહતું નથી, માટે અવાચક નિર્દોષ પ્રાશુઓ પર કરુણાભાવ લાવી શાન્તિ-અહિંસાના ઉપદેશમાં જ સર્વ કેઈ નિરંતર ઉદ્યમશીલ થાઓ. એવી આપ પ્રત્યે પ્રાર્થના છે. આપ પણ ઈષ્ટ દેવ પાસે એ જ અભ્યર્થના કરે કે જગતના તમામ છ પ્રત્યે આપને કરુણાભાવ ઉત્પન્ન થાય અને તે દ્વારા સર્વત્ર અહિંસા-દેવીને વિજય વાવટે ફરકે, એવી આપને સન્મતિ થાઓ. મીમાંસક દર્શનની મુખ્ય મુખ્ય માન્યતાઓની સમાલે ચના કરવામાં આવી. એ ઉપરથી જણાય છે કે મીમાંસક દર્શન પણ ધમાંથી લોકોને હેય છે; કારણ કે એમાં ખાસ સારભૂત તત્વ જોવામાં આવતું નથી. એથી મીમાંસક દર્શનની વિશેષ મીમાંસા ન કરતાં અત્ર વિરમવામાં આવે છે. Ma પ્રસ્તાવ ૧૫ મો સમાન a oem nennun Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩% ૩ના नमो नमः श्रीप्रभुधर्मसूरये । तत्त्वाख्यान. • અનાજ * અન" * * * પ્રસ્તાવ ૧૬ મો. જેનદર્શન, પૂર્વના પંદર પ્રસ્તાવમાં છ દર્શન પૈકી પાંચ દશનના આચાર, અભિમત તત્ત્વ અને તેઓના મન્તવ્ય મુખ્ય મુખ્ય પદાર્થોની ઉપર સમાલોચના પણ કરવામાં આવી છે. - હવે ક્રમ પ્રાપ્ત જૈનદર્શનના આચારનું પ્રતિપાદન કરવામાં આવે છે. જેનદર્શનના આચારે. જૈનદર્શનમાં આચારના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ગૃહસ્થને આચાર અને બીજે ત્યાગી મહાત્માએને આચાર. તેમાં પણ ગૃહસ્થના આચારના બે ભેદ છે. એક માર્ગોનુસારી નૈતિક આચાર અને બીજે શ્રાવકધર્મમાં આરૂઢ થયેલાને આચાર. જૈનદર્શનમાં ગૃહસ્થપદથી શ્રાવક Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ~~ ~~ ~~ ~ ~ ~~ તસ્વીખ્યાન.. ~ ~ ~~~ અને શ્રાવિકા સમજવાનું છે, અને ત્યાગીપદથી સાધુ-સાવી સમજવાનું છે. શ્રાવક-શ્રાવિકાને આચારતે ગૃહસ્થને આચાર કહેવાય અને સાધુ-સાધ્વીને આચાર તે ત્યાગીને આચાર કહેવાય. આ બંનેમાં પણ પ્રથમ ગૃહરના માર્ગોનુસારી નૈતિક આચારનું નિરૂપણ કરવામાં આવે છે. માર્ગનુસારી નૈતિક આચાર, મધ, માંસ, કર્માદાન વિગેરે વ્યાપારને ત્યાગ કરી તથા રવામને હ, મિત્રને કેહ, વિશ્વાસુને પ્રતારણ, અને ચોરી વિગેરે ધંધાને ત્યાગ કરી પિતાપિતાની કુલપરંપરાથી આવેલ શુદ્ધજગાર દ્વારા ધનનું ઉપાર્જન કરવું તે જ ન્યાયાગત દ્રવ્ય કહેવાય. અને તેવા પ્રકારના ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આ લોકમાં અને પરલોકમાં કેવી રીતે કલ્યાણના હેતુભૂત થઈ શકે છે તેનું સ્પષ્ટીકરણ લગાર કરવામાં આવે છે અને પ્રસંગપાત્ત અન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્ય ઉપર લેકોને શંકાને અવસર કેવી રીતે મળે છે તે સમજાવવું પણ અસ્થાને ગણાશે અનીતિના ધન ઉપર લોકોને બે પ્રકારની શંકાને અવકાશ રહે છે. જે સમયે ભક્તા અનીતિના દ્રવ્યને ઉપગ કરતે હોય ત્યારે તે તરફ લેકેને દષ્ટિપાત જરૂર થાય, કે આ વ્યક્તિ પાસે પ્રથમ એક દમી પણ ન હતી અને હમણાં આટલું ધન ક્યાંથી આવ્યું? માટે જરૂર બીજાને ઠગીને અથવા તે ચેરી વિગેરે નિન્દનીય કાર્ય કરીને લાવે છે જઈએ-આવા પ્રકારની શંકા પ્રથમ લેતાની ઉપર આવી Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન શકે છે. અને તેવા પ્રકારના ધનને દેખી લેકે ને ધન ઉપર પણ જરૂર દષ્ટિપાત થાય, કે બીજાને ઠગીને આ દુષ્ટ કેવી રીતે ધનને ઉપયોગ કરે છે–આ શંકા ધનને જોઈ ઉત્પન્ન થાય છે, આ બંનેમાંથી કઈ પણ શંકાને અવસર ન્યાયથી ઉપાર્જન કરેલ ધનવાળા ઉપર આવવાને સંભવ રહેતું નથી. ઉલટી લેકમાં તેની તારીફ થાય છે, કે આ મનુષ્ય કેવો નીતિવાળે છે, વાહ ધન્ય છે. એવી રીતે લેકની સ્તુતિને પાત્ર થાય છે. પૂર્વોકત નીતિથી ઉપાર્જન કરેલ દ્રવ્યને ઉત્તમ ગુણવાળા અને પવિત્ર આચારવાળા સાધુ મહાત્માઓને અન્નપાન, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ વિગેરે પ્રદાન દ્વારા તથા દીન, અનાથ, દુઃખી, રેગી, અપંગ વિગેરેને ઉચિત પ્રદાન દ્વારા સદુપયોગ કરવાથી આ લેકમાં યશ, કીર્તિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને નિષ્કામનાથી આપેલું હોવાથી આપનાર પરેલેકમાં મોટા કલ્યાણને ભાગી થાય છે, અન્યાયનું દ્રવ્ય તે અહિત સિવાય બીજું કાંઈ પણ કરી શકે તેમ નથી; માટે ન્યાય જ અર્થની પ્રાપ્તિમાં પરમ ઉપાય છે. જેમ તળાવની અંદર દેડકાં વિગેરેને બોલાવવાની જરૂર પડતી નથી તેમ ન્યાયશીલ પુરૂષને લક્ષમીનું આમંત્રણ કરવાની કોઈ પણ જરૂર રહેતી નથી. . કિચ, ધર્મબિન્દુ વિગેરે શાસ્ત્રોકત ન્યાયથી વ્યાપાર જવાવાળાને ધનની પ્રાતિમાં પ્રતિબન્ધરૂપ લાભાન્તરાય Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. કર્મના નાશ થવાથી ઉત્તર કાલમાં યથેષ્ટ ધનની પ્રાપ્તિ થાયછે. એટલે અશે ન્યાયમાં સ્ખલના થાય તેટલે અંશે ધનની પ્રાપ્તિમાં પણ સ્ખલના સમજવી. શુદ્ધ અન્તઃકરણ પૂર્વક જો બરાબર રીતે ન્યાયની પાલના કરવામાં આવે તે હું નથી ધારી શકતા કે તેને ધનની પ્રાપ્તિમાં અડચણ આવી શકે. માટે ન્યાયથી ધન પ્રાપ્ત કરવુ એ ગૃહસ્થના પ્રથમ આચાર છે. ગૃહસ્થના વિવાહ સ`બન્ધી આચાર. કુળ તથા શીલ વિગેરે આપસમાં સરખાં ડાય અને ગાત્ર ભિન્ન હાય તથા બીજો પણ કેાઇ જાતને વિરોધ ન આવતા હૉય તેવા સ્થલમાં ગૃહસ્થને વિવાહ કરવાના આચાર છે. આ સંબન્ધી ક’ઇક વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. પિતા, પિતામહ, પ્રપિતામહ, વિગેરે પૂપુરૂષોના વ’શને કુળ કહેવામાં આવે છે, તે કુળા ખંનેનાં સરખાં હોવાં જોઇએ. પતિ ઉત્તમ કુળના હાય અને સ્ત્રી અધમ કુળની હાય તથા સ્ત્રી ઉત્તમ કુળની હોય અને પતિ અધમ કુળના હોય તે વિષમતાને લઇને આપસમાં ઝગડા થવાના પ્રસગ આવવાથી તેવા દ‘પતી દ્વારા ધર્મની આરાધના થઈ શકતી નથી, માટે કુળ સરખાં હોવાના ખ્યાલ જરૂર રાખવા જોઇએ. શીલ શબ્દના આચાર અને બ્રહ્મચય એ મને અ થાય છે. તે શીલ પણ સરખુ' હાવુ જોઇએ; કારણ કે પતિ મદ્ય, માંસ રાત્રિભોજન, અભક્ષ્યલક્ષણ, પરસ્ત્રીગમન વિગેરે નિન્દનીય Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. કાર્ય કરવાવાળા હોય અને સ્ત્રી પરમપવિત્ર આચારવાળી ડાય તે પછી તેવા દપતીને મીયાં મહાદેવની માફ્ક આખી જીંદગી થત કેવી રીતે આપસમાં નિર્વાહ કરવા એ વાત વિચારણીય છે. તેમજ સ્ત્રી પૂર્વોક્ત ખરાબ આચારવાળી હોય અને પુરૂષ સદાચારવાળા હાય તાપણુ આપસમાં પ્રેમભાવ જ ટકી શકે નહિ ત્યારે ગૃહસ્થપણું તેા સચવાય જ કયાંથી? અને તે સિવાય ધ્રુમ”ની તા સંભાવના પણ કેવી રીતે હોઇ શકે ? માટે આચાર પણ સરખા હાવા જોઇએ. તેમજ વૈભવ, પહેરવેષ, ભાષા વિગેરે પણ સરખુ` હોવું જોઇએ. જો વૈભવ સરખા ન હોય તે કન્યા પેાતાના પિતાના અધિક વૈભવના અભિમાનથી અલ્પવેભવવાળા અને દેવતુલ્ય પોતાના પ્રાણપ્રિય પતિનું અપમાન કરવામાં પણ લગારમાત્ર સકાચ કરે નહિ અને પતિ જો અધિક વૈભવવાળા હાય તા તેના અભિમાનથી અલ્પવૈભવવાળી ગરીબની કન્યાને નિરન્તર તિરસ્કારની લાગણીએ જોવામાં લગાર માત્ર વિચાર કરે નહિ, માટે વૈભવ પણુ અંનેના સરખે હાવા જોઈએ- અર્થાત્ યા તે બંને સારા વૈભવવાળાં હોય અથવાતે અને ગરીબ હાય અથવા મને મધ્યમ હાવાં જોઈએ, પરન્તુ વિષમતા તે ન હોવી જોઇએ. તેવી રીતે વેષ, ભાષા વિગેરેમાં પણ સમજવું. પ્રસિદ્ધ પુરૂષની પર પરાથી ચાલ્યું આવતા જે 'શ તે ગાત્ર કહેવાય છે, તે કન્યા અને વરનુ એક ન હેાવુ* જોઇએ-અર્થાત્ ભિન્ન હૈાવુ જોઇએ. ભાવા—જેની સાથે આપસમાં સબન્ધ કરવા હોય તે વર અને કન્યાનાં કુળ, શીલ, વૈભવ, વેષ, ભાષા વિગેરે પરસ્પર Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ તન્વાખ્યાન, સરખાં હોય અને ગેત્ર ભિન્ન હોય તથા પિતાની જાતિવાળાની સાથે, તેમજ જે સ્થાનમાં રહેતા હોય તે સ્થાનવાળાની સાથે, તથા તે દેશવાસી લોકોની સાથે જે કોઈ પણ વિરોધ ન આ તે હોય તે વિવાહ કરવામાં આપસમાં કંઈ પણ અડચણ નથી. વિવાહનું સ્વરૂપ સાતવેદનીય, ચારિત્રમેહનીય–આ બંને કમની ઉદયા-- વસ્થામાં અગ્નિ, દેવ અને સાંસારિક ગુરૂ વિગેરેની સાક્ષી પૂર્વક એક બીજાના હાથને સંગ કરાવી આચારદિનકર વિગેરે ગ્રન્થામાં પ્રતિપાદિત આર્યમના ઉચ્ચારણપૂર્વક જે સંબન્ધ કરવામાં આવે તેનું નામ વિવાહ સમજવું, કુલીન શુદ્ધસ્ત્રીને જે લાભ તે વિવાહ કહેવાય. તેનું ફળ નીચે પ્રમાણે સમજવું સારા જાતિવઃ પુત્ર વિગેરે સંતતિને લાભ, ચિત્તની સ્વસ્થતા, શુદ્ધ રીતે ગૃહકાર્ય ચલાવવું, પવિત્ર આચારની પાલના કરવી, દેવ, ગુરૂ, અતિથિ, દીન, અનાથ વિગેરેને યાચિત સત્કાર કરે આ તમામ શુદ્ધ વિવાહનું ફળ સમજવું. - સ્ત્રીઓને સદાચારવાળી બનાવવાને ઉપાય. - ગૃહકાર્યને તમામ ભાર વિશ્વાસ રાખી તેણીને અર્પણ કર. ઉચિત સ્થાને વાપરવા માટે પરિમિત ધન તેને આપવું, પરન્તુ વિશેષ રૂપથી ખરચવા માટે ધનની છૂટ આપવી નહિ. અઘટિત સ્વતંત્રતા પણ આપવી નહિ, અને સ્ત્રી પિતાની Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તે પણ ખાસ ખ્યાલમાં રાખવું. આ નિયમ રચીને સદાચારવાળી બનાવવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પરીથી બચવા માટે જ વિવાહને ગૃહસ્થને અધિકાર છે. વિવાહિત ડાહ્યા મનુષ્ય તે વમન કરેલા ભેજનની માફક પરણીની ઉપર લગાર માત્ર દૃષ્ટિ આપેજ નહિ, તેમજ માર્ગાનુસારી સજજન મહાશય કૂતરાની ચાટ જેવી વેશ્યા ઉપર પણુ લક્ષ્ય આપે નહિ. જે વેશ્યાના ઉપર આસક્ત થવાની ખાતર દ્રવ્યનું પ્રદાન કરે તે લેકમાં દુર્ભાગીની છાપ પડે, અને જે તેને ઉપભોગ માટે સારી સારી ચીજો આપે તે તે બીજાને પણ ઉપગ માટે લેવાથી આપવી નિરર્થક છે, તેણીમાં વધારે આસક્તિ રાખવાથી કેઈ સમયે પરાભવને પણ પ્રસંગ આવી જાય, અથવા મૃત્યુને પણ અકસ્માત્ પ્રસંગ આવી જાય; ગમે તેટલે તેને ઉપકાર કરે તે પણ તે કદાપિ પિતાની થવાની નહિ, અને તેની સાથે ઘણુ કાલને સંબંધ હોવા છતાં પણ જે તેને ત્યાગ કરવામાં આવે તે બીજાની સાથે ગમન કરવામાં લગાર માત્ર મનમાં અચકાય નહિ. એ તે કેવળ ધનની સાથેજ સંબન્ધ ધરાવવાવાળી છે, નહિં કે તમારા રૂપ રંગની સાથે. માટે કહે કઈ પણ રીતે વેશ્યાગમન ઉચિત ગણાય તેમ છે ખરું? શિષ્ટાચાર. લેકના અપવાદથી ડરતા રહેવું, દીનના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ થવું, કૃતજ્ઞપણું બરાબર જાળવી રાખવું, દાક્ષિણયતા Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. ઉપર લક્ષ્ય આપવુ', નિલજ્જતાના ત્યાગ કરવા, કોઇની પણ નિન્દા કરવી નહિ, સાધુપુરૂષનુ નિર'તર શુણુગાન કરવુ આપત્તિમાં પણ કદાપિ દીનતા દાખવી નહિ, સપત્તિસમયે અભિમાન ધારણ કરવું નહિ, નમ્રતાને મુખ્ય સ્થાન આપવું. ઉચિત સમયે સમયેાચિત ખેલવુ, અસત્યને અવકાશ આપવા નહિ. વાસ્તવિક કાર્ય કરવા જે પ્રતિજ્ઞા ધારણ કરી હાય તેનુ બરાબર પાલન કરવું, શુદ્ધ કુલાચારને ખ્યાલ નિર'તર રાખવા, જ્યાં આપણને કોઇ પ્રકારના લાભ જોવામાં ન આવે તેવા સ્થાનમાં નકામા ધનનો વ્યય કરવા નહિ, પ્રમાદને ત્યાગ કરવા પ્રયત્ન કરવા. લાભાલાભના વિચાર કરી લૈાકિક આચાર ઉપર સમયાચિત ધ્યાન આપવું-પણ ધબુદ્ધિથી નહિ, ઔચિત્ય ગુણને કાઇપણ સ્થળે કાર્યાં કરતાં છેડવા નહિ, કારણ કે તે દરેકમાં પ્રધાન ગુણ છે, કઠે પ્રાણ આવે તા પણુ નિન્જનીય ફામાં પ્રવૃત્તિ કરવી નહિ. કામ, ક્રોધ, લાભ, માન, મદ, હુઆ છ આન્તરિક શત્રુને જીતવાના ઉદ્યમ કરવા. તેનું વિવેચન—ખીજાએ ગ્રહણુ કરેલી અથવા નહિ પરણેલી સ્ત્રી ઉપર જે દુષ્ટ વિચાર તે કામ કહેવાય. સ્વપરના નુકસાનના વિચાર કર્યો સિવાય કાપ કરવા તે ક્રોધ કહેવાય. દાન દેવાને ચાગ્ય હોય તેા પણ પેાતાના ધનનો સદુપયોગ ન કરવા અને કારણ સિવાય પણ બીજાના ધનને ગ્રહણ કરવાની ઇચ્છા કરવી તે લાભ કહેવાય. દુષ્ટ અભિનિવેશને ન છેડવા અથવા યુક્તિયુક્ત વાત ડાય તે પણ પોતાના આગ્રહથી ન સ્વીકારવી તે માન કહેવાય. બીજા ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. આક્રમણુ કરવું તે મદ કહેવાય. કારણ સિવાય બીજાને દુઃખ ઉપજાવીને અથવા જુગાર વિગેરે અનથ ના આશ્રય કરી મનમાં રાજી થવુ' તે હષ કહેવાય. ધર્મ પૂર્વક અથ દ્વારા આવેલા જે શબ્દાદિ વિષયે તેમાં આસક્તિ રાખ્યા સિવાય ઉપભાગ કરવા. આ તમામ આચાર શિષ્ટ લાકોએ આચરેલ હાવાથી માર્ગાનુસારી મનુષ્યોને જરૂર આચરવા લાયક છે. ગૃહ સપાદન કરવાના આચાર. જે સ્થાનમાં, જે દેશમાં રહેવાથી પેાતાના રાજ્ય તરફથી અથવા બીજા રાજ્ય તરફથી ભયને પ્રસંગ આવતા હોય, દુક્ષિ, મહામારી વિગેરે ઉપદ્રવા થતા હોય તે તેવા સ્થાનને ત્યાગ કરી ગૃહસ્થે પોતાના ધર્મ, અર્થ, કામરૂપ ત્રિવર્ગમાં બધા ન આવે તેવા સ્થાનમાં રહેવું. જે પૃથ્વી ઉપર દૂર્વાંના અંકુરા ઘણા થતા હાય--દલને સમૂહ પેદા થતા હોય, માટી પણ સારા વર્ણ, ગન્ધ, રસવાળી હોય, પાણી પણ જયાં સ્વાદિષ્ટ હોય અને કોઈ જાતના વેધ પણ ન આવતા હોય તેવા સુલક્ષણવાળા સ્થાનમાં ગૃહ અનાવવાના ગૃહસ્થને અધિકાર છે. તે ઘર પણ અત્યન્ત પ્રકટ સ્થાનમાં નહિ તેમજ ખરામ પાડેાશીવાળા સ્થાનમાં પણુ નહિ. અત્યન્ત પ્રકટ-એકાન્તમાં એક અનાવવાથી ચાર વિગેરે દુષ્ટ પુરૂષાના ઉપદ્રવ થવાના પ્રસંગ આવવાન લીધે મનમાં શાન્તિ ખીલકુલ રહી શકે નહિ. પાડાશી Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાખ્યા. - - ખરાબ હેવાથી તેના સહવાસમાં આવતાં બાલકની બુદ્ધિ બગડતાં વાર લાગે નહિ, માટે પાડોશી પણ સારાં હેવાં જોઈએ તેમ એક બીજાની સાથે અત્યન્ત લગોલગ પણ બનાવવાં નહિ, કારણ કે તેના સ્થાનમાં અગ્નિ વિગેરેના ઉપદ્રવની પણ જરૂર. સંભાવના થઈ શકે છે. તથા દરિદ્રના ઘરની સાથે પિતાનું ઘર સંબદ્ધ હોવાથી ઘરની શોભા પણ ચાલી જાય માટે અત્યન્ત ગુપ્ત ઘર બનાવવું નહિ. તથા જવા આવવાના દરવાજા પણ અનેક રાખવા નહિ, કિન્તુ પરિમિત રાખવા; કારણ કે તેમ નહિ કરવાથી દુષ્ટ લેકે તરફથી અનેક જાતના ઉપદ્રવ થવાને પ્રસંગ આવવાને. ઉપર્યુક્ત ગુણવાળું ઘર બનાવવાથી પિતાનું મન સર્વદા શાન્તિમાં રહેવાથી ધર્મ કરવામાં ઉત્સાહિત થાય છે. માટે ગુણવાળું ઘર બનાવવું એ પણ ગૃહસ્થને આચાર છે. વેષ અને ધનના વ્યયને વિચાર, જેવું પાસે ધન હોય, જેવી અવસ્થા હોય, જેવું નિવાસ થાન હોય તેને ચગ્ય ગૃહસ્થોએ વેષ ધારણ કરે. એથી વિરુદ્ધવેષ કરવાથી લેકમાં નિદાપાત્ર અને હાસ્યાસ્પદ બને છે. જે ઉચિત રૂપથી પ્રસન્નવેષવાળે હેય તે પુરૂષ લેકમાં મંગલમૂતિ કહેવાય છે, અને લક્ષ્મીનું કારણ પણ મંગલ થઈ શકે છે. માટે વેષ પિતાને ઉચિત જ ધારણ કર.. તથા જેવા પ્રકારની આવક હોય તેને અનુકૂળ ધનને વ્યય કરે, પરંતુ તેથી વિપરીત રીતે વર્તવું નહિ. ધનના ચાર વિભાગ પાડવા. પ્રથમ ભાગ ભંડારમાં સ્થાપન કર, Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ કારણ કે વિપત્તિસમયે તે કામ આવી શકે છે, બીજો ભાગ કુટુંબ પરિવારના ભરણ-પોષણમાં લગાડ. ત્રીજો ભાગ વ્યાપારમાં જવે. અને ભાગ ધાર્મિક કાર્યમાં લગાડ. કેટલાક આચાર્યને એ અભિપ્રાય છે કે અર્ધભાગ ધર્મમાં ખરચ અને અર્ધો ભાગ જે અવશિષ્ટ રહ્યા તેને બીજા દરેક માં ઉપયોગ કરે; કારણ કે ધર્મના પ્રભાવથી મળેલા ધનને જે ધર્મમાં ઉપયોગ કરવામાં ન આવે અને બીજા માર્ગમાં ઉપયોગ કરવામાં આવે તે જેમ પિતાના સ્વામી ઉપર હિ કરનાર અધર્માત્માની શુભ ગતિ થતી નથી, તેમજ જેના પ્રતાપથી ધન મળ્યું તે ધર્મમાં ધનને ઉપગ ન કરનાર આ વ્યકિતની પણ અધર્માત્માની માફક સારી ગતિ કેવી રીતે થાય તે પણ સહજ સમજી શકાય તેમ છે. માટે જેવી રીતે ધનના વિભાગ પાડવાને ઉપાય શાસ્ત્રકારે બતાવેલ છે તે પ્રમાણે વિભાગ પાડી તેને સદુપયોગ કરે, પુલહુજીની માફક કુલાઈને આવકથી અધિક પણ ધનને વ્યય કરવે નહિ, કારણ કે તેમ કરવાથી શરીરમાં જેમ થવાથી ચિન્તા થાય છે, તેમ ધનને સર્વથા નાશ થવાથી ચિન્તાદ્વારા શરીર સુકાતાં દરેક વ્યાવહારિક કાર્યમાં અસમર્થ થવાથી વ્યવહારના લેપની સાથે ધર્મને પણ લેષ થવાને કઈ વખત પ્રસંગ આવી જાય. માટે ધર્મને ધક્કો પહોંચે એવું કાર્ય કદાપિ કરવું નહિ. વેષ પણ વિત્તને અનુકૂલ રાખવે અને ધનને વ્યય પણ આવકને અનુકૂલ કર. આ પણ ગૃહસ્થને ખાસ આચાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તસ્વાખ્યાન, . - દેશાચારનું વિવેચન જે જે દેશમાં રહેવું હોય તે તે દેશના ધર્મમાં બાધા ન પહેચે તેવા પ્રસિદ્ધ આચારનું પણ બરાબર પરિપાલન કરવું. જે તે દેશના પ્રસિદ્ધ આચારનું ઉલ્લંઘન કરવામાં આવે તે ત્યાંના રહેવાસી લેકેની સાથે વિરોધ થાય, અને તેમ થવાથી કઈ વખતે ધર્મમાં પણ હાનિ ઉત્પન્ન થાય. માટે દેશાચારનું પાલન કરવું તે પણ ગૃહસ્થને આચાર છે. અવર્ણવાદને ત્યાગ કઈ પણ મનુષ્યના અપ્રસિદ્ધ અપવાદ હોય તેને , કદાપિ પ્રસિદ્ધિમાં લાવવા નહિ. તેમાં પણ રાજા, મંત્રી, પુરહિત, રાજગુરૂ અને જેને બહુ લેકે માનતા હોય તેવી વ્યક્તિને તે અવર્ણવાદ બીલકુલ બેલ નહિ, કારણ કે તેમાં ધાર્મિકદષ્ટિયે અને વ્યાવહારિકદષ્ટિયે નુકસાન જરૂર રહેલું છે. માટે કેઈને અવર્ણવાદ ન બેલ તે પણ ગૃહસ્થને આચાર છે. ખરાબ આચારવાળાને સંગ કદાપિ કર નહિ, સમાગમ હંમેશાં સદાચારવાળા સંત મહાત્માઓને જ કરે; તેથી ઉભય લોકમાં ફાયદો થાય છે. આ જન્મ પણ સુધરે અને પરલેક પણ સુધરે. માતાપિતાની ભકિતને આચાર. માતા, પિતા, કુલાચાર્ય, કુટુંબમાં જે જ્ઞાનવૃદ્ધ તથા વવૃદ્ધહોય અને જે ધર્મોપદેશક હોય તે તમામને ત્રિકાલવંદન Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. કરી તે દ્વારા વિનીતપણું સંપાદન કરવું. તેઓનું સન્માન કેવી રીતે કરવું તે પણ બતાવવામાં આવે છે. માતા, પિતા વિગેરે વડિલ લેકે આવતા હોય તે તેને દેખીને ઉભા થવું તેની સન્મુખ જવું, તેઓને નિરન્તર સુખશાન્તિના સમાચાર પૂછવા, તેમની પાસે શાન્ત ચિત્તથી બેસવું અને જે સ્થાન અગ્ય હોય ત્યાં તેમનું નામ લેવું નહિ. તેમ તેઓની નિન્દા પણ કદાપિ સાંભળવી નહિ. હવે ખાસ પુત્રની માતા-પિતા ઉપરની ફરજે સમજાવવામાં આવે છે. તેઓ પરકમાં સુખી થાય તેવી ચાહના પુત્રએ બરાબર રાખવી. દેવપૂજા, વિગેરે સ્તુત્ય કાર્યમાં માતા-પિતાને પ્રેરણા કરીને પણ જોડવા-અર્થાત્ માતા-પિતા પોતે જે પરલોક સાધનનાં કાર્યો કરતા હોય તે તેઓને ઉત્સાહ આપ અને ન કરતા હોય તે પ્રેરણા કરી કહેવું જે હવેથી આપ ઘર તથા કુટુંબ સંબન્ધી ચિન્તા છે નિરંતર ધર્મકાર્યમાં મન લગાવે. એવી અમારી વિનંતી છે. તમોએ અમારે માટે ઘણું કર્યું, તમારા માટે ઉપકાર છે, હવે અમારી પણ ફરજ છે કે તમને વ્યાવહારિક ખટપટથી દૂર રાખવા. તથા આ લેક અને થવા પરલેક સંબન્ધી દરેક કાર્યો માતા-પિતાની આજ્ઞાપૂર્વક કરવું. કેઈ પણ ઉત્તમ નવીન ચીજ આવી હોય તે પ્રથમ માતા-પિતાને અર્પણ કરવી. તેઓએ ઉપભેગા કર્યા બાદ પોતે તેને ઉપભેગ કરે, પરંતુ તેને પ્રથમ ઉપ Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ તસ્વાસ્થાન, ભેગ કરે નહિ. પિતાને અથવા બીજાને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. માતા, પિતા, પતિવ્રતા ભાર્યા અને પિતાના નિર્વહમાં અસમર્થ એવા પુત્ર વિગેરેનું ભરણ-પોષણ જરૂર કરવું. જો તેમ કરવામાં ન આવે તે લેકમાં નિન્દા અને ધર્મની હાનિ થાય, માટે ભરણ-પોષણ કરવા લાયકનું ભરણ-પોષણ જરૂર કરવું અને તેઓને નકામા બેસારી ન મૂકતાં ઉચિત કાર્યમાં જોડવા. એમ ન થવાથી આળસુ પ્રમાદી બની ખરાબ વ્યસનમાં લુબ્ધ થઈ જાય. તથા ભર્તવ્ય લોકોના ધર્મ, અર્થ, અને કામ વિગેરેમાં બરાબર લક્ષ્ય આપવું. અનર્થથી તેઓને બચાવવા કેશીશ કરવી. આવી રીતે માતા-પિતા વિગેરેની ભક્તિ કરવી અને ભર્તવ્યનું પિષણ કરવું એ પણ ગૃહસ્થને આચાર છે. તથા વીતરાગ સર્વજ્ઞ દેવની નિર્મળ ભાવથી પૂજ, સ્તુતિ કરવી. ધર્મગુરૂ પાસે જઈ નિરંતર ધર્મનું શ્રવણ કરી તેને અનુકૂલ વર્તવું એ પણ ખાસ કર્તવ્ય ભૂલવા જેવું નથી. - ભજન કરવાને આચાર પ્રકૃતિને અનુકૂલ ઉચિત કાલમાં, પ્રકાશવાળા સ્થાનમાં એસી ભેજન કરવું, પરંતુ ખુલ્લા આકાશમાં બેસીને નહિ. - તેમાં પણ ખાવામાં ઘણી લુપતા રાખવી નહિ. એક બે ઢળીઆ ઓછું ભજન કરવું. લેલુપતાને લઈને જે કદાચ પ્રમાણુથી અધિક ભેજન કરવામાં આવે તે ઉલટી, ઝાવે, અજીરણ, મૃત્યુ વિગેરેને આધીન થવું પડે. તેમાં અજીર્ણના Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ก ચાર ભેદ છે. જો ઝાડા નરમ આવે અને ખાટી છાસના જેવી ઝાડામાંથી દુર્ગન્ધ આવતી હોય તે તેનુ નામ આમ અજીણુ સમજવુ’ઝાડાની અંદર જો ખરાબ ધુમાડા જેવી ગન્ધ આવે તે તે વિશ્વગ્ય નામનું. અજીણુ સમજવું. શરીર ભાંગતું હાય, શરીરમાં ત્રાડ થતી હૈાય, શરીર ચુથાતુ હોય, કલતર થતી હોય તે તે વિશ્વ નામનુ અજીણુ સમજવુ, શરીર અકડાઈ જાય, શિથિલ થાય તેને રસશેષ નામનુ અજીણુ સમજવું. સામાન્ય રીતે અજીણુને એળખવાના છ પ્રકાર છે. મલ અને વાયુની અંદર દરરાજની અપેક્ષાએ વિલક્ષણ ગન્ધ આવતી હોય, ઝાડામાં પણ દરરોજ કરતાં તફાવત માલૂમ પડતા હાય, શરીર ભારે ભારે રહ્યા કરતુ હાય, ખાવા ઉપર રૂચિ ન થતી હોય, ઓડકાર પણ ખરાબ આવતા હાય તા અજીણુ સમજવું, તેવુ. અજીણુ જ્યારે માલૂમ પડે ત્યારે ભાજનના ત્યાગ કરવા, ભાજન ખરાખર ચાવીને કરવુ. જો શરીર સારૂ` હોય તે તે દ્વારા ધર્મ પણ થઈ શકે છે. નિયમિત રીતે વિધિપૂર્વક ભોજન કરવાથી શરીર સારૂ રહે છે. માટે ભાજન સબન્ધી આચાર પણ ગહસ્થને ખરાખર ધ્યા નમાં રાખવા લાયક છે. મળના નાશ થતા જોવામાં આવે તે અત્યન્ત પરિશ્રમના ત્યાગ કરી પ્રકૃતિને અનુકૂલ ભાજન કરી ધીમે ધીમે ખળ સૌંપાદન કરવા માટે પ્રયત્ન કરવા. વ્યવહાર પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ જોઇ લેાકેાને અનુકૂલ રાખવા. બીજાને દુઃખ ઉપજે તેવા વ્યવહાર રાખવા નહિ. તથા ચેાગ્ય સ્થળે ઉચિત પરિચય Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ તેવાખ્યાન. રાખવે, પરન્ત મર્યાદાને ઓળંગીને ઘણા પરિચયમાં આવવું નહિ, કારણ કે તેથી અવજ્ઞા થવાને સંભવ રહે છે. તથા ધામિક સદાચારવાળા અને જે જ્ઞાનથી વૃદ્ધ હોય તેમની ઉચિત સેવા કરવી, કારણ કે તે દ્વારા સારે ઉપદેશ મળે, તેઓનું દર્શન પણ થાય અને ઘટિત સ્થાનમાં વિનય કરવાનું શિક્ષણ પણ મળે. માટે ગૃહએ આ આચાર ભૂલવા જેવું નથી. ત્રિવર્ગ સાધવાને આચાર, જે દ્વારા દેવગતિ વિગેરે સારી ગતિ મળે અને છેવ મોક્ષ પણ મળે તે ધર્મ કહેવાય.જેથી દરેક પ્રજનની સિદ્ધિ થાય તે અર્થ કહેવાય. જે દ્વારા ઇદ્રિને પ્રીતિ ઉત્પન્ન થાય તે કામ કહેવાય. આ ત્રણ વર્ગનું એક બીજામાં બાધા ન પહોંચે તેવી રીતે સેવન કરવું. તેમાં પણ ધર્મ, અર્થને છેડીને એકલા કામનું જે સેવન કરવામાં આવે તે જંગલના ઉન્મત્ત, હાથીની માફક કેવલ આપત્તિના ભાગી થવાને પ્રસંગ આવે. માટે ધર્મ, અર્થમાં બાધા ન થાય તેવી રીતે વર્તવું. ધર્મનું ઉલ્લંઘન કરી જે કેવલ અથેનું ઉપાર્જન કરવામાં આવે તે હાથીને મારવાવાળા સિંહની માફક કેવલ પાપના જ ભાગી થવાને પ્રસંગ આવે, માટે ગૃહસ્થ અર્થની માફક ધર્મનું પણ પરિપાલન બરાબર કરવું. તથા અર્થ અને કામને છેવ ધર્મનુંજ જે સેવન કરવું હોય તે ગૃહસ્થપણું છોડીને સાધુ થવું જ ઘણું શ્રેષ્ઠ છે, એકલા ધર્મનું જ સેવન ગૃહસ્થથી થઈ શકે નહિ. આથી એ ભાવે Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. નીકળે કે ત્રણે વર્ગનું એક બીજામાં બાધા ન આવે તેવી રીતે સેવન કરવું. તેમાં પણ ધર્મને બાધા આવે તેવું કદાપિ કરવું નહિ, કારણ કે તે સિવાય આગળ કલ્યાણ વધ્યાપુત્ર જેવું થઈ પડે. દરેક કાર્ય પોતાની શકિત જોઈને કરવું. બલાબલ ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ અને ત્રિવર્ગની વૃદ્ધિ માટે બરાબર પ્રયત્ન કરે. જે સમયે જે કાર્ય યોગ્ય લાગે તેને વિચાર કરી તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિને અવકાશ આપે. જે શાસ્ત્રમાં વીતરાગપ્રરૂપિત ધર્મનું પ્રતિપાદન સારી રીતે કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રનું નિરંતર શ્રવણ કરવું. પિતાના સન્માન કે બીજાના અપમાનની ખાતર પણ નીતિના માર્ગને ઓળંગવે નહિ. આ ત્રણ વર્ગનું પાલન કરવું એ પણ ગૃહસ્થને મુખ્ય આચાર છે. બુદ્ધિના ગુણેનું નિરૂપણ. શ્રવણ કરવાની ઈચ્છા તે શુશ્રષા, શાસ્ત્રનું શ્રવણ કરવું તે ગ્રહણ, તેને ધારણ કરવું તે ધારણું, જેમાં સંશય, વિપર્યય વિગેરે ન હોય તે વિજ્ઞાન, જોયેલા પદાર્થોનું આલંબન લઈ તેવા બીજા પદાર્થોમાં વ્યાતિપૂર્વક તર્ક કરે તે ઊહ, યુક્તિ અને પ્રમાણુથી વિરુદ્ધ જેમાં હિંસા થાય તેવા પાપના કાર્યથી નિવૃત્ત થવું તે અપહ. અને તર્ક–પ્રમાણ દ્વારા નિર્ણત પદાઈંના જ્ઞાનને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. બુદ્ધિના આ આહ. સુણોને મેળવવા દરેક ગૃહસ્થ પ્રયત્ન કરે એ પણ ગૃહસ્થનેઆચાર છે. ઉત્તમ ગૃહસ્થને નીચેનાં કાર્યો પણ કરવા લાયક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ તેવાખ્યા. - શુદ્ધ રીતે પાણીને ગળી સંખારે જેને હોય તેમાં નાખ, પાણું પણ ઉચિત રીતે પરિમિત વાપરવું, નકામું બગડવું નહિ. એક બીજાનું એઠું પાણી પીવું નહિ એઠું ખાવું નહિ, રસોડાં, પાણુઆરી, ભજન કરવાનાં સ્થાને પ્રકાશવાળાં અને શુદ્ધ રાખવાં જોઈએ. મલીનતાને સર્વથા ત્યાગ કરે જોઈએ, કારણ કે તેમાં સંમૂર્ણિમ છે ઉત્પન્ન થાય છે. દેવસેવા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સામાયિક, ખાવા પીવા, સૂવા, જંગલ જવા વિગેરે માટે કપડાં અલગ રાખવાં. નાન શુદ્ધ સ્થાનમાં પરિમિત પાણથી દેવપૂજા માટે અને સૂતક વિગેરે કારણે કરવું. અભક્ષ્યને ત્યાગ કરે અને ભય ચીજે પણ ઉપયોગથી વાપરવી. પ્રસંગોપાત્ત દરેક ગૃહસ્થને આ સામાન્ય આચાર પણ બતાવવામાં આવ્યું તે ભૂલવા જેવું નથી. જ્યાં સુધી જેનમાર્ગનુસારી ઉપર્યુક્ત તમામ નૈતિક આચારનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી તે ગૃહસ્થ શ્રાવકના ત્રતરૂપ કલ્પવૃક્ષના ફલને આસ્વાદ લેવા ભાગ્યશાળી બની શકે જ નહિ, તેમ તે ગૃહર ધમને લાયક પણ થઈ શકે નહિ. માટે ધર્મને ચોગ્ય થવા માટે દરેક ગૃહસ્થ આ ઉપર્યુંકત આચાર પાળવાને ગૃહસ્થને વિશેષ આચાર, જીવ, અજીવ વિગેરે પદાર્થો, અથવા દેવ, ગુરુ અને ધર્મ–તેના ગ્રંથાર્થ સ્વરૂપનું–જેવા પ્રકારનું હોય તેવા સ્વરૂપનું યથાર્થ રીતે સ્વયમેવ અથવા ગુરૂગમ પૂર્વક જ્ઞાનસંપાદન કર્યા બાદ તેના ઉપર જે શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ દર્શન કહેવાય છે. કેટલાક ગ્રહ Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન સ્પે ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રાવકના બાર શ્રત રૂપ વિશેષ આચાર પાળવાને માટે સમર્થ ન હોય, તે પણ તેઓ પાળનાર બીજા ગૃહસ્થને ઘણું સારા માને છે, અને પિતે માર્ગોનુસારી ગૃહસ્થને સામાન્ય આચાર કે જે પ્રથમ બતાવ્યું છે, તેનું સમ્યગ્દર્શનની સાથે બરાબર પાલન કરતા હોવાથી તે પણ વિશેષ આચારને પાળનારા છે એમ બરાબર ખ્યાલમાં રાખવું. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ આગળ વિશેષરૂપથી બતાવવામાં આવશે, ગૃહસ્થને જે બાર વ્રતે પાળવાનાં હેય છે, તે બાર વ્રતનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સ્થૂલપ્રાણતિપાતવિરતિ, સ્થૂલ મૃષાવાદવિરતિ, થલ અદત્તાદાનવિરતિ, સ્કૂલમૈથુનવિરતિ, સ્થૂલ પરિગ્રહવિરતિ, દિવિરતિ, ભેગેપભોગવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પિષપવાસ અને અતિથિસંવિભાગ આ બાર વ્રતનાં નામો છે. બાર વતેનું ટુંક વિવેચન ૧ વ્રતમાં “સૂમ, બાદર વિગેરે દરેક જીવની સર્વથા દયાનું પાલન કરૂ” એ ઘર નિયમ તે ગૃહસ્થાવસ્થામાં રહીને ગૃહસ્થથી કે અશકય છે એ વાત સહજ સમજી શકાય તેમ છે. માટે ગૃહસ્થને પિતાના દરજજા પ્રમાણે મેટી હિંસાથી બચવાને શાસકારોએ નિયમ બતાવેલ છે. હાલે, ચાલે એવા બે ઈન્દ્રિયવાળાથી લઈને પંચેન્દ્રિયવાળા સુધીના તમામ ને ત્રસ કહેવામાં આવે છે. પૃથ્વીકાયિક વિગેરે જેને અવર કહેવામાં આવે છે. તેમાં સ્થાવર ઓની હિંસાથી. થી અજવાળથી છે. પૃથ્વી Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન અચવુ ગૃહસ્થાને ઘણું કઠિન છે, કારણ કે ઘર-માર, ગાડી, વાડી, કુવા, તળાવ અને રસાઇ વિગેરે અનેક કાર્યો કરવાનાં હાવાથી સ્થાવર જીવાની દયા પળાવી અશક્ય છે, માટે ગૃહસ્થાને ત્રસ જીવાની હિંસા નહિ કરવાનું વ્રત આપવામાં આવે છે. ત્રસ જીવાના બે ભેદ છે. એક સાપરાધી ત્રસ જીવા અને ખીજા નિરપરાધી ત્રસ વો. તેમાંથી સાપરાધી જીવાના અપરાધને માફ કરવા એટલી બધી ઉદારતા ગૃહસ્થથી બનવી ઘણી કઠિન છે,તેથી સાપરાધી ત્રસ જીવાને પણ ગૃહસ્થને નિયમ આપવામાં આવતા નથી. કિં’ચ, ઘર-બાર વિગેરે બનાવવામાં પણ અનાભાગ વિગેરે કારણાથી અનેક ત્રસ જીવાના વધ થવાનો સંભવ હાવાને લીધે સર્વથા ત્રસ જીવની પણ દયા પાળવી ગૃહસ્થને ઘણી કિઠન છે, માટે ‘ નિરપરાધી ત્રસ જીવાને ઈરાદાપૂર્ણાંક મારવાના સંકલ્પથી મારવા નહિ આવા પ્રકારના નિયમ ગૃહસ્થને આપવામાં આવે છે, તે નિયમ ગૃહસ્થાએ ખરાખર પાળવાના છે. જો કે તેની અદર સ્થાવર જીવોની હિંસા નહિ રવાના નિયમ આપવામાં આવતા નથી તેાપણુ દયાલુ શ્રાવકે તે જીવા પણ જેટલે શે ખચે તેટલે અંશે તેને બચાવવાની કાશીશ જરૂર કરવી. આ સ્થૂલપ્રાણાતિપાતવિરિત નામનુ પ્રથમ નત સમજવું. > મેલ બીજા વ્રતના સમન્યમાં સર્વથા સત્ય જાનુ ગૃહસ્થને અશકય હોવાથી અસત્ય નહિ ખેલવાને નિયમ આપવામાં આવે છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે કન્યા વિગેરે દ્વિપદવાળી વ્યક્તિના સમન્યમાં, ગાય, ભેસ, Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ઘિડા, હાથી, ઉંટ વિગેરે ચાર પગવાળી વ્યક્તિના સંબન્ધમાં, તમામ પ્રકારની રથાવર મીલ્કતના સંબંધમાં કદાપિ અસત્ય એલવું નહિ. અને કેઈ પણ વ્યક્તિ પિતાને ત્યાં થાપણુ મૂકી ગયેલ હોય તેને પચાવી પાડવાની કશીશ કરવી નહિ, પ્રાણાન સંકટમાં પણ કેઈની ખેટી સાક્ષી પૂરવી નહિ. આવી રીતે સ્થૂલ મૃષાવાદ નહિ બલવાને હથને નિયમ આપવામાં આવે છે. ત્રીજા વ્રતના સંબન્ધમાં–ચેરીથી તદ્દન નહિ બચનાર ગૃહસ્થને કેઈનું ખાતર પાડવું નહિ, કેઈનું તાળું વિના હુકમ તેડીને ચીજ ઉઠાવવી નહિ, દાણ વિગેરે રાજ્ય સંબધી ચેરી કરવી નહિ, એછું આપવું કે વધારે લેવું આવું કાર્ય પણ કરવું નહિ. રસ્તામાં કોઈની પડેલી ચીજને ઉઠાવવી નહિં. ભાવાર્થ કે જે ચોરી કરવાથી રાજાના ગુન્હેગાર થઈને દંડને પાત્ર બને અને પ્રજાની દષ્ટિએ પણ નિદાને પાત્ર બને તે ચારીને સર્વથા ત્યાગ કરે. આ પ્રકારનું ત્રીજું વ્રત ગહસ્થને પાળવાનું છે. ( ૪ ચેથા વ્રતના સંબન્ધમાં–સર્વથા બ્રહ્મચર્ય ગ્રહસ્થને ગૃહસ્થાવાસમાં રહીને પાળવું અશક્ય હેવાથી ઉચિત રીતે તેને નીચે પ્રમાણે બ્રહ્મચર્ય પાળવાને નિયમ સમજાવવામાં આવે છે, પરસ્ત્રીના સર્વથા ત્યાગપૂર્વક પોતાની સ્ત્રીના સંબંધમાં પણ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, પંચમી વિગેરે તિથિએમાં સંતોષ રાખ અર્થાત્ પિતાની સ્ત્રીની સાથે પણ એટલા દિવસ - બ્રહાચર્ય પાળવું-એ ચોથા નિયમને આશય છે. પરસ્ત્રી Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તસ્વાખ્યાન, - - - - - શબ્દથી પિતાની સ્ત્રીથી ભિન્ન જે કઈ સ્ત્રી હોય તે તમામ સમજવાની છે. વિધવા, સધવા, કન્યા, વેશ્યા આ ચારેને પણ પરસ્ત્રીમાંજ સમાવેશ કરવામાં આવે છે. તે પરસ્ત્રીની સાથે પણ સેય દેરાના આકારે સંબન્ધ ન કરવા અને પિતાની સ્ત્રીની. સાથે તિથિવિશેષમાં સંતેષ રાખવે એ ચેથા વ્રતને સાર છે. પાંચમા વ્રતના સંબન્યમાં સર્વથા પરિગ્રહને ત્યાગ કરે શહસ્થાશ્રમવાળાને અશક્ય હોવાથી તેનું પરિમાણ બાંધજાને ગહસ્થને નિયમ આપવામાં આવે છે, આ નિયમ લેવો ગ્રહસ્થને સર્વથા ઉચિત છે, કારણકે તેમ નહિ કરવાથી તૃષ્ણારૂપી કાળી નાગણે આખી જીંદગીની પાયમાલી કરી નાખે છે. ધન, ધાન્ય, સોનું, રૂપું, ઘર, દુકાન, ઝવેરાત વિગેરે ચીજોને નિયમ રાખવે, નિયમથી વધારે રાખવું નહિ. કદાચ નિયમથી વધારે ધન વ્યાપાર વિગેરે દ્વારા આવી જાય તે પિતાના સ્વાર્થમાં તેને ઉપગ ન કરતાં પરમાર્થના કાર્ય માટે તેને સદુપયોગ કરે. પરંતુ સંતેષ ધારણ કરવા સાર વૈભવને નિયમ જરૂર લે. નિયમ નહિ લેવાથી અસંતેવીલેથી જ પિતાના આત્માને અધોગતિના ભાગી બનાવે છે. માટે આ વ્રત પણ સગૃહસ્થને જરૂર પાળવાનું છે. ૬ છઠ્ઠા નિયમના સંબન્ધમાં વધતી જતી લેભની ચેષ્ટાને અટકાવવા માટે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિગેરે દિશાઓને પણ નિયમ બાંધે જરૂર છે. પિતાની તૃષ્ણની ખાતર અમુક હદથી બહાર જવું નહિ, Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. આવી રીતના દરેક દિશાના નિયમ રાખવા, આમાં પરમાથ માટે તે સર્વત્ર છૂટ છે. આ પ્રકારના નિયમ સગૃહસ્થાએ અરાબર પાળવા જરૂરના છે. ૭ સાતમા નિયમના સબન્ધમાં વિશેષ માહિતી જે વસ્તુ એકજ વાર ભાગમાં આવવાથી વિનાશ પામે તેવાં અન્ન, પાણી, ફળ, તેલ, અત્તર વિગેરે પદાર્થો ભાગ કહેવાય છે અને જે વારવાર ભાગમાં આવે તેવાં ઘર ખાર, દુકાન, કપડાં, ઘરેણાં, સ્ત્રી, કુટુંબ, ધન-માલ વિગેરે ઉપભાગ કહેવાય છે. આ તમામ ભાગ-ઉપભાગના પણ ઇચ્છાનુસાર નિયમ રાખ. આ નિયમ પણ ખાસ કરીને લેાલની વૃત્તિયેા રાકવાની ખાતર જ એ નામાન્તરથી બાંધવામાં આવ્યે છે. મદ્ય, માંસ, મધુ, માખણુ, અનન્તકાય, અજાણ્યાં ફૂલ, રાત્રિભાજન અને ત્રસ જીવે.થી વ્યાપ્ત પાંચ જાતનાં ઉખરાનાં ફળ-આ તમામના ત્યાગ પણ આ સાતમા નિયમની અન્તત છે, અત્યન્ત પાપવૃત્તિવાળા વ્યાપારના ત્યાગનું ફરમાન પાળવાની ખાતર સાતમે નિયમ પણ ગૃહસ્થાએ આચરવા લાયક છે. ર૩ ૮ મા નિયમના સબન્ધમાં—જેમાં આપણું કઇ પણુ, પ્રયાજન સિદ્ધ ન થતુ હોય અને ખાલી આત્મા પાપથી લિપ્ત થતા હાય તેવાં કાર્યાં નહિ કરવાં એ આઠમા નિયમને મુખ્ય ઉદ્દેશ છે. તેનુ' લગાર વિશેષરૂપથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. પ્રયેાજન સિવાય આત્ત, રીદ્રધ્યાનને લગતા નકામા વિચારા ન કરવા, તેમજ નકામા આરભ-સમારભના ઉપદેશ Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાખ્યાન. પણ ન આપવા. અને જે દ્વારા હિંસા થાય તેવાં ઉપકરા પણ વિના પ્રચેજને બીજાને આપવાં નહિં, પરન્તુ દાક્ષિણ્ય વિષયમાં તેવાં ઉપકરણા ન આપવાં એવા પ્રતિબન્ધ નથી. હાંસી, મશ્કરી, ખેલ, તમાસા ચાર વિકથાઓ તથા નકામા ગપાટા વિગેરે વિના પ્રસગે કાઇની સાથે કરવા નહિ. આ તમામ આઠમાં નિયમના નિષ્કર્ષ સમજવા. આઠમા નિયમ પણ ઉત્તમ ગૃહસ્થાએ જરૂર આચરવા લાયક છે. ૯ મા નિયમના સ`બન્ધમાં-આત્ત, રાદ્રધ્યાનની સામગ્રીના ત્યાગપૂર્વક પાપના વ્યાપારને ત્યાગ કરી બે ઘડી (૪૮ મિનિટ) સુધી વૈરાગ્યવાસનામાંલીન થઇ સમતારૂપી પાણીમાં સ્નાન કરી જીવ, અજીવ વિગેરે તત્ત્વાનુ ચિન્તન કરવું અને તે દ્વારા આશ્રવના દરવાજો તેટલા સમય પન્ત અન્ય કરવે અને આત્મા ઉપર લાગેલાં પુરાણાં કર્મોને હઠાવવાના પ્રયત્ન કરવા એ નવમા નિયમના ઉદ્દેશ છે. આ નિયમ પણ ધર્મશીલ સગૃહસ્થાએ કદાપિ ભૂલવા જેવા નથી. ૧૦ મા નિયમના સબન્ધમાં-છઠ્ઠા નિયમમાં કરેલા મેાટા પ્રમાણના દિશા સબન્ધી નિયમના એક દિવસ માટે અથવા અમુક વખત સુધી સક્ષેપ કરવા તે આ નિયમના અથ છે. અર્થાત્ અમુક દિવસમાં અમુક હદથી લાભવૃત્તિ માટે મહાર જઈશ નહિ, અથવા દરેક વ્રતમાં જે વિશેષ છૂટ રાખેલ જે છે તેના અમુક વખત સુધી સકોચ કરવે તે આ નિયમને પરમાં છે. ચુરુસી, ગઢસહી વગેરે વિશેષ અભિગ્રહેાના Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. આ દશમા નિયમમાં સમાવેશ થાય છે, માટે આ નિયમ પણ શુદ્ધ શ્રાવકે બરાબર પાળવાને છે. ૧૧ મા વ્રતના સંબન્ધમાં-જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે આત્માના મુખ્ય ધર્મોને પ્રકાશમાં લાવવા માટે જે પ્રયત્ન કરે તે પષધ નામનું વ્રત કહેવાય છે. આવા પ્રકારના પિષધમાં ઉપવાસ વિગેરે તપસ્યા કરી સાધુની માફક ચાર પહેર અથવા આઠ પહોર પર્યત એક સ્થાનમાં રહી ધર્મધ્યાનની ક્રિયામાં તત્પર થવું. સાવદ્ય વ્યાપારને ત્યાગ, તેલ વિગેરેના મર્દન દ્વારા શરીર શોભાવવાની ક્રિયાને ત્યાગ, બ્રહ્મચર્યની પાલના અને આહારને સર્વથા ત્યાગ કરે અથવા એકાશન કરે તે પણ ચાલી શકે છે. માટે આ નિયમ લીધા બાદ તે દિવસમાં શુભ ચિન્તન કરવું અથવા શાસ્ત્રનું શ્રવણ કરવું અગર પિતે વાંચવું. આ સિવાય બીજી કંઈ પણ સંસાર સંબન્ધી વાતેમાં વખત ગુમાવ નહિ એ આ નિયમને મુખ્ય પરમાર્થ છે. સાધુપણાની વાનકીને સ્વાદ લેવા માટે આ નિયમ પણ ગૃહસ્થને જરૂર આચરવાને છે. ૧૨ મા નિયમના સંબન્ધમ-જે મહાત્માએ સ્વ-પરના આત્માની ઉન્નતિ માટે સાંસારિક તમામ ઉપાધિને ત્યાગ કરી વૈરાગ્યદશાને પ્રાપ્ત કરી કેવલ મેક્ષ તરફ જ લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરનારા, યતિ, સાધુ, મુમુક્ષુ, ભિક્ષુ વિગેરે ઉપનામ ધારણ કરનારા ત્યાગી મહાત્માઓને તેમના આચારમાં દૂષણ ન લાગે અને તેમના ચારિત્રમાં ઉપકારી થઈ પડે તેવું શુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન. - - અન્ન, વાણું, વસ્ત્ર, પાત્ર, વસતિ વિગેરેનું પ્રદાન કરવું તે આ નિયમને ભાવાર્થ છે. ચિ, ઉત્તમ આચારવાળા ઉચ્ચકેટિના ગૃહસ્થની પણ પ્રતિપત્તિ કરવી તે પણ આ નિયમવાળાને ઉચિત છે. તેને સમાવેશ પણ આ નિયમમાં થઈ જાય છે, ટુંકમાં આ બાર નિયમનું જે વિવેચન કરવામાં આવેલ છે, તેમાં પ્રથમનાં પાંચ વ્રતને પાંચ અણુવ્રત એવું નામ આપવામાં આવેલ છે, કારણ કે સાધુમહાત્માઓના પાંચ મહાવ્રતની અપેક્ષાએ તે અણુ-નાનાં છે. છ, સાતમે અને આઠમે આ ત્રણ નિયમ પાંચ અણુવ્રતને ગુણકારક હેવાથી તે ત્રણને ગુણવ્રત નામ આપવામાં આવેલ છે. અને બાકીનાં ચાર વ્રત ધાર્મિક અભ્યાસ પાડવામાં શિક્ષારૂપ હોવાથી તેને શિક્ષાવ્રત નામ આપવામાં આવેલ છે. જે ગૃહસ્થની જેવી શક્તિ હોય તેને વિચાર કરી તે પ્રમાણે નિયમ પાળવાનું ફરમાન છે. જે સંપૂર્ણ શક્તિ હોય તે તેને ગોપવ્યા સિવાય બારે નિયમનું પાલન કરવું અને અલ્પ શક્તિ હોય તે ઓછા નિયમનું પાલન કરવું. આ પ્રકારનું વીતરાગદેવનું ફરમાન છે. ઉપર્યુક્ત બાર નિયમને પાળનારા ગૃહસ્થને દેશવિરતિ શ્રાવક કહેવામાં આવે છે. તે બતે પણ યોગશુદ્ધિ, વન્દનશુદ્ધિ, નિમિત્તશુદ્ધિ, દિકશુદ્ધિ વિગેરે જઈને આપવામાં આવે છે. આ બારમાંથી એક પણ વ્રત ન પાળતા હોય, ખાલી શ્રદ્ધામાત્ર જ મને મન્દિરમાં રાખતું હોય, તેવા ગૃહસ્થને અવિરતિ શ્રાવક કહેવામાં આવે છે. વ્રત તથા શ્રદ્ધા એ બેમાંથી કઈ પણ ન હોય તેને પ્રથમ ગુણથાનકના અધિકારીરૂપે લેખવામાં આવે છે. અવિરતિ, Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. તથા દેશવિરતિ શ્રાવકનું બીજુ` પણ પ્રાસ'ગિક કન્તવ્ય સમ જાવવામાં આવે છે.~ પોતાના ધનના યથારૂચિ સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્ર સીહાતુ હાય તેની અંદર સદુપયોગ કરી, દીન, અનાથ વિગેરેમાં અનુકપાની બુદ્ધિથી જે દાન આપતા હાય તે મહાશ્રાવક કહેવાય, તે શ્રાવકને કદાચ લષ્ટ કર્મના ઉદયથી ત્રતાની અંદર અતિચાર લાગે તે તેણે તેની શુદ્ધિ માટે પ્રયત્ન કરવા. ઉભય સન્ધ્યામાં આવશ્યક કરવુ, પ્રતિદિન દેવપૂજા, ગુરૂપાસ્તિ, સ્વાધ્યાય, સયમ, તપ, દાન, આ ષટ્ કર્મો કરવાં, સમાન ધર્મવાળા સાધમિક ગૃહસ્થાના મહેાલ્લામાં રહેવુ સાધર્મિક વિગેરેની સાથે પ્રેમભાવથી વર્તવું, બ્રાહ્મ મુહૂત્તમાં ઉઠવું, પરમેષ્ઠિની સ્તુતિ કરવી, ત્રિકાલ દેવવંદન કરવું, ધર્મધ્યાન પૂર્વક શયન કરવું, ઉપદેશનું શ્રવણ કરવું, રહસ્યનું વિચારવુ,ગુરૂ પાસે જઇ પ્રશ્નોત્તર કરી પદાના નિણ ય કરવા, શાસનની ઉન્નતિનાં કાર્યાં કરવાં, ધર્મ માંજ ધનબુદ્ધિ માનવી, કેમકે ધનાઢ્ય બનાવનાર ધર્મ છે.-દુઃખી જીવાને ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર વિગેરેનું પ્રદાન કરી દ્રવ્યથી અનુકપા પાળવી અને હૃદયને આ બનાવી ભાવથી અનુકપા સાચવવી. ચેાગના અભ્યાસ કરવા, ભવસ્થિતિમાં નિઃસારતાનુ ચિન્તન કરવુ, મેક્ષના ઉપાદેયબુદ્ધિથી વિચાર કરવા, સાધુપણાની પ્રાપ્તિ સાટે ઉત્સાહ રાખવા અને છેવટે દ્રવ્ય તથા ભાવથી સલેખના કરવી. આ તમામ ગ્રહસ્થના વિશેષ આચાર સમજવા. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ k તત્ત્વાખ્યાન. ત્યાગીઓના આચાર જ્યાં સુધી ત્યાગી થવાની ચેાગ્યતા ન ત્યાગીપણુ* આવી શકેજ નહિ; માટે પ્રથમ તાના ગુણે! સમજાવવામાં આવે છે.— Jain Educationa International આય દેશમાં ઉત્પન્ન થયેા હાય, જેનાં જાતિ, કુલ અને ગાત્ર ઉત્તમ હાય, ભવ્યત્વના પરિપાક થયા હોય, લઘુક હાય, નિમ ળબુદ્ધિવાળા હાય, મનુષ્યપણુ દુર્લભ છે એમ મનમાં જાગુતા હોય, જન્મ મરણુનિમિત્તક છે, સ`પદાએ ચપળ છે, વિષયા દુઃખના કારણરૂપ છે, સચેાગ વિયોગમૂલક છે, આવિચિ મરણ સમયે સમયે થયા કરે છે, કમના વિપાક દારૂણ છે, જેને આવા પ્રકારનું સંસારની નિર્ગુણુતાનુ જ્ઞાન હૈય, જે નિર'તર વિરક્તભાવમાં વર્તાતા હોય, જેના કષાયે પાતળા પડી ગયા હેય,હાંસી-મશ્કરી જેને બહુજ થેડી હોય, બીજાએ કરેલા ઉપકારના ખરાખર જાણકાર હાય, વિનયશીલ હાય,જેને બહુ લેાકેા માનતા હાય, કોઇની ઉપર કેહ ન કરત હાય, ‘કલ્યાણને સાધવુ' ' એજ જેનું લક્ષ્યબિન્દુ હોય, પરમ શ્રદ્ધાળુ હાય, સ્થિરતાવાળા હાય-જે ગૃહસ્થની અદર ઉપર્યું કત ગુણા વિદ્યમાન હાય તે ગૃહસ્થ જૈન ત્યાગી થવાને માટે ચેગ્ય છે. ઉપર્યુક્ત ગુણ્ણા સ`પૂર્ણ હેાય તે તે ઉત્તમ સમજવા, એક એન્યૂન હાય તેા મધ્યમ સમજવા, અને લગભગ હાય, તેા જઘન્ય સમજવે. તેની ચેગ્યતા અયેાગ્યતાના વિચાર કરવા આચાય ના હાથમાં છે. હોય ત્યાં સુધી ત્યાગીની ચૈગ્ય For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, ગુરુની ગ્યતાને વિચાર, ઉપર દર્શાવેલ શિષ્યના ગુણેથી યુક્ત હય, સારી રીતે ગુરૂકુલનું સેવન કરી પંચ મહાવ્રતનું પાલન કર્યું હોય, સર્વજ્ઞપ્રણીત આગમને અભ્યાસ કર્યો હોય, નિર્મળ બુદ્ધિદ્વારા જેણે તત્વને નિર્ણય કર્યો હોય, શાન્તસ્વભાવવાળો. હિય, શાસન્નતિને નિરંતર મનમાં ચાહતે હાય, દરેક જીવને હિતોપદેશ આપવામાં તત્પર હોય જનસમાજમાં આદેયવચન હય, ગુણીજનેનું અનુસરણ કરતે હોય, હૃદયને ગંભીર હય, પરિષહ, ઉપસર્ગના પ્રસંગમાં પણ મનમાં ખેદ ન કરે તે હોય, જેના કષા શાંત થઈ ગયા હોય, સમ્ય પ્રકારે પદાર્થને પ્રતિપાદન કરવાવાળા હાય, પિતાના ગુરૂની પ્રસન્નતાથી જેણે ગુરૂપદ પ્રાપ્ત કર્યું હોય–આવા પ્રકારને ગુણવંત શિષ્ય ગુરૂ થવાને ગ્ય છે. ઉપર્યુક્ત ગુણયુકત ગુરૂએ દિક્ષાને માટે ઉપસ્થિત થયેલ ચગ્ય શિષ્યને જનાગમમાં પ્રદશિત પ્રશ્ન, આચારાદિ કથનપૂર્વક પરીક્ષા કર્યા બાદ વિધિ-, પૂર્વક દીક્ષા આપવાનું ઉત્સથી કામ કરવાનું છે. તેમાં પ્રથમ, સામાન્યતઃ સર્વ સાવઘના ત્યાગરૂપ અને સમભાવના મુખ્ય આલબનભૂત સામાયિક નામનું ચારિત્ર આપવામાં આવે છે. ત્યાર પછી સાધુની દિનચર્યાના અધ્યયનપૂર્વક આવશ્યકસૂત્રનું, અધ્યયન કર્યા પછી દશવૈકાલિકસૂત્રને પિડેષણું અધ્યયન. સુધી અભ્યાસ કરાવવું. તે પછી સંપૂર્ણ ગ્યતાને ખ્યાલ. કરી ગોવહનનું અનુષ્ઠાન કરાવી નવદીક્ષિત સાધુને પંચમહાવતનું આરોપણ કરાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન. પંચમહાવ્રતનું ટુંક વિવેચન જાવજ જીવ સુધી કઈ પણ જીવને મન, વચન અને કાયાથી દ્રષબુદ્ધિએ દુઃખ આપવું નહિ, તેમ બીજા પાસે પણ અપાવવું નહિ અને આપવાવાળાને પણ સારે માનવે નહિ, આવી રીતે ૧ અહિંસાવ્રતનું પાલન કરવું. જેનપ્રવચનમાં - બતાવેલ બોલવાના પ્રકારને લક્ષ્યમાં રાખી સત્ય બોલવું, કોઈને અપ્રિય લાગે તેવું કટુ વચન કદાપિ બેલવું નહિ, પરતુ હિત, મિત, અસંદિગ્ધ, મધુર અને અવિસંવાદી વચન લવું, તે પણ પ્રસંગ વિના બોલવું નહિ. બીજા પાસે અસત્ય બોલાવવું નહિ અને અસત્ય બોલવાવાળાને સારે માન નહિ આનું નામ બીજુ સત્યમહાનત કહેવાય.અસ્તેયના - સંબંધમાં કોઈની તૃણ જેવી તુચ્છ વસ્તુ પણ આજ્ઞા સિવાય લેવી નહિ અર્થાત જે કંઈ વસ્તુને ખપ હોય તે વસ્તુ કેઈની પણ આજ્ઞા સિવાય કદાપિ લેવી નહિ, બીજા પાસે પણ લેવરાવવી નહિ અને લેવાવાળાને સારે માનવે નહિ. આ ૩ ત્રીજું મહાવત સમજવું. બ્રહ્મચર્યના સંબન્ધમાં– દ્રવ્ય ભાવથી સર્વથા સ્ત્રીને ત્યાગ કરી વ્રતના પરિપાલન માટે, જ્ઞાનની વૃદ્ધિ માટે તથા કષાયને દૂર કરવા માટે ગુરૂકુલમાં નિવાસ કરે તેનું નામ બ્રહ્મચર્ય સમજવું. તે બ્રહ્મચર્યનું પિતે સમ્યક પ્રકારે પાલન કરવું–અબ્રહ્મને પિતે કદાપિ સેવવું નહિ, અબ્રહ્મને બીજા પાસે પણ સેવરાવવું નહિ અને અબ્રહ્મને જે સેવતે હોય તેને સારે પણ માને નહિ. આનું નામ શું મહાવ્રત કહેવાય. અપરિગ્રહના સંબન્ધમાં-બાહ્ય અને આભ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ 5 જૈનદર્શન. - ~-~~-~~~-~-~-~~-~~~-~~~-~~-~--- ~~~ ~ નર મૂચ્છને ત્યાગ કરે. સંયમના નિર્વાહ માટે એનિઈંકિત સૂત્રમાં ઉપધિ રાખવાનું જેટલું પરિમાણ બતાવેલ છે, તેટલી ઉપધિને નિર્મમત્વપણે રાખી બાકીની તમામ ચીજોને સર્વથા ત્યાગ કરે તે દ્રવ્યથી અપરિગ્રહ કહેવાય. અને કષાને જે ત્યાગ કરે તે ભાવથી અપરિગ્રહ કહેવાય. આથી એ સમજવાનું છે કે પરિગ્રહ પિતે રાખવે નહિ, બીજા પાસે રખાવ નહિ અને જે રાખતે હેય તેને સારે માનવે નહિ આનું નામ પાંચમું મહાવ્રત કહેવાય. આ વાત પાતંજલ ચેગ (અ. ૨, સૂત્ર ૩૪) માં પણ સમજાવેલ છે. ઉપર્યુકત પાંચ મહાવ્રતનું ૨૫ ભાવનાપૂર્વક પાલન કરવું અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ પણ મહાવતને પાળવામાં સહાયક હવાથી તેનું પણ બરાબર પાલન કરવું. સમિતિનું સ્વરૂપ ઉપગપૂર્વક સૂર્યોદય સમયે રસ્તા ઉપર બરાબર દષ્ટિપાત કરી છની રક્ષાપૂર્વક ગમનાગમનની સમ્યક ક્રિયા કરવી તે ઈસમિતિ કહેવાય છે. સર્વ જીવોને હિતકારક અને જેમાં પાપને લેશ ન હોય તેવું ઉપગપૂર્વક બેલવું તે ભાષાસમિતિ કહેવાય. શાસ્ત્રમાં ગોચરીના જે ૪૨ દેશે બતાવવામાં આવ્યા છે, તે દેને દૂર કરી શુદ્ધમાન આહાર, પાણી, વસ, પાત્ર વિગેરેની ઉપગપૂર્વક વેષણ કરવી તે એષણા સમિતિ કહેવાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન. વા, પાત્ર વિગેરે ધર્મોપકરણને ઉપગ રાખી દષ્ટિ પ્રતિલેખનાપૂર્વક સારી રીતે પ્રમાર્જન કરી લેવા મૂકવાની ક્રિયા કરવી તે આદાન-નિક્ષેપસમિતિ કહેવાય છે. ઉચ્ચાર, પ્રવણ, કફ વિગેરે પ્રતિષ્ઠાપન કરવા લાયક ચીજોનું છવાકુલ વિનાના સ્થાનમાં ઉપગ રાખી બરાબર દષ્ટિપાત કરી પ્રતિષ્ઠાન કરવું તે ઉત્સસમિતિ કહેવાય છે. સમ્યક્ પ્રવૃત્તિનું નામ સમિતિ સમજવું. ગુમિનું સ્વરૂપ - કલ્પનાના સમૂહને ત્યાગ કરી, સમભાવમાં સ્થિર થઈ, આત્મતત્વના ચિન્તનમાં મનને લગાવવું તે ૧ મને ગુપ્તિ કહેવાય છે. સંજ્ઞા વિગેરેના પરિહારપૂર્વક ઉપયોગ રાખીને જગતનાં તનું મનન કરવું તે ૨ વચનગુપ્તિ કહેવાય છે. ઉપગને પ્રસંગ આવે તે પણ ધ્યાન કરનારે ધ્યાનાવસ્થામાં શરીરને રિથરપણે રાખવું તે ૩ કાયગુપ્તિ કહેવાય છે. ઉચ્ચ કેટિમાં આરૂઢ થવાની પરમપવિત્ર આત્મકલ્યાણની ભાવના સિવાય ઉપર્યુંકત તમામ પ્રકારને અસંગભાવને આચાર બની શકે જ નહિ. રાગ-દ્વેષપણાની વૃત્તિને દબાવવી એ સાધુપણાને મુખ્ય ઉદ્દેશ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરેથી સર્વથા રહિત, પરમાનન્દસ્વરૂપ મેક્ષ સાધુપણાનું કુળ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન *, * * * * * સાધુધર્મના આચારના બે ભેદ છે. એક સાપેક્ષ યતિધમેને આચાર અને બીજે નિરપેક્ષ યતિધર્મને આચાર. તેમાંથી પ્રથમ સાપેક્ષ યતિધર્મના આચારનું વર્ણન કરવામાં આવે છે. જાવજજીવ સુધી પ્રવ્રાજકાચાર્ય પાસે રહી શિષ્યભાવને બરાબર પાળ અને બહુમાન પૂર્વક ગુરુની ઉચિત ભક્તિ કરવી. નિરન્તર ગુરુની આજ્ઞામાં તત્પર રહેવું, ગુરુની આજ્ઞા સિવાય કંઈ પણ કાર્ય કરવું નહિ. ગુરુની આજ્ઞા પિતાના કલ્યાણ માટે છે એમ નિરન્તર વિચારવું. આરંભને સર્વથા ત્યાગ કર. પૃથ્વીકાયિક વિગેરે જીવેનું સંઘઠ્ઠન કરવું નહિ. દશવૈકાલિક, આચારાંગ વિગેરે સૂત્રમાં દર્શાવેલ વિધિદ્વારા નિર્દોષ અને શુદ્ધમાન ભિક્ષા–જન કરવું. શત્રુ અને મિત્ર બને ઉપર સમભાવ રાખ. બાલ વૃદ્ધ, ગ્લાન, તપસ્વી વિગેરે મહાત્માઓની ભક્તિ ખૂબ પ્રેમથી કરવી, કારણ કે તેઓની ભક્તિ મહાકુલને આપનારી છે, બીજાને ઉદ્વેગ થાય તે વતવ કરવે નહિ. પ્રજન વિના કોઈની સાથે ભાષણ કરવું નહિ, કટુવાક્ય કદાપિ એલવું નહિ, કોઈના પણ દેને પ્રકટ કરવા નહિ, સ્ત્રીકથા વિગેરે વિકથાઓને સર્વથા ત્યાગ કરે, દરેક કાર્ય ઉપયોગ પૂર્વક કરવું અસત્ પ્રલાપી પુરુષોના બોલવા ઉપર ધ્યાન આપવું નહિ, મિથ્યા અભિનિવેશને સર્વથા ત્યાગ કરે, સ્ત્રી, ષ, પશુ વિગેરેને જ્યાં નિવાસ હોય તેવા સ્થાનમાં સાધુમહાત્માએ રહેવું નહિ, જ્યાં બેસીને ઉઠી ગઈ હોય તે સ્થાનમાં સાધુએ બે ઘડી સુધી બેસવું નહિ, નેત્ર વિગેરે ઇન્દ્રિયેદ્વારા - Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તસ્વાખ્યાન ઓનાં રમણીય અપાંગ જોવાં નહિ ગહસ્થાવસ્થામાં કરેલી કીડાને સાધુ-અવસ્થામાં સંભારવી નહિ, જેથી ઈન્દ્રિયે ઉન્મત્ત થાય એ આહાર વાપરવો નહિ, પ્રમાણથી અધિક આહાર વાપર નહિ, શરીર અને ઉપકરણની શેભાને ત્યાગ કરે, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન,સમારિત્રરૂપ મોક્ષમાર્ગને વારવાર અભ્યાસ કરે. જ્યાં સી પુરુષ કીડા કરતાં હોય, કેવલ ભીંતનું જ આંતરૂં હોય અને શબ્દ પણ સંભળાતા હોય એવા સ્થાનમાં પણ સાધુએ રહેવું નહિ. દેશ, ગામ, કુલ વિગેરેમાં પ્રતિબન્ધ રાખ્યા સિવાય મૂચ્છરહિતપણે અને કઈ પણ વાહનને આશ્રય લીધા સિવાય, પિતાની ઉપાધિ પિતે ઉપાય પગથી વિહાર કરે. ગૃહસ્થ લોકેએ પિતાના માટે ધર્મધ્યાન કરવા સારૂ બનાવેલ ઉપાશ્રય વિગેરેમાં રહેવું, સ્થાનની પણ આજ્ઞા મેળવીને જ રહેવુંશેષકાળમાં માસકમ્પની મર્યાદા બરાબર સાચવવી. તેથી અધિક રહેવું નહિ, કારણે યતના રાખવી. ચક્રવતિ જેવા રાજાઓની ઋદ્ધિ દેખી તેને માટે નિદાન કરી કરેલી તપસ્યાના ફલને ઈ નાખવું નહિ, વિધિપૂર્વક સ્વાધ્યાયધ્યાન નિરન્તર કરવું. આવશ્યકકિયા, પ્રતિલેખના વિગેરે કાર્યમાં લગાર પણ પ્રમાદ કરે નહિ. બાર ભેજવાળી તપસ્યામાંથી કઈ પણ તપસ્યા જરૂર શક્તિ અનુસાર કરવી. દરેક ક્રિયામાં ગુણદેષને વિચાર કરી પ્રવૃત્તિ કરવી. ધર્મના મૂલભૂત ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભતા વિગેરે ગુણોનું પાલન કરવું. અત્યાર સુધી મેં શું કર્યું, મારે હવે શું કરવાનું બાકી છે અને હાલ તરતમાં મારે શું કરવા એગ્ય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. મૈં તપસ્યા કરી છે કે નહિ–આવા પ્રકારને વિચાર સાધુએ પ્રાતઃકાલમાં ઉઠી કરવા. ઉપસર્ગોને સહન કરવા. સથા ભયના ત્યાગ કરવા. નવા નવા અભિગ્રહેને વિધિપૂર્વક ગ્રહણ કરવા. પેાતાના સહુનનને યાગ્ય ઉત્તમ ધ્યાનનું અવલ’મન કરવું. છેવટે શરીરનુ સામર્થ્ય, ચિત્તની વૃત્તિ અને સહાય સંપત્તિના વિચાર કરી દ્રવ્યભાવથી સલેખના કરવી. અન્તિમ અવસ્થામાં આલેચનાપૂર્વક વ્રતનું ઉચ્ચારણ કરી તમામ જીવોની સાથે ક્ષમાયાચના કરી, શુભભાવનાપૂર્વક પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી, ચાર શરણતુ' અવલખન કરી, ચાર આહારના ત્યાગપૂ ક શરીરને પણ ત્યાગ કરવા. યથાચિત સમયે ઉત્સ અપવાદ-માર્ગમાંથી જે માગ સેવન કરવાને હોય તે માન સેવન કરવું. આ તમામ સાપેક્ષ યતિધમના અર્થાત્ સ્થવિરકલ્પના આચારા દેશ, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર કરી પાળવાના છે. નિરપેક્ષ યતિધર્મના આચાર. પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્યોંને વીતરાગપ્રદર્શિત આગમાના અનુસારે જ કરવાં, જિનકલ્પના આચારમાં પ્રદર્શિત ઉપધિ સિવાય અધિક કઇ પણ રાખવુ· નહિ, રાગી-અવસ્થામાં પણ રાગને દૂર કરવા માટે કાઈ ઉપાયનુ સેવન કરવુ' નહિ, સ્થવિરકલ્પિક સાધુઓ માટે ઉત્સર્ગ અને અપવાદ અને માર્ગોનુ યથાચિત સમયે સેવવાનું ફરમાન છે, પરન્તુ જિનકલ્પિ સાધુઓ માટે તે અપવાદમાર્ગના ત્યાગપૂર્વક ઉત્સગ માગ Jain Educationa International ૩૫ For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન. જ અવલંબન મુખ્યથી બતાવવામાં આવેલ છે. અપરિચિત ગામ, નગર વિગેરેમાં એક બે રાત્રિથી અધિક રહેવામાં પણ અડચણ નથી અને પરિચિત સ્થાનમાં તે એક રાત્રિથી વધારે રહેવાનું ફરમાન નથી. ત્રીજી રિસીમાં ભિક્ષા માટે બ્રમણ કરવું, અને સ્થવિરકલ્પિક માટે તે જે ગામમાં ગહસ્થને ભજન કરવાને સમય હોય તે સમયે ભિક્ષા માટે જવું, અને પ્રાયે કરી કાર્યોત્સર્ગમાં જ રહેવાનું તેને માટે ફરમાન છે. શિષ્યસંપ્રદાય અનાવવાને તેઓને અધિકાર છે જ નહિ. એક બે વાક્ય સિવાય વિશેષ દેશના આપવાને પણ તેઓને અધિકાર નથી. નિરન્તર અપ્રમત્તભાવમાં રહેવું. ધર્મધ્યાન વિગેરે ધ્યાનમાં જ મનને લગાવવું. આ સ્થવિરકલ્પ અને જિનકલ્પની વિશેષરૂપથી ઓળખાણમોક્ષમાર્ગને અનુકુલ શુદ્ધ પરિણામમાં જે વર્તતા હય, સ્વપર દર્શનના જ્ઞાનમાં પારંગત હય, ઉપશમ વિગેરે લબ્ધિ. વાળા હોય, બીજાના હિતમાં નિરન્તર ઉદ્યમશીલ હાય, હૃદય અત્યંત ગંભીર હાય, આત્મપરિણતિ નિમલ હેય, પ્રમાદ અને આલસ્યથી રહિત હય, મેક્ષના બીજભૂત સમ્યકત્વની પ્રાપ્તિ કરાવવામાં પ્રયત્નશીલ હોય, પિતાને આત્મા જે શુભ રોગમાં જોડેલે હય, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવછેદક આ પાંચ પદમાંથી કઈ પણ એક પદની યોગ્યતા ધરાવવાવાળા હોય એવા યતિ મહાત્માને સાપેક્ષયતિધર્મરૂપ વિકલ્પ શ્રેષ્ઠ છે. કિચ,સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાનથી પ્રારંભીને સંપૂર્ણ દષ્ટિવા Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. કના જ્ઞાનવાળાને માટે જિનકલ્પને નિષેધ પણ કરવામાં આવ્યા છે. તેનું કારણ એ છે જે ધર્મોપદેશ, દીક્ષા આપી ભવ્યાત્માનું કલ્યાણ કરાવવું વિગેરે પરોપકાર સ્થવિરકલ્પ દ્વારા જ વિશેષ Rપથી થઈ શકે છે. આ અધિકાર ધર્મ સંન્યાસવાળા સ્થવિર કવિપકને સમજ. - હવે જિનકલ્પને અધિકાર કોને છે તે સમજાવવામાં આવે છે. નવમા પૂર્વના ત્રીજા વસ્તુ નામના પ્રકરણવિશેષથી લઇને દશમા પૂર્વથી કંઈક એાછા જ્ઞાનવાળે હોય, સ્થવિરકલ્પના સપૂર્ણ ગુણથી યુક્ત હય, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવી છેદકમાંથી કે એક પણ સુશિષ્ય નિષ્પન્ન થયા બાદ, કઈ પણ તે સિવાય બીજું સાધવા લાયક કાર્ય સાધવાનું બાકી ન હોય, પ્રથમ સંહનનવાળે હય, મનની દઢતા પણ ઘણી મજબૂત હોય અને વિચારને લગારમાત્ર પણ ગોપવવાવાળે ન હોય, પાંચ પ્રકારથી જિનકલ્પની તુલના કરી પોતાના આત્માની બરાબર પરીક્ષા કરેલી હોય, અને મારે વીતરાગની જ આજ્ઞા પ્રમાણ છે એવા પરિણામથી સમ્યગદાન -જ્ઞાનચારિત્રરૂપ રોગની વૃદ્ધિ માટે ઉત્સાહશીલ હેય, અને જેની પાસે ઉત્તમ પ્રકારની લબ્ધિ હેય, તેવા યતિ મહાત્માને માટે જિનકલ્પ શ્રેષ્ઠ છે. આ જિનકલ્પમાગે પ્રથમ સંહાન શરીરવાળા સિવાય બીજા શરીરવાળાથી ગ્રહણ કરી શકાય તેમ છે જ નહિ, માટે વર્તમાન કાળમાં તેવા પ્રકારના શરીર વિગેરેના અભાવે તેને પણ અભાવ સમજ. સ્થવિરકલ્પમાં Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Be તત્ત્વાખ્યાન. તેવા પ્રકારના શરીર વિગેરેની અપેક્ષા ન હોવાથી તે ખરાખર વર્તીમાન કાલમાં પણ વિદ્યમાન છે. સ્વપરના ઉપકાર માટે તે કલ્પ ઘણાજ ઉત્તમ છે. આ બંને માનુ· પ્રતિપાદન આચારાંગસૂત્ર. પ્રવચન સારાદ્ધાર, વિશેષાવશ્યક, ધમ'બિન્દુ વિગેરે ગ્રન્થામાં વિસ્તા રથી છે, પરંતુ આ લખાણ તે મુખ્યરૂપથી ધર્મબિન્દુના આધારે કરવામાં આવેલ છે. તેમજ ગૃહસ્થના આચાર જે કે ઉપાસકદશાંગસૂત્ર, ચેોગશાસ્ત્ર, શ્રાદ્ધગુણવિવરણુ, ધર્મબિન્દુ વગેરે ગ્રન્થામાં વિસ્તારથી બતાવવામાં આવ્ય છે, તે પણ અત્ર તે ધમ બિન્દુમાંથી મુખ્ય ભાગ લઈને વિવેચન કરવામાં આવ્યુ છે. વિશેષ ઈચ્છાવાળાઓએ પ્રકાશિત ગ્રન્થા જોઇ વિશેષ જ્ઞાન મેળવવું. તે ગ્રન્થા પણ મુદ્રિત હાવાથી મળી શકે તેમ છે. ઇતિ શમૂ. ૧૬ મે પ્રસ્તાવ સમાસ, Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૧૭ મે, સાળમા પ્રસ્તાવની અંદર જૈનદર્શનના ગૃહસ્થ અને સાધુ-એ એના આચારનું સક્ષેપથી નિરૂપણ કરવામાં આવ્યુ. હવે ચાલતા પ્રસ્તાવમાં જનાના મતવ્ય પદાર્થોનું વિવેચન કરતાં પહેલાં પ્રથમ પ્રમાણનુ· નિરૂપણ કરવું ઉચિત હોવાથી તેનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે. પ્રમાણનું નિરૂપણ. स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम् । સ્યાદ્વાદરત્નાકર પ્ર૦ પરિ॰ સૂ. ર. ભાવાર્થ જ્ઞાનના સ્વરૂપને અને તેથી ભિન્ન ઘટ, પેટ વિગેરે બાહ્ય પદાર્થો તે બંનેના નિશ્ચય કરાવવાવાળું જે જ્ઞાન હોય તેને પ્રમાણ કહેવામાં આવે છે. સૂર્ય', પ્રદીપ, લત્રણ વિગેરેની માફક જેવી રીતે સૂચ, પ્રદીપ વિગેરે પદાર્થો પેાતાને અને પરના પ્રકાશ કરવાવાળા છે તથા લવણુ જેમ પેાતાને અને પરને સરસ બનાવવાવાળું છે; તેવી રીતે જે સ્વપરને નિશ્ચય કરાવવાવાળું ાય તેજ જ્ઞાન પ્રમાણુરૂપ કહેવાય. જ્ઞાનને અચેતન (પ્રકૃતિના ધર્મરૂપ ) માનવાવાળા સાંખ્યમતના નિરાકરણ માટે તથા જ્ઞાન હમેશાં પક્ષ જ Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વાખ્યાન. છે એવી માન્યતાવાળા મીમાંસકના મતને દૂર કરવા માટેસૂત્રમાં ‘સ્વ’પદ્મ મૂકવામાં આવ્યું છે. તેથી એ સમજવાનુ છે જે જ્ઞાન આત્માથી કથ'ચિત્ અભિન્ન છે. માથી એ સ્પષ્ટ સમજાય તેમ છે કે જ્યારે આત્મા ચેતન છે ત્યારે તેનાથી કથ'ચિત્ અભિન્ન જ્ઞાન પાતે અચેતન છે એમ કહેવાને કા બુદ્ધિશાળી સાહસ કરી શકે ? દ્રવ્યપ્રદીપમાં તે વાત યુક્તિપુરઃસર સમજાવવામાં આવી છે તથા જ્ઞાન જ્યારે સ્વસ વેધ છે ત્યારે હમેશાં તે પરાક્ષ જ છે એ વાત પણ મનામ દિરમાં કેવી રીતે નિવાસ કરી શકે ? માટે આ મે પક્ષે યુક્તિબાધિત છે એમ ખૂબ ધ્યાનમાં રાખવું. સૂત્રમાં પરશબ્દના પ્રયોગ જ્ઞાનાદ્વૈત વાહિના નિરાકરણ માટે કરવામાં આવેલ છે તે વાત સમજાવવામાં આવે છે. જ્ઞાનરૂપ ચેતન પદાર્થની માફક જડ પદાર્થો પણ જગમાં અનન્ત છે તેનું પ્રતિપાદન ઐાદ્ધની સમાલાચનાના અવસરમાં આ ગ્રંથના પૂર્વાધ માં સવિસ્તર કરવામાં આવેલ છે. દૂરથી વસ્તુ દૃષ્ટિગોચર થવાથી આ કઇક છે એવા સત્તામાત્રના પ્રતિભાસરૂપ નિર્વિકલ્પક દન તરીકે સામાન્ય ઉપયેગરૂપ જ્ઞાનને પ્રમાણુરૂપે માનવાવાળા બદ્ધ ઢાકાની અને જડ એવા સનિકને પ્રમાણુરૂપ માનવાવાળા નૈયાયિક લેાકાની માન્યતા યુકિતવિકલ છે એમ જણાવવાની ખાતર સૂત્રમાં જ્ઞાનપદ મૂકવામાં આવેલ છે. તેથી એ સમ જવાનુ' છે જે નિવિ કલ્પક જ્ઞાન તે દર્શનરૂપ હોવાથી તે દ્વારા જ્યારે વસ્તુની ઓળખાણ જ યથાર્થ રીતે થતી નથી ત્યારે પ્રવૃત્તિ-નિવૃત્તિ થવાની તે વાતજ શી કરવી ? માટે Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. નિવિકલ્પક જ્ઞાનને પ્રમાણરૂપે કાઇ પણ રીતે માની શકાય તેમ નથી. જે જ્ઞાન વસ્તુની યથાર્થ રીતે વિશેષરૂપથી ઓળ– ખાણ કરાવે તેજ જ્ઞાન પ્રમાણુરૂપ કહી શકાય. સ્તંભ, પત્થર અને ઘટ,પટની માફ્ક જ એવા સનિક ને જો પ્રમાણુરૂપે માનવામાં આવે તે ઘટ, ૫૮ વિગેરે જડ પદાર્થીએ શેા અષરાધ કર્યાં ? કારણકે જડપણુ અને સનિક ઘટ, પટ વિગે રૂમાં જ્યારે સરખું જ છે ત્યારે એવી શી રાજાજ્ઞા છે કે એકને પ્રમાણુરૂપે માનવું અને બીજા જડને નહિ માનવું ? સાટે કાઈ પણ રીતે જડ પદાર્થને પ્રમાણુરૂપે સ્વીકારી શકાય તેમ નથી. વસ્તુના નિશ્ચાયકમાં વન્ધ્યાપુત્ર સમાન સંશય, વિષચ્ય અને અનધ્યવસાય જ્ઞાનને દૂર કરવા માટે પ્રમાણુના લક્ષમાં વ્યવસાયિપદ મૂકવામાં આવેલ છે. કિ`ચ, આ વાત પણ પ્રાસ'ગિક મળ આવે તેમ છે કે સુખ અને સુખસાધન સામગ્રીરૂપે ઉપાદેય પદાને ગ્રતુણુ કરવામાં સમથ હોય તથા દુઃખ અને દુખસાધન સામગ્રીરૂપ હૈયપદાર્થને ત્યાગ કરવામાં જે સમથ હોય તેજ જ્ઞાન વાસ્તવિક રીતે પ્રમાણુરૂપ હોઇ શકે, સ ́નિક વિગેરે જડ પદાર્થોને પ્રમાણુરૂપ માનવામાં જ્યારે કાઈ પણ યુક્તિ નથી ત્યારે તેને પ્રમાણ કેવી રીતે માની શકાય ? કારણ કે પ્રમાણ તે જ્ઞાન જ હોઈ શકે, અજ્ઞાન તે છુ કદાપિ નહિ. કિચ, પ્રમાણુરૂપે માનેલ જ્ઞાન પણ નિશ્ચયાત્મક હોવુ જોઇએ, પરન્તુ સશય, વિષય અને અનધ્યવસાયરૂપ નહિ. હવે અનુક્રમે તે ત્રણનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ર તત્ત્વાખ્યાન. સંશયનું નિરૂપણ. જ્યાં પદાના નિશ્ચય કરાવવામાં સાધકમૂત અથવા બાધકરૂપ વિશધી– આ બેમાંથી કોઇ પણ પ્રમાણ ઉપસ્થિત ન હોય તેવા સ્થલમાં અનિશ્ચિત અનેક ધર્મોને અવલખન કરવાવાળું હોય, અને કાઇ પણ એક ધર્મને લઇને પ્રવૃત્તિ અગર નિવૃત્તિ આ બેમાંથી એક પણ કાર્ય કરવામાં અસમર્થ જે જ્ઞાનવિશેષ હોય તેને સ*શય કહેવામાં આવે છે. જેમ ૢરથી પુરૂષ જેવી આકૃતિવાળી વ્યક્તિ દ્રષ્ટિગોચર આવવાથી આ લાકડુ છે કે પુરૂષ છે એવી દોલાયમાન પ્રતીતિ ઉત્પન્ન થાય છે તેવા જ્ઞાનદ્વારા પુરૂષપણાનું સાધક કોઇ પણ પ્રમાણુ નહિ હોવાથી પુરૂષના પણ નિશ્ચય થઈ શકતા નથી તથા તેના આધકભૂત કોઇ પ્રમાણુ નહિ હેવાથી લાકડા વિગેરેને પણ નિશ્ચય થઈ શકતા નથી; અને નિશ્ચયના અભાવમાં પુરૂષનુ જેને પ્રત્યેાજન છે તેની પ્રવૃત્તિ તથા જેને તેનુ પ્રચાજન નથી તે વ્યક્તિની તેમાંથી નિવૃત્તિ આ એમાંથી કંઈ પણ કાર્ય થય શમવાનું નહિ. માટે તેવા સ્થલમાં તે જ્ઞાનને સંશયરૂપ કહેવામાં આવે છે. વિપર્યયનું નિરૂપણુ, અયથા પણામાં ચથાપણાના જે નિર્ણય તેવુ નામ વિષય સમજવુ. દૂર રહેલ છીપમાં ચાંદી જેવા ચળકાટ માલૂમ પડવાથી ચાંદીનું જ્ઞાન થાય તે, મૃગ તૃષ્ણાથી જલનુ જ્ઞાન, દૂરથી ઢારી દેખવાથી સપન Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જ્ઞાન, આત્માથી કથચિત્ ભિન્નભિન્ન જ્ઞાનમાં સર્વશા. આત્માથી જ્ઞાન ભિન્ન છે અથવા સર્વથા અભિન્ન છે એવું જે જ્ઞાન, કથંચિત્ નિત્યાનિત્ય-આત્માની અંદર સર્વથા આત્મા નિત્ય છે અથવા અનિત્ય છે એવું જે જ્ઞાન કથંચિત નિત્યાનિત્ય તમામ પદાર્થોમાં અમુક સર્વથા નિત્ય છે, અમુક સર્વથા નિત્ય જ છે અથવા તમામ સર્વથા નિત્યજ છે અથવા તમામ સર્વથા અનિત્ય જ છે એવું જ્ઞાન તે તમામ જ્ઞાન વિષ Áયરૂપ સમજવાં. અધ્યવસાયનું નિરૂપણ બીજે ઠેકાણે મન લાગેલું હોવાથી પદાર્થનું યથાર્થ રીતે જે ભાન ન થાય તે અનધ્યવસાય સમજ. જેમ રસ્તામાં ચાલતા પુરૂષનું મન બીજે ઠેકાણે લાગેલું હોવાથી તૃણને સ્પર્શ થવાથી તેના મનમાં એ વિચાર થાય છે કે મને કેઈને સ્વશ થયો ખરે, પરન્તુ કઈ વસ્તુને થયે તે ખ્યાલમાં હેતે ન થી તેવા જ્ઞાનને અધ્યવસાય કહેવામાં આવે છે. ઉપર્યુંકત જ્ઞાનમાં પ્રામાણ્ય તે કહેવાય કે જે જ્ઞાનમાં પ્રમેયનું અવ્યભિચારીપણું હાય અર્થાત્ પ્રમેયને જ જે વિષય કરવાપણું તે જ્ઞાનમાં પ્રામાણ્ય સમજવું. તે પ્રમાણુના બે ભેદ છે. ૧ પ્રત્યક્ષ પ્રમાણ અને ૨ પરાક્ષ પ્રમાણ પ્રત્યક્ષપ્રમાણુનું નિરૂપણ, પ્રત્યક્ષના બે ભેદ છે. એક સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૪ તવાખ્યાન, બીજું પારમાર્થિક પ્રત્યક્ષ. આ બેમાં પણ પ્રથમ પારમાર્થિક પ્રત્યક્ષનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. આ પાંચ ઈન્દ્રિયો અને મન એ બેમાંથી કોઈની પણ અપેક્ષા રાખ્યા સિવાય અર્થાત્ આત્માથી ભિન્ન બીજી કોઈ પણ બાહ્ય વસ્તુની અપેક્ષા રાખ્યા સિવાય જે જ્ઞાન દ્વારા પદાર્થને વાસ્તવિક રીતે આત્માને સાક્ષાત્કાર થાય તેને પારમાર્થિક પ્રત્યક્ષ સમજવું. તેના બે ભેદ છે. એક સકલપ્રત્યક્ષ અને બીજું વિકલ પ્રત્યક્ષ. જે જ્ઞાન દ્વારા જગતમાં રહેલ રૂપી-અરૂપીમાંથી કેવલ રૂપી પદાર્થને જ આત્માને સાક્ષાત્કાર થાય તે વિકલ પ્રત્યક્ષ કહેવાય. તેના પણ બે ભેદ છે. એક અવધિપ્રત્યક્ષ અને બીજું મન:પર્યાયપ્રત્યક્ષ. આ અવધિજ્ઞાનાવરણીય કર્મને સોપશમ થવાથી દેવ અને નારક જીને પ્રધાનપણે ભવરૂપ નિમિત્તને લઈને અને એજા ને સમ્યગદર્શન વિગેરે ગુણેને લઈને રૂપી દ્રવ્ય માત્રને વિશેષરૂપથી પ્રકાશ કરવાવાળું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે અવધિપ્રત્યક્ષ કહેવાય. તેના અવાન્તર ઘણા ભેદો છે. તે અત્ર કહેવામાં આવ્યા નથી. વિશેષ ઇચ્છાવાળાને વિશેષાવશ્યકનું જ્ઞાનપ્રકરણ જેવાથી વિશેષ માહિતી મળી શકશે. મન પર્યયજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમને લઈને ઉત્તમ લબ્ધિવંત અને નિર્મલ અપ્રમત્ત ભાવના ચારિત્રવાળા મહર્ષિને સંજ્ઞી પંચેન્દ્રિય જીવેએ મનન કરવા માટે ગ્રહણ કરેલા મને વર્ગણ દ્રવ્યને સાક્ષાત્કાર જે જ્ઞાન દ્વારા થાય તેને મન પયયજ્ઞાન કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને. સલ પ્રત્યક્ષનું સ્વરૂપ, સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ઝારિત્રરૂપ ઉત્કૃષ્ટ આભ્યન્તર સામગ્રી, અને આર્યદેશ, જિનકાલિક મનુષ્યભવ, પ્રથમ સહંનન વિગેરે બાહ્ય સામગ્રી આ બંને પ્રકારની ઉત્કૃષ્ટ સામગ્રીના વશથી સંપૂર્ણ ઘાતકર્મને ક્ષય થવાથી સૂમ, ભાદર, પ્રકટ, વ્યવહિત વિગેરે તમામ અરૂપી કાલેકને વિશેષરૂપથી સાક્ષાત્કાર કરાવવાવાળું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાન કહેવાય; જેને આવા પ્રકારનું જ્ઞાન હેય તેજ વ્યક્તિ સર્વજ્ઞ કહેવાય. સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું નિરૂપણ. ઈન્દ્રિય અને અનિન્દ્રિય દ્વારા યોગ્ય સ્થાનમાં રહેલ પદાને વિશેષરૂપથી નિશ્ચય કરાવવાવાળું જે જ્ઞાન હોય તે વ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય. પારમાવિકપણે તે આ જ્ઞાનને પણ પરાક્ષ જ સમજવાનું છે. તેના ચાર ભેદ છે.અવગ્રહ,ઈહ અપાય અને ધારણા. સામાન્ય વિશેષરૂપ વસ્તુને વિષય રૂપે સમજવી. ચક્ષુ વિગેરે ઇન્દ્રિય અને મન તેને વિષયી જાણવું. તે બંનેને ભાન્તિ વગરને જે સંબધ અર્થાત વિષય અને વિષયને રોગ્ય દેશમાં બ્રાન્તિ વિનાને જે સંબન્ધ અને તે દ્વારા ઉત્પન્ન થયેલ તથા પદાર્થના સંપૂર્ણ વિશેષરૂપમાં ઉદાસીન અને કેવલ સત્તામાત્ર વિષયવાળે જે નિરાકાર શોધ અથવા દૂરથી કંઈક માલૂમ પડે છે એ જે નિરાકાર બંધ તેને દર્શન સમજવું, અને તેની પછી તરતજ ઉત્પન્ન થયેલ Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ તજ્યાખ્યાન. તથા સામાન્ય સત્તાની અપેક્ષાએ મનુષ્યત્વરૂપ વિશેષ સત્તાથી ચુકત વસ્તુના બેધને અવગ્રહ કહેવામાં આવે છે અને ત્યાર બાદ અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલ મનુષ્યત્વ જાતિવ ળી વ્યક્તિ ન ભાષા, વેષ, આકાર વિગેરે દ્વારા વિચાર કરે છે આ વ્યક્તિ કયા દેશની હેવી જોઈએ. એવી રીતે તેજ વ્યકિતને વિશેષરૂપથી જાણવાની જિજ્ઞાસાને ઈહા કહેવામાં આવે છે. આવા પ્રકારની ઈહાને સંશયરૂપ સમજવી નહિ, કારણ કે સંશયની અંદર તે સાધક-બાધક કેઈ પણ પ્રમાણ ઉપસ્થિત ન હોવાથી કઈ પણ પદાર્થના નિર્ણયની ઈચ્છા જ થતી નથી, અને ઇહાની અંદર તે ભાષા, વેષ, આકાર વિગેરે સાધક પ્રમાણે પદાર્થને વિશેષરૂપથી સિદ્ધ કરવા માટે મળતાં છેવાથી વિશેષની જિજ્ઞાસા થાય તે વાત સંભવિત છે. કિચ, ઈહા તે સંશયના ઉત્તરકાલમાં થવાવાળી હવાથી કથંચિત આપસમાં કાર્ય–કારણભાવ પણ સંભવી શકે છે. માટે સંશય અને ઇહાને ભેદ સમજ. જે પદાર્થને નિર્ણય કરવા પ્રથમ જિજ્ઞાસા થઈ હતી, તેને સાધન પ્રમાણે દ્વારા ચેકસ કરવું જે આ મનુષ્ય અમુક દેશને જ છે, અમુક દેશને નથી. આવા પ્રકારના નિશ્ચયાત્મક જ્ઞાનને અપાય કહેવામાં આવે છે. " અપાય દ્વારા નિર્ણત પદાર્થમાં જે સતત ઉપગ રાખવિ અર્થાત્ તેને દઢરૂપે ધારણ કરવું તે ધારણ કહેવાય. આ ઉપર્યુકત વ્યાવહારિક પ્રત્યક્ષના ત્રણ ભેદ પણ બીજી રીતે બતાવવામાં આવે છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ, અનિન્દ્રિય પ્રત્યક્ષ અને Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ઉભયપ્રત્યક્ષ એકે ઇન્દ્રિય જીથી લઈને જેને મન નથી એવા અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને કેવલ ઇન્દ્રિયપ્રત્યક્ષ જ હોય છે. જેને જેટલી ઇન્દ્રિયે હેય તેને તે દ્વારા પ્રત્યક્ષ થાય છે. વલી વિગેરેને ઘસંજ્ઞા દ્વારા વાડ ઉપર ચઢવાનું જ્ઞાન થાય છે. એકાન્તમાં અંધારામાં બેઠેલા મનુષ્યને ઈન્દ્રિચેનો વ્યાપાર બીલકુલ નથી તે પણ પૂર્વે અનુભવેલા પદાર્થોનું સ્મરણ થતું હોવાથી કેવલ મનદ્વારા સંજ્ઞી પંચેન્દ્રિએને જે સ્મૃતિજ્ઞાન થાય છે તે અનિષ્ક્રિય પ્રત્યક્ષ કહેવાય. તથા ઈન્દ્રિય અને મને દ્વારા જે ઘટ, પટ વિગેરેને અનુભવ થાય તે ઉભય પ્રત્યક્ષ કહેવાય. આવા પ્રકારના વ્યાવહારિક પ્રત્યક્ષની ઉત્પત્તિ પણ દરેક કાર્યની માફક બાહા અને આભ્યન્તર સામચીને આધીન છે તે સમજાવવામાં આવે છે. જે ઇન્દ્રિયદ્વારા જે જ્ઞાન ઉત્પન્ન કરવું હોય તે જ્ઞાનનું આવારક જે કર્મ તેના ક્ષપશમરૂપ ભાવેન્દ્રિય તથા વયન્તરાય કર્મને ક્ષ૫શમ વિગેરે આભ્યન્તર કારણે અને નિવૃત્તિ, ઉપકરણરૂપ દિવ્યેન્દ્રિયે, આ લેકગ્ય દેશમાં પદાર્થનું અવસ્થાન, મનનું આવ્યાક્ષેપ પણું વિગેરે બાહ્ય કારણે આ બને કારણે મળવાથી વ્યાવહારિક પ્રત્યક્ષને આવિર્ભાવ થાય છે. એવી રીતે દરેકની બાહ્ય આભ્યન્તર સામગ્રીને વિચાર કરી લે. પક્ષપ્રમાણુનું નિરૂપણ. * ઇદ્ધિ અને મન વિગેરે પરની અપેક્ષા દ્વારા આત્માને જે બેધવિશેષ થાય તે પક્ષપ્રમાણ કહેવાય. અર્થાત્ જે Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. જ્ઞાન પેદા કરવામાં આત્માથી ભિન્ન બીજા પદાર્થીની અપેક્ષા રહે તે તમામ જ્ઞાન પરાક્ષ જ કહેવાય. આ લક્ષણથી વ્યાવહારિક પ્રત્યક્ષ પણ વસ્તુગતિ વિચાર કરતાં પરાક્ષ જ છે એમ ખાસ ધ્યાનમાં રાખવુ. પરાક્ષપ્રમાણના ભેદનું નિરૂપણ. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એમ પરાક્ષ પ્રમાણના પાંચ ભેદ પાડવામાં આવે છે. સ્મરણ પ્રમાણનું નિરૂપણુ, પ્રથમ અનુભવેલ પદાર્થ વિષયક આત્મિક શકિતવિશેષરૂપ સસ્કારના પ્રાધકાલમાં તે જિનબિંબ હતુ, તે જું કાઈ નહિ, પરન્તુ વિજયધમસૂરિ હતા એવા જે બેધ માત્માને થાય અર્થાત્ આવા પ્રકારનુ જે યાદ આવવુ તે સ્મૃતિપ્રમાણ કહેવાય. પ્ર૦ સ્મરણના પ્રત્યભિજ્ઞાનપ્રમાણમાં અન્તર્ભાવ થતા હાવાથી અલગ માનવાની શી જરૂર છે ? ઉ॰ પ્રત્યભિજ્ઞાન પ્રમાણુ તશબ્દ અને છંદશ્રુન્દે આ અને શબ્દાદ્વારા આધ કરાવે છે. તે આ ધમ પાળ છે, તે આ જિનદત્ત છે કે જેને આપણે પ્રથમ જોયા હતા. સ્મરણુ તે આલી તાન્તદ્વારા જ અનુભૂત વસ્તુનુ ભાન કરાવે છે, માટે સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનમાં ફેરફાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પ્ર. અનુભવને આધીન હોવાથી સ્મૃતિને પૃથક્ પ્રમાણુ રૂપે કેવી રીતે માની શકાય? માટે સ્મૃતિ પૃથક્ પ્રમાણુરૂપ નથી. ઉ૦ એવી રીતે કહેવાથી તે પ્રમાણની કથાનેજ લેપ થઈ જવાને, કારણ કે અનુમાન પ્રમાણ પણ વ્યાપ્તિજ્ઞાન અને પક્ષમાં હેતનું દર્શન આ બેને આધીન હોવાથી તે પણ પ્રમાણરૂપે ન મનાવું જોઈએ. પ્રવે પ્રથમ અનુભવેલ વિષયેના પ્રદર્શન દ્વારા અને નિશ્ચય કરાવવાવાળી સ્મૃતિ તે પદાર્થના નિશ્ચયમાં પૂર્વ અનુભવને આધીન–પરતંત્ર હવાથી પ્રમાણરૂપ નથી અને અનુમાન જ્ઞાન તે ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રાખે છે, તે પણ પિતાના વિષયમાં સ્વતંત્ર હવાથી પ્રમાણરૂપ માનવામાં કંઈ પણ અડચણ નથી, માટે અનુમાન પ્રમાણ છે અને સ્મૃતિ અપ્રમાણ છે. ઉ૦ ઉપર બતાવેલ ન્યાય સ્મૃતિને પણ પ્રમાણરૂપ માનવામાં જ્યારે સરખેજ છે ત્યારે એકને પ્રમાણરૂપ માનવું અને બીજાને નહિ એ કંઈ બુદ્ધિમત્તા કહી શકાય નહિ. જેવી રીતે અનુમાન જ્ઞાનેત્તિમાં વ્યાપ્તિ વિગેરેની અપેક્ષા રાખવાવાળું છે અને પિતાના વિષયમાં સ્વતંત્ર છે તેવી રીતે સ્મૃતિ પણ ઉત્પત્તિમાં અનુભવની અપેક્ષા રાખે છે, તે પણ પોતાના વિષયમાં પિતે સ્વતંત્ર હવાથી તેને પ્રમાણરૂપે માનવામાં શી અડચણ છે? આવી રીતે સ્મૃતિને પ્રમાણરૂપે માનવામાં ઘણી યુક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તન્વાખ્યાન, ---- --- - - ----- - છે, પરંતુ તે અત્ર આપવાથી સ્વતંત્ર એક ગ્રંથ થઈ જાય માટે આપવામાં આવેલ નથી. પ્રત્યભિજ્ઞાન પ્રમાણુનું નિરૂપણું અનુભવ અને સમૃતિરૂપ બને કારણે દ્વારા ઉત્પન્ન થયેલ તથા તિર્ય સામાન્ય, ઊર્ધ્વતા સામાન્ય, વિસદશ પરિણામ વિગેરેને વિષય કરવાવાળું જે જ્ઞાન તેને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. દરેક ગાયમાં રહેલ ત્વરૂપ સરખા પરિણામને તિર્યસામાન્ય સમજવું અને સુવર્ણથી બનાવેલ વીંટી, કડું, કંદરે વિગેરે પર્યામાં રહેલ અન્વયી રૂપ સુવર્ણ દ્રવ્યને ઊર્વતાસામાન્ય સમજવું. એવી રીતે દરેકમાં ઘટાવવું. - ભાવાર્થ-દરેક ગાયમાં અથૉત્ કાળી, પીળી, રાતી, ધોળી વિગેરે દરેક ગામમાં ગોત્વનામને પરિણામ સરખી રીતે રહેલ છે તે ત્વપરિણામનું નામ જ તિર્યસામાન્ય સમજવું. ઉત્તરોત્તર એક બીજાની પછી અનુક્રમે ઉત્પન્ન થતા પર્યાયમાં રહેલ જે અનુગત દ્રવ્ય અર્થાત અન્વયી રૂપ દ્રવ્ય તેનું નામ ઉર્વતાસામાન્ય સમજવું. હવે પ્રત્યભિજ્ઞાનને ભાવાર્થ સમજાવવામાં આવે છે–અનુભવ તથા સમૃતિથી ઉત્પન્ન થયેલ અને ઊર્વતાસામાન્ય, તિર્યફસામાન્ય, વિસદશ પરિણામ વિગેરે વિષયવાળા સંકલનારૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. તે આ જિનદત્ત છે, તેના જેવી આ ગાય છે, ગાયના જે આ રેઝ છે, ગાયથી વિલક્ષણ આ પાડે છે વિગેરે તેનાં ઉદાહરણે સમજવાં. હવે અનુભવ, સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાન આ ત્રણના ભેદ સમજાવવામાં આવે છે Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. અનુભવ, દષ્ટિગોચર રહેલ વસ્તુને ઈદંશબ્દદ્વારા બંધ કરાવે છે. જેમ આ ઘટ છે, આ કપડું છે, આ જિનદત્ત છે–આ તમામ અનુભવનાં ઉદાહરણે સમજવાં. સ્મૃતિ, પરાક્ષ વસ્તુને તતશબ્દદ્વારા બોધ કરાવે છે -તે જિનપાલ મને યાદ આવે છે, તે ધર્મ પાલ હત–વિગેરે તેનાં ઉદાહરણ સમજવાં. એકવાર અનુભવેલ વસ્તુ ફરીથી જ્યારે તે આપણી દષ્ટિગોચર થાય ત્યારે તેને જોઈને ઈદ શબદકારા અને તશબ્દદ્વારા એમ એકી સાથે બંને શબ્દદ્વારા જે આપણને વસ્તુનું જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાન પ્રમાણ સમજવું-તે આ કડાનું સોનું છે કે જેને આપણે વીંટીના આકારમાં જોયું હતું, તે આ કાળી ગાયમાં ગેત્વ નામને ધર્મ છે કે જેને આપણને ઘળી ગાયમાં પણ જિનદત્ત પંડિત દ્વારા અનુભવ થયે હતું, તે આ જિનદત્ત છે કે જેને આપણને પાટલીપુત્રમાં પરિચય થયે હતું, તે આ ગાયના જે રોઝ છે કે જેનું સ્વરૂપ આપણે પેલા જંગલી પાસે જાયું હતું, તે આ પાડે ગાયથી વિલક્ષણ છે કે જેનું સ્વરૂપ આપણે ભરવાડ પાસેથી જાણ્યું હતું, તે આ ધર્મભ્રષ્ટ અને શ્રદ્ધાહીન વ્યક્તિ છે, કે જેના વિચારે પ્રથમ આપણા સાંભળવામાં આવ્યા હતા-વિગેરે તમામ ઉદાહરણે પ્રત્યભિજ્ઞાનનાં જાણી લેવાં. - પ્રવ ગાયના જે આ રેઝ છે આ વિષય તે ઉપમાન પ્રમાણને હેવાથી એને પ્રત્યભિજ્ઞાન કેવી રીતે કહી શકાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાખ્યાન, ઉ. ગાયના જે આ રેઝ છે આવા પ્રકારના જ્ઞાનને ઉપમાન પ્રમાણરૂપ જ્યારે માનવામાં આવ્યું, ત્યારે ગાયથી વિલક્ષણ આ પાડે છે, ગર્દભથી વિલક્ષણ આ ઉંટ છે આવા પ્રકારના જ્ઞાન માટે બીજું કયું પ્રમાણમાનશે તેને પણ આપ લેકેને વિચાર જરૂર કરે પડશે. માટે ઉપમાન પ્રમાણને અલગ ન માનતાં તે બંને પ્રત્યભિજ્ઞાન પ્રમાણની અન્તર્ગત છે એમ માનવું અને તે સર્વોત્તમ લાગે છે. પ્રરેઝને જોઈને ગાયના જેવી આ વ્યક્તિ છે, એવું જ્ઞાન છે કે પ્રત્યક્ષના ફળરૂપ છે, તે પણ સંજ્ઞાસંજ્ઞીના સંબન્ધના પ્રતિપત્તિરૂપ ફલ માટે ઉપમાન પ્રમાણ માનવાની આવશ્યકતા જરૂર રહે છે અર્થાત્ ગવયશબ્દ આ વ્યક્તિને વાચક છે અને આ વ્યક્તિ પોતે વાચ્ય છે એવું જ્ઞાન કરવા માટે ઉપમાન પ્રમાણને અલગ માનવામાં આવે છે. ઉ. મહિષને જોઈને આ વ્યક્તિ ગાયથી વિલક્ષણ છે, એવું જ્ઞાન જે કે પ્રત્યક્ષનું ફળ છે તે પણ આ વ્યક્તિ ગાયથી વિલક્ષણ છે અર્થાત ગે શબ્દ આ વ્યક્તિને વાચક નથી તેમ તેવા પ્રકારનું વાપણું પણ તેમાં નથી આવા પ્રકારના સંજ્ઞાસંજ્ઞીના સંબન્ધના પ્રતિપત્તિરૂપ ફળ માટે જરૂર બીજું પ્રમાણ અલગ માનવું જ પડશે. એવી શી રાજાજ્ઞા છે, કે એક સંજ્ઞાસંજ્ઞીના સંબન્ધને જણાવવાની ખાતર પ્રમાણુનારની કલ્પના કરવી અને બીજાને માટે ન કરવી ? માટે આ તમામ દૂષણજાળમાંથી બચવા માટે પ્રત્યભિજ્ઞાનને જ પ્રમાણરૂપ માનવું સર્વોત્તમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન - ૫૩ તકપ્રમાણુનું નિરૂપણ. વ્યાપ્તિજ્ઞાનના ગ્રાહકને તર્ક કહેવામાં આવે છે. તે તર્ક તમામ દેશ-કાલને અવલંબીને વ્યાતિજ્ઞાન કરાવે છે. દષ્ટાન્ડ તરીકે જે જે ઠેકાણે ધૂમ હેય તે તમામ ઠેકાણે અગ્નિ હવે જોઈએ, કારણ કે જે ઠેકાણે અગ્નિ હેતે નથી તે ઠેકાણે ધૂમ ઉત્પન્ન થાય તે અગ્નિ ધૂમનું કારણ છે અને ધૂમ અગ્નિનું કાર્ય છે આ જે અનુભવસિદ્ધ કાર્યકારણભાવ વ્યવહાર છે, તેને જગતમાંથી ઉચ્છેદ થવાને. આ વાત તર્કને પ્રમાણ માન્યા સિવાય કેવી રીતે ઘટી શકે તેને વિચાર કરશે. આથી એ ભાવ નીકળે કે દરેક દેશમાં અને દરેક કાળમાં રહેલું અગ્નિ અને ધૂમના વ્યાપ્યવ્યાપક નામના સંબન્ધનું જ્ઞાન, તકને સ્વતંત્ર પ્રમાણ માન્યા સિવાય થઈ શકે નહિ. જે તર્કને અપ્રમાણરૂપ માનવામાં આવે છે તે દ્વારા સર્વદેશવિષયક અને સર્વકાલવિષયક થતું જે વ્યાપ્તિજ્ઞાન તે પણ અપ્રમાણરૂપ જ ઠરવાનું કારણ કે જેનું કારણ અપ્રમાણરૂપ હોય તે કાર્ય પિતે પ્રામાણિક છે, એમ કેવી રીતે માની શકાય? અને તેવા અપ્રામાણિક વ્યાતિજ્ઞાન દ્વારા થતું જે અનુમાન તે પણ વધ્યાપુત્ર જેવું સમજવું. માટે તર્ક પણ સ્વતંત્ર પ્રમાણ છે એમ જરૂર માનવું જોઈએ. હવે અનુમાન દ્વારા તર્કમાં પ્રમાણુતા સિદ્ધ કરવામાં આવે છે. પ્રમાણુના વિષયને પરિશધન કરવાવાળે હેવાથી અનુમાનની માફક તર્ક પણ સ્વતંત્ર પ્રમાણરૂપ છે. જે પ્રમાણુના Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાખ્યાન. વિષયના પરિશેાધક ન હોય તે પ્રમાણરૂપ ન હેાવા જોઇએ. જેમ વિષ યજ્ઞાન વિગેરે પ્રકૃતમાં તર્ક પણ અનુમાન પ્રમાણુના સાધકભૂત વ્યાપ્તિરૂપ વિષયને પરિશેાધક હોવાથી તેને પ્રમાણુરૂપે કેમ ન માની શકાય ? અથવા પ્રમાણના અનુગ્રાહક હાવાથી પ્રત્યક્ષ તથા અનુમાનની માફક તર્ક પણ સ્વતંત્ર પ્રમાણુરૂપ છે. જે પ્રમાણને અનુગ્રાહક ન હોય તે પ્રમાણુરૂપ પણ ન હોય-જેમ છીપમાં ચાંદીના જ્ઞાનરૂપ વિષચ વિગેરે. માટે પ્રત્યક્ષ અને અનુમાનની માફક તર્કને પણ સ્વતંત્ર પ્રમાણુરૂપ જરૂર માનવા જોઇએ. કિ'ચ, જેવી રીતે વ્યાપ્તિજ્ઞાન કરાવવામાં તર્ક ઉપયોગી છે, તેવી રીતે વાચ્ય-વાચકભાવ સઅન્યનું જ્ઞાન કરાવવામાં પણ તક ઉપયેગી છે. અમુક શબ્દ અમુક અર્થના વાચક છે, અમુક પદાર્થમાં વાચ્યતા છે—આવા પ્રકારનું જ્ઞાન તર્કથી થઇ શકે છે.તથા જે લેાકો તર્ક ને પ્રમાણરૂપ માનતા નથી તેઓના મતમાં સશૂન્યતાના પ્રસંગ પણ જરૂર આવવાના, તે સમજાવવામાં આવે છે-જો તને પ્રમાણ-રૂપ માનવામાં ન આવે તે તેનાથી ઉપજીન્ય અનુમાન પણુ હવામાં ઉડી જવાનું, કારણ કે અનુમાન વ્યાપ્તિજ્ઞાનને આધીન છે અને વ્યાપ્તિજ્ઞાન માટે તર્ક સિવાય ખીજો કોઈ પણ ઉપાય નથી ત્યારે કહા કે તર્કને પ્રમાણ માન્યા સિવાય અનુમાન કોઇ પણ રીતે થઇ શકે ખરૂ ? અર્થાત્ ખીલકુલ નહિ. તથા પ્રત્યક્ષમાં પણ તની ઉપચાગિતા બતાવવામાં આવે છે. પ્રત્યક્ષથી પદાર્થને જોયા ખાદ કોઇ ઠેકાણે સવાદને લઇને આ પદાર્થ પ્રામાણિક છે અને ખીજે ઠેકાણે વસવાદ થવાથી આ Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પદાર્થ અપ્રામાણિક છે, આવા પ્રકારની વ્યવસ્થા પ્રમાતા તર્કને પ્રમાણુરૂપ માન્યા સિવાય કેવી રીતે કરી શકે ? માટે તર્કને પ્રમાણ માન્યા સિવાય પ્રત્યક્ષમાં પણ ઘણી અડચણા આવવાની. તથા વ્યાપ્તિજ્ઞાનના ગ્રાહક તર્કના અભાવમાં જ્યારે પ્રત્યક્ષ અને અનુમાનના પ્રાણ ચાલ્યા ગયા, ત્યારે તે સિવાય પ્રમેયની વ્યવસ્થા કેવી રીતે થઈ શકવાની? આવા પ્રકારના સર્વ ઉપદ્રવથી બચવા માટે તર્ક પ્રમાણુ જરૂર માનવુ જોઇએ. અનુમાનપ્રમાણનું નિરૂપણ. સાધન વિગેરે સામગ્રીદ્વારા સાધ્યના જ્ઞાનને અનુમાન કહેવામાં આવે છે. ૧૫ ભાવા-સાધનનું ગ્રહણ અને વ્યાપ્તિનું સ્મરણ વિગેર મેળવ્યા માતુ જેવડે સાધ્ય જ્ઞાનને નિ ય થાય તે અનુમાન કહેવાય. અનુમાનના બે ભેદ્રુ છે. એક સ્વાથ્યનુમાન, બીજું પરાથૅનુમાન, કાઇપણ પ્રમાણદ્વારા હેતુના નિણૅય કરી વ્યાપ્તિના જે પ્રથમ તર્કથી વિચાર કરવામાં આવે છે તે તમામ સામગ્રીદ્વારા અર્થાત્ હેતુ અને વ્યાપ્તિનું સ્મરણ તે બંને દ્વારા જે સાધ્યનુ નિઃસંદેહ જ્ઞાન થાય તે સ્વાથ્યનુમાન કહેવાય. હેતુનુ સ્વરૂપ. સાધ્ય સિવાય જેની ઉત્પત્તિ થઇ શકેજ નહિ તે હતુ કહેવાય. અર્થાત્ સાધ્ય ધર્મ વગર ઉત્પન્ન ન થઈ શકે તે હેતુ સમજવા, પરન્તુ ઐદ્ધ લેાકાએ કલ્પિત ત્રણ રૂપે તથા Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ પદ તત્ત્વાખ્યાન, w તૈયાયિક લેકેએ કપેલાં પાંચ રૂપિ જેમાં હોય તે હેતુ સાચે કહેવાય એ કથન દૂષણગ્રસ્ત હોવાથી અનાદરણુય સમજવું. તેનું પ્રતિપાદન પૂર્વાર્ધમાં સારી રીતે કરવામાં આવેલ છે. " સાધ્યનું સ્વરૂપ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી જે બાધિત ન હોય અને નિશ્ચિત પણ પ્રથમ ન હોય તથા સાધ્યરૂપે જે ઈષ્ટ હોય તે સાચું સાધ્ય કહેવાય; તેથી એ પણ સમજવાનું છે કે શંકિત, વિપરીત, અનધ્યવસિત તથા પ્રમાણેથી બાધિત હોય તે સાધ્યરૂપે લેખાય નહિ, અને વ્યાપ્તિના ગ્રહણ સમયમાં સિદ્ધ હોય તે પણ સાધ્યરૂપ મનાય નહિ; આથી એ પણ વ્યક્ત થાય છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિની માફક પર્વત પણ હોવો જોઈએ એવો નિયમ નથી. ધર્મિ(પક્ષ)નું સ્વરૂપ, અનુમાનથી ઉત્પન્ન થયેલ પ્રમિતિના વિષયરૂપ અને વ્યાપ્તિકાલની અપેક્ષાએ સાધ્યપણુએ અભિમત ધર્મથી જે યુક્ત હોય તે ધમિ કહેવાય. તે ધર્મિની પ્રસિદ્ધિ કે ઠેકાણે વિકલ્પથી અને કઈ ઠેકાણે પ્રમાણુથી તથા કોઈ ઠેકાણે ઉભયથી પણ જોવામાં આવે છે. અનુમાનથી પ્રથમ પ્રમાણ અથવા અપ્રમાણદ્વારા જ્ઞાનના વિષયરૂપે જેને નિર્ણય કરવામાં આવ્યું નથી અર્થાત અનુમાનની પૂર્વમાં પ્રમાણ અથવા અપ્રમાણુદ્વારા નિર્ણય કર્યા સિવાય કેવલ પ્રતીતિ વિ Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. S જય જે ધમિ હોય તે વિકલ્પસિદ્ધ ધર્મ સમજવું. પ્રત્યક્ષ વિગેરે કઈ પણ પ્રમાણ દ્વારા નિર્ણય કરેલા ધમિને પ્રસિદ્ધ ધમિ કહેવામાં આવે છે, અને વિકલ્પ તથા પ્રમાણે આ બેથી જેની પ્રસિદ્ધિ હોય તે ઉભયસિદ્ધ સમજે. હવે અનુક્રમે તમામનાં ઉદાહરણ આપવામાં આવે છે. સર્વજ્ઞનું અસ્તિપણું અનુમાનની પૂર્વમાં પ્રત્યક્ષ વિગેરે પ્રમાણથી સિદ્ધ નથી, કિન્તુ પ્રતીતિમાત્ર સિદ્ધ છે અર્થાત કેવલ બુદ્ધિ વિષય માત્ર હોવાથી સર્વજ્ઞરૂપ ધર્મને વિકલ્પસિદ્ધ સમજ. આ પર્વત અગ્નિવાળે છે–આ ઠેકાણે પર્વતરૂપ ધર્મિ પ્રત્યક્ષપ્રમાણુ દ્વારા પ્રસિદ્ધ હોવાથી તેને પ્રમાણસિદ્ધ સમજ. કાર્યપણું હોવાથી શબ્દ પરિણામી છે, આ ઠેકાણે વિદ્યમાન શબ્દ તે પ્રત્યક્ષથી જાણી શકાય તેમ છે, પરંતુ ભૂત-ભવિષ્યકાલના શબ્દ વિકલ્પગમ્ય હોવાથી સામાન્ય રીતે શબ્દરૂપ ધર્મિને ઉભયસિદ્ધ સમજવે. - હવે અનુમાનને નિષ્કર્ષ સમજાવવામાં આવે છે– બીજાએ બતાવેલ સાધન પ્રયોગ વિગેરેની અપેક્ષા સિવાય પિતાની મેળે નિર્ણત જે અવિનાભાવ સંબન્ધ અને સાધન આ બે દ્વારા સાધ્યનું જે જ્ઞાન કરવું તે સ્વાર્થીનુ માન સમજવું. પક્ષપ્રગ-હેતુને પ્રગ–એ દ્વારા બીજાને જે સાધ્યનું જ્ઞાન કરાવવું તે પરાર્થીનુમાન કહેવાય. અર્થાત્ પક્ષવચન અને હેતુવચન આ બે દ્વારા બીજાને સાધ્યનું જ્ઞાન કરાવવું તે પરાર્થોનુમાન સમજવું. વ્યુત્પનમતિવાળાને પાંચ Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ યુટ તત્ત્વાખ્યાન અવયવેામાંથી એ અવયવ અનુમાનજ્ઞાન પેદા કરાવવામાં સપૂર્ણ છે, તેને વિશેષની જરૂર નથી. અને અવ્યુત્પન્નમતિવાળાને તા દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમનના પણ પ્રયોગ કરવામાં આવે છે. પાંચ અવયવનું સ્વરૂપ. અનુમેય ધમ થી યુકત ધમિ ને પક્ષ કહેવામાં આવે છે.અને કોઇ ઠેકાણે અનુમેય ધર્મમાત્રને પણ પક્ષ કહેવામાં આવે છે. સામાન્યરૂપથી આધારનું જ્ઞાન હૈાય તે પણ પવ ત વિગેરે વિશેષ વિશેષ મિ અને ધર્મને જાણવાની ખાતર આ ઠેકાણે ધૂમ છે એવા હેતુના ઉપસ ́હારવચનની માફક નિશ્ચયથી સાધ્ય ધર્મની ધર્મિતા અને ધતાની સિદ્ધિને માટે પક્ષપ્રયોગ કરવા જરૂરના છે. પક્ષપ્રયોગને બીજા લાકા પ્રતિજ્ઞાના નામથી ઓળખાવેછે. સાધ્યધમ યુક્ત આધારનું જ્ઞાન કરાવવુ' તેજ પ્રતિજ્ઞાવાકયની મતલબ છે. આવા પ્રકારના પક્ષપ્રયાગ અને હેતુપ્રયાગરૂપ એ અવયવો જ અનુમાનના અંગભૂત છે અને મંદબુદ્ધિવાળાને માટે પાંચ અવયવેા દ્વારા પણ અનુમાન કરાવવામાં આવે છે. હેતુપ્રયાગના બે ભેદ છે. એક તથા૫ત્તિરૂપ અને સ્ત્રીજો અન્યથાપપત્તિરૂપ. સાધ્યની સદ્ભાવદશામાંજ હેતુના સદ્ભાવને તથાપપત્તિ કહેવામાં આવે છે, અને સાધ્યની અસદ્ભાવદશામાં હેતુના અસદ્ભાવને અન્યથાપપત્તિ કહેવામાં આવે છે અર્થાત્ સાધ્યની Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વિદ્યમાનદશામાં જ હેતુની ઉપપત્તિ તે તાપપત્તિ અને સાધ્યની અભાવદશામાં હેતુની અનુપત્તિ તે અન્ય પપત્તિ. હવે તેનાં ઉદાહરણ આપવામાં આવે છે. જેમ-આ રસોડું ધૂમ સહિત અગ્નિવાળું છે. આ ઠેકાણે ધૂમની ઉત્પત્તિ અગ્નિ હોય તેજ થઈ શકવાની, અને અગ્નિ ન હોય તે ધૂમની ઉત્પત્તિ પણ નહિ જ થવાની. આ બંને હેતના પ્રગમાંથી જ્યાં જે ઘટે ત્યાં તે કર, એક સાથે બે પ્રયોગ કરવાની કંઈ પણ જરૂર નથી. પ્રદરેકને સમજાવવાની ખાતર દષ્ટાન્ત વિગેરેને પ્રયોગ જરૂર કરવું જોઈએ. ઉ૦ પક્ષપ્રાગ અને હેતુપ્રયોગ દ્વારા બુદ્ધિશાલિને જ્યારે સાધ્યનું જ્ઞાન થતું હોય ત્યારે તેને માટે દષ્ટાન્ત વિગેરેની કંઇ પણ જરૂર નથી એ સહજ સમજી શકાય તેમ છે. પ્ર. હેતુ અને સાધ્યને જે અવિનાભાવ સંબન્ધ છે તેના નિર્ણય માટે દષ્ટાન્તપ્રગ કર જરૂર છે એમ ખાસ ખ્યાલમાં રાખવું. ઉ, અવિનાભાવ સંબન્ધરૂપ વ્યાપ્તિજ્ઞાનને નિર્ણય તર્કપ્રમાણથી જ્યારે સિદ્ધ છે ત્યારે તેને માટે દષ્ટાન્તપ્રગની કંઈ પણ જરૂર નથી એ ખાસ વિચારવું. કિચ, પ્રત્યેક વ્યકિતમાં વ્યક્તિને નિર્ણય કરે અશક્ય હેવાથી બીજી વ્યક્તિમાં પણ વ્યાપ્તિના નિર્ણય માટે બીજું દૃષ્ટાન્ત આપવું પડશે અને દષ્ટાન્ત પણ વ્યાપ્તિરૂપ હોવાથી તેના Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૬૦. તત્ત્વાખ્યાન. નિર્ણય માટે ત્રીજું દષ્ટાન્ત આપવું પડશે. એવી રીતે દષ્ટાન્તપ્રાગ માનવામાં અનવસ્થા પણ જરૂર આવવાની. પ્રઅવિનાભાવરૂપ સંબન્ધને યાદ કરવા માટે દષ્ટાન્ત આસ જરૂરનું છે. ઉ૦ સ્વીકૃત અવિનાભાવ સંબન્ધવાળા બુદ્ધિશાલિને તે પક્ષ અને હેતુને પ્રગ બતાવવાથી જ સાધ્યજ્ઞાન જ્યારે થઈ શકે છે, ત્યારે તેવા લેકે માટે દષ્ટાન્ત વિગેરે આપી સમય રોકવાની કંઈ પણ જરૂર નથી. હવે વ્યાપ્તિના ભેદો સમજાવવામાં આવે છે. અન્તવ્યપ્તિ અને બહિપ્તિ એમ વ્યાપ્તિના બે ભેદે છે. પક્ષરૂપે જેને સ્વીકાર કરવામાં આવ્યું હોય તેની અંદર જ હેતુ અને સાધ્યના અવિનાભાવરૂપ સંબન્ધનું જે જ્ઞાન થાય તે અન્તર્થાપ્તિ કહેવાય, અને તેની બહાર જે અવિનાભાવ સંબન્ધ જોવામાં આવે તે બહિર્બાપ્તિ કહેવાય. અનુક્રમે બંને વ્યાપ્તિનાં ઉદાહરણે નીચે આપવામાં આવે છે. * તેવી રીતે સ્વીકાર કર્યા સિવાય વસ્તુમાં સત્તા સિદ્ધ નહિ થઈ શકતી હોવાથી દરેક પદાર્થ અનેક ધર્મમય છે. આ ઠેકાણે તાપપત્તિરૂપ હેતુને અને અનેક ધર્મમય સાધ્યને જે અવિનાભાવ સંબન્ધ માનવામાં આવ્યું છે તે પક્ષરૂપે સ્વીકારેલ દરેક વસ્તુરૂપ પક્ષ સિવાય બીજે ઠેકાણે છે જ નહિ. માટે આવા સ્થળોમાં અન્તર્થીપ્તિ સમજવી. ધૂમવાળે હોવાથી આ પ્રદેશ અનિવાબે હવે જોઈએ Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન.. રસડા વિગેરેની માફક. આ ઠેકાણે ધૂમ અને અગ્નિને અવિનાભાવ સંબન્ધરૂપ વ્યાપ્તિને નિર્ણય પર્વત પક્ષ સિવાય રસેડા વિગેરેમાં પણ જોવામાં આવતું હોવાથી આવા સ્થળમાં બહિવ્યપ્તિ સમજવી. પ્ર. અષ્ટાન્તપ્રાગ વિના પણ બીજાને સાધ્યનું જ્ઞાન થાય છે તે તે સમજાવવામાં આવ્યું, પરંતુ ઉપનય અને નિગમન પ્રગ વિના સાધ્યનું જ્ઞાન બીજાને કેવી રીતે થઈ શકે તે જ્યાં સુધી સમજાવવામાં આવે નહિ ત્યાં સુધી તેને અસ્વીકાર કોઈ પણ રીતે બની શકે જ નહિ. ઉ. ઉપનય અને નિગમન પ્રગ માત્રથી જ જ્યારે બીજાને સાધ્યજ્ઞાન સારી રીતે થઈ શકે છે ત્યારે તેને માનવાની. શી જરૂર છે તે આપજ સમજાવશે. કિચ દષ્ટાન્ત વિગેરે પ્રયોગ કરવા છતાં પણ હેતુનું સામર્થ્ય તે અવશ્ય માનવું જ પડશે, કારણ કે તે સિવાય તે સાધ્યની સિદ્ધિ વિંધ્યાપુત્ર જેવી થવાની, તે આપજ કહે કે જ્યારે બીજાને સાધ્યનું જ્ઞાન કરવામાં પક્ષપગ અને હેતુપ્રયોગ જ એકલા સમર્થ છે, ત્યારે દષ્ટાન્ત વિગેરેને પ્રવેશ કરી નકામો સમય રોકવાની શી જરૂર છે? ભલે આપ મન્દબુદ્ધિવાળાને માટે દષ્ટાન્ત વિગેરેને પ્રવેગ કરે, પરન્તુ બુદ્ધિશાલિને માટે તે બે અવયવે સિવાય દષ્ટાન્ત વિગેરેની કંઈ પણ જરૂર નથી એ ખાસ ખ્યાલમાં રાખવું. હવે મંદબુદ્ધિવાળાને સંતોષની. ખાતર દષ્ટાંત વિગેરે સમજાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન દૃષ્ટાંતનું નિરૂપણ. અવિનાભાવરૂપ વ્યાપ્તિના મરણસ્થાન મહાનસ વિગેને દષ્ટાન્ત કહેવામાં આવે છે. તેને બે ભેદ છે. એક સાધમ્ય દષ્ટાન્ત અનુ બીજું વૈધર્મે દષ્ટાન્ત. જે ઠેકાણે સાધનધર્મની સત્તા હેય તે ઠેકાણે અવશ્ય સાધ્યધર્મની સત્તા હોવી જોઈએ તે સાધર્મેદાન્ત કહેવાય. જેવી રીતે-જે જે ઠેકાણે ધૂમ તે તે ઠેકાણે રસોડું; આ ઠેકાણે રડું સાધર્મેદષ્ટાન્ત સમજવું. જે ઠેકાણે સાધના અભાવમાં સાધનને અવશ્ય અભાવ જોવામાં આવે તે વૈધર્મેદષ્ટાન્ત સમજવું. જ્યાં જ્યાં ચૈતન્યશક્તિ ન હોય ત્યાં ત્યાં પ્રાણ વિગેરે પણ ન હોય-જેમ સૂકું લાકડું -વિગેરે વૈધર્મેદષ્ટાન્ત સમજવાં. ઉપનયનું સ્વરૂપ. સાધના આધારરૂપી ધર્મિમાં હેતુને જે ઉપસંહાર કરે તે ઉપનય કહેવાય. જેવી રીતે રસોડામાં ધૂમને લઈને અગ્નિ જોવામાં આવે છે તેવી રીતે પર્વત પણ ધુમાડાવાળે જેવામાં આવવાથી અગ્નિવાળે હવે જોઈએ. આનું નામ ઉપસંહાર કહેવાય. નિગમનનું સ્વરૂપ. સાધ્યધર્મને ફરીથી જે પક્ષમાં ઘટાડવું તે નિગમને કહે Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વાય. જ્યારે આ ઠેકાણે ધૂમ છે ત્યારે જરૂર અગ્નિ હાવા જોઇએ. અર્થાત્ ધૂમથી અગ્નિના પક્ષમાં જે નિર્ણય કરવા તે નિગમન કહેવાય. આ પાંચ અવયવા એક ઉદાહરણમાં ઘટાવવામાં આવે છે. વનસ્પતિયે સચેતન છે આવી પ્રતિજ્ઞા કર્યા બાદ શિષ્યે પ્રશ્ન કર્યાં જે શાથી વનસ્પતિયે સચેતન છે ? ત્યારે ગુરૂએ ઉત્તરમાં હૅતુવાકયદ્વારા સમજાવ્યું કે પ્રાણ વિગેરે જીવનનાં ચિહ્ન માલૂમ પડતાં હોવાથી. પાંચ ઇન્દ્રિયા, માનસિક શકિત, વાચિકશકિત, કાયિક શક્તિ, શ્ર્વાસોચ્છવાસ અને આસુષુ આ દશને જૈનશાસ્ત્રમાં પ્રાણસ’જ્ઞા આપવામાં આવી છે. તેમાં એકેન્દ્રિય જીવાને તેમાંથી ચાર પ્રાણ હોય છે, એઇન્દ્રિય જીવને છ પ્રાણુ, ત્રણ ઇન્દ્રિયવાળાને સાત પ્રાણ, ચતુરિન્દ્રિયવાળાને આઠ પ્રાણ, મન સિવાયના પ`ચેન્દ્રિયને નવ પ્રાણ અને મનસહિત પંચેન્દ્રિયવાળાને દશ પ્રાણ હોય છે. તેમાં પ્રકૃતમાં વનસ્પતિના જીવા એકેન્દ્રિયવાળા હોવાથી તેમાં ચાર પ્રાણ છે. આ પ્રકારનું હેતુવાકય સાંભળી મ’બુદ્ધિવાળાના મનમાં ખ્યાલ નહિ આવવાથી ફરીથી પ્રશ્ન કર્યો કે કાની માફક ? ત્યારે તેના ઉત્તરમાં જણાવવામાં આવ્યું કે જ્યાં જ્યાં જીવનનાં ચિલ્ડ્રના પ્રાણ વિગેરે જોવામાં આવે છે, ત્યાં ત્યાં સચેતન—– પણું અવશ્ય જોવામાં આવે છે, જેમ મનુષ્ય વગેરે. આ મનુષ્યરૂપ દૃષ્ટાન્તમાં ઇન્દ્રિયા વિગેરે જીવનનાં ચિહ્નરૂપ પ્રાણા જેવામાં આવતા હોવાથી સચેતનપણું પણુ જરૂર જોવામાં આવે છે; તેમ વનસ્પતિમાં પણ જીવનના ચિહ્નભૂત પ્રાણા જોવામાં આવતા હાવાથી સચેતનપણું પણ હોવુ Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ તજ્યાખ્યાન. જોઈએ. તેની સિદ્ધિ દ્રવ્યપ્રદીપમાં કરવામાં આવેલી હોવાથી અત્ર તેનું વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. એવી રીતે ઉપનય અને નિગમન પણ જાણી લેવાં. પ્રકારાન્તરથી હેતુનું વિવેચન. એક વિધિસાધક હેતુ અને બીજો નિષેધસાધક હેતુ. અર્થાત્ વિધિરૂપથી જે સાધ્યનું જ્ઞાન કરાવવાવાળે હોય તે વિધિસાધક કહેવાય, અને જે નિષેધમુખથી સાધ્યનું જ્ઞાન કરાવવાવાળો હોય તે નિષેધસાધક કહેવાય. પ્રસંગોપાત્ત અભાવના ચાર ભેદ સમજાવવામાં આવે છે. પ્રાગભાવ,પ્રäસાભાવ, ઇતરેતરાભાવ અને અત્યન્તાભાવ–આ ચાર અભાવના ભેદે સમજવા. જે પદાર્થની નિવૃત્તિમાં જે કાર્યની ઉત્પત્તિ થાય તે તે મને પ્રાગભાવ સમજે. જેમાં માટીના પિંડાકાર પરિ. મની નિવૃત્તિ થયા પછી અથત તેની તિભાવદશામાં ઘટની ઉત્પત્તિ જોવામાં આવે છે. માટે તે માટીને પિંડ ઘટના પ્રાગભાવરૂપ સમજ અર્થાત્ જ્યાં સુધી માટી પિંડરૂપ અવસ્થામાં હોય ત્યાં સુધી ઘટને પ્રાદુભૉવ થઈ શકે જ નહિ, જ્યારે તે મૃપિંડને તિભાવ થાય છે ત્યારે ઘટને આવિ. ભવ થાય છે, માટે માટીના પિંડને ઘટના પ્રાગભાવરૂપે સમજ. એવી રીતે દરેકમાં ખ્યાલ રાખવે. જેની ઉત્પત્તિદશામાં જે કાર્યને અવશ્ય વિનાશ જોવામાં આવે તે તેને પ્રદર્વાસાભાવ સમજ. જેમ ઘટને ફેડને પાલ બનાવ્યા બાદ તે અવસ્થામાં ઘટને પ્રદેવંસરૂપ અભાવ જોવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, આવે છે, માટે તે કપાલદશા ઘટના પ્રäસાભાવરૂપ સમજવી અર્થાત્ કપાલની આવિર્ભાવદશામાં ઘટને જે તિભાવ જેવામાં આવે છે, તે કપાલના આવિર્ભાવને ઘટના પ્રર્વસાભાવરૂપ સમજ. એક સ્વભાવથી બીજા સ્વભાવની જે વ્યાવૃત્તિ કરવી તે ઇતરેતરાભાવ કહેવાય. જેમ સ્તંભના સ્વભાવથી ઘટને સ્વભાવ ભિન્નરૂપે જોવામાં આવે છે, માટે ઘટથી સ્તંભ ભિન્ન છે, અર્થાત રતંભ છે તે ઘટ નથી. આ ઠેકાણે ઘટને અન્યાભાવ તંભમાં છે અને સ્તંભને ઘટમાં છે. આવી રીતે દરેક ઠેકાણે સમજવું. ત્રણ કાલની અપેક્ષાએ જેના તાદામ્ય પરિણામની નિવૃત્તિ જેમાં જોવામાં આવે ત્યાં તેને અત્યન્તાભાવ સમજ. જેમ ચિંતનને અચેતનમાં અને અચેતનને ચેતનમાં, ભવ્યત્વને અભવ્યત્વમાં અને અભવ્યત્વને ભવ્યત્વમાં. એમ સર્વત્ર સમજવું. હવે પ્રકૃતમાં હેતુનું નિરૂપણ જે ચાલતું હતું તે સમજાવવામાં આવે છે.-- સાધ્યની સાથે સંબન્ધ ધરાવનાર અવિરૂદ્ધ એવા વિધિસાધક હેતુના છ ભેદો છે. વ્યાપ્યોતુ, કાય હેતુ, કારણુંહતુ, પૂર્વચરહેતુ, ઉત્તરચર હેતુ અને સહચર હતું. વિના પ્રયત્ન ઉત્પન્ન નહિ થતું હોવાથી શબ્દ પુગલ પરિણામરૂપથી અનિત્ય છે, ઘટની માફક આ ઠેકાણે પુદ્દગલપરિણામરૂપ અનિત્યપણે વ્યાપક છે અને કાર્યપણું થાય છે. આ વ્યાખ્યતનું ઉદાહરણ સમજવું. “ધૂમ હોવાથી પર્વત અનિવાગે છે? આ ઠેકાણે ધૂમ Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન, અગ્નિનું કાર્ય છે અને અગ્નિ ધૂમનું કારણ છે, માટે ધૂમ કાર્ય હેતુ કહેવાય. “વરસાદનાં કારણ વિશેષ પ્રકારનાં વાદળાં, ગરવ, વિજળીનું થવું વિગેરે અવ્યભિચારી ચિહનો જોવામાં આવતાં હવાથી આ ઠેકાણે વરસાદ જરૂર થવાને.” આ ઠેકાણે વરસાદ થવે તે કાર્ય છે અને વિશેષ પ્રકારનાં વાદળાં વિગેરે સામગ્રી કારણરૂપ છે. માટે આ કારણહેતુનું ઉદાહરણ સમજવું. તેવા પ્રકારને કૃત્તિકાને ઉદય થયેલ હોવાથી શકટને ઉદય જરૂર થવાને.” આ ઠેકાણે કૃત્તિકાને ઉદય થયા પછી એક મહત્ત માં જરૂર શકટને ઉદય થાય છે, માટે કૃત્તિકાને ઉદય પૂર્વ ચરહેતુ જાણકૃત્તિકાના ઉદયની પહેલાં ભરણીને ઉદય પ્રથમ થાય છે અને કૃત્તિકાને ઉદય તેના ઉત્તરકાલમાં થતું હોવાથી કૃત્તિકાને ઉદય ઉત્તરચરરૂપ હેતુ સમજ. અંધારામાં રહેલે મનુષ્ય કેરી ખાતાં ખાતાં અનુમાન કરે કે “સારી રીતે રસવિશેષને આસ્વાદ થતું હોવાથી આ કેરીની અંદર વિશેષ રૂપ પણ હોવું જોઈએ. આ ઠેકાણે રૂપ અને રસનું સાથે થવાપણું હોવાથી આ સહચરહેતુનું ઉદાહરણ સમજવું. નિષેધરૂપે સાધ્યને સિદ્ધ કરવાવાળા વિધિરૂપ સાધનના છ ભેદ છે. સ્વભાવ, વ્યાય, કાર્ય, કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર. “વસ્તુની અંદર અનેકાન્ત સ્વરૂપ ઉપલબ્ધ થતું હોવાથી સર્વથા એકાન્ત સ્વરૂપવાળી વરતુ જગતમાં કોઈ પણ છે જ નહિ? આ ઠેકાણે નિષેધરૂપથી સાધ્યને સિદ્ધ કરવાવાળે વિધિસાધન સ્વભાવહેતુ સમજ. Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ભ્રમિત ચિત્તવાળાની માક દરેકમાં સશયશીલ હાવાશ્રી બેચરને કાઇ પણ તત્ત્વમાં નિશ્ચય નથી આ નિષેધસાધક નિધિરૂપ વ્યાપ્યહેતુનું ઉદાહરણ સમજવુ. 6 ‘મુખના વિકાર, હોઠનું ક‘પવુ વિગેરે અવ્યભિચારી ક્રોધનાં ચિહ્ન ઉપલબ્ધ થતાં હાવાથી આ વ્યક્તિને કાઇ પણ રીતે ફ્રાયની ઉપશાન્તિ થતી જ નથી.' આ નિષેધસાધક વિધિપ કાર્ય હેતુનુ ઉદાહરણ જાણવું. · રાગ, દ્વેષ, કાલુષ્યભાવ વિગેરે દૂષણેા બિલકુલ નથી અને અધ્યાત્મજ્ઞાનથી સ’પન્ન હોવાથી આ મહિષ'ની અદર અસત્ય વચનને અવકાશ હાઇ શકે જ નહિ, ’ આ ઠેકાણે અસત્યનુ નિમિત્ત રાગ, દ્વેષ, કાલુષ્યભાવ, અજ્ઞાન વિગેરે છે. તે જ્યારે મુનિમાં છે જ નહિ ત્યારે અસત્ય વચન પણ કયાંથી હોઇ શકે ? આ નિષેધસાધક વિધિરૂપ કારણહેતુનુ ઉદાહરણ સમજવુ.... RE · રાહિણીના ઉદય થયેલા હેાવાથી એ ઘડી થયા બાદ પુષ્પતારાના ઉદય થશે નહિ.' આ નિષેધસાધક વિધિરૂપ પૂ'ચરહેતુનુ' ઉદાહરણ સમજવું. પૂલ્ગુનીના ઉડ્ડય થવાથી મુહતની પહેલાં મૃગશિરના ઉય થયા ન હતા.’ આ નિષેધસાધક વિધિરૂપ ઉત્તરચરનું ઉદાહરણ સમજવુ’. ‘સમ્યગગ્દર્શનના ઉદય હોવાથી આ મહાત્માની પાસે મિથ્યાજ્ઞાન ડાઈ શકે જ નહિ, આ નિષેધસાધક વિધિરૂપ સહચર હેતુન ઉદાહરણ સમજવું. હવે વિધિસાધક પ્રતિષધરૂપ સાધનના પાંચ ભેદે જણાવવામાં આવે છે. વિરૂદ્ધ કાર્યોનુપલબ્ધિ, વિરૂદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ટ તત્ત્વાખ્યાન કારણાનુપલબ્ધિ, વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ, વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ, વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ ‘નિાગપણાના વ્યાપારનાં ચિહ્ના નહિ દેખાતાં હાવાથી આ વ્યક્તિમાં રાવિશેષ હાવા જોઇએ.? આ વિધિસાધક પ્રતિષધરૂપ વિરૂદ્ધકાર્યોનુપલબ્ધિનું ઉદાહરણ સમજવુ', - ઇષ્ટસ'ચાગ નહિ હાવાથી આ વ્યક્તિમાં કવિશેષ જોવામાં આવે છે. ' ા વિશ્ર્વકારણાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. એકાન્તભાવનાની ઉપલબ્ધિ નહિ થતી હાવાથી તમામ વસ્તુ એકાન્ત સ્વભાવવાળી છે.’ આ વિરૂદ્ધુ સ્વભાવાનુપલબ્ધિનુ ઉદાહરણ સમજવુ, ‘ઉષ્ણપાની પ્રાપ્તિ નહિ હાવાથી આ ઠેકાણે છાયા હાવી જોઇએ.' આ વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિનુ ઉદાહરણ સમજવું. આ વ્યક્તિમાં સમ્યગદર્શનની ઉપલબ્ધિ નહિ હાવાથી મિથ્યાજ્ઞાન છે.' આ વિરૂદ્ધસહુચરાનુપલબ્ધિનુ ઉદાહરણ સમજવું. પ્રતિષેધને જણાવવાવાળી અવિરૂદ્ધાનુપલબ્ધિના છ સેદ્દો છે. સ્વભાવાનુપલબ્ધિ, વ્યાપકાનુપલબ્ધિ, કાર્યાંનુપલબ્ધિ કારણાનુપલબ્ધિ, પૂર્વ ચાનુપલબ્ધિ, ઉત્તરચરાનુપલબ્ધિ અને સહચરાનુપલબ્ધિ, ‘જ્ઞાનકારણ ચક્ષુ વિગેરે સામગ્રી હોવા છતાં પણ તેનું દર્શન થતું નહિ હાવાથી આ ઠેકાણે ઘડા ન હોવા જોઈએ.' આ સ્વભાવાનુપલબ્ધિ-હેતુનુ* ઉદાહરણ સમજવુ, Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૬ કઈ પણ વૃક્ષની ઉપલબ્ધિ નહિ હોવાથી આ પ્રદેશમાં આંબાનું ઝાડ ન લેવું જોઈએ. આ વ્યાપકાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. “અંકુરા ઉગેલા બિલકુલ નહિ જોવામાં આવતા હોવાથી આ ઠેકાણે જેની શક્તિ નાશ પામેલી નથી એવું બીજ ન રહેવું જોઈએ. આ કાર્યાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. - “સમ્યગદર્શનને અભાવ હોવાથી આ વ્યક્તિમાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય વિગેરે પરિણામે ન હેવા જોઈએ. આ કારણનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. ‘ચિત્રા-નક્ષત્રને ઉદય જોવામાં નહિ આવતું હોવાથી સુહુર્ત પછી સ્વાતિને ઉદય થશે નહિ” આ પૂર્વ ચરાનુપલબ્ધિનું ઉદાહરણ સમજવું. “કૃત્તિકાને ઉદય નહિ હેવાથી મુહર્તની પહેલાં ભરણીને ઉદય ન હતું. આ ઉત્તરચરનું ઉદાહરણ જાણવું. સમ્યગદર્શનની ઉપલબ્ધિ નહિ હોવાથી શિવજીમાં સમ્યગજ્ઞાન છે જ નહિ. આ સહચરાનુપલબ્ધિનું ઉદાહરણ જાણવું. હેત્વાભાસનું નિરૂપણ. ' હેતુ ન હોય તે પણ હેતુના જે જેમાં આભાસ માલૂમ પડે તે હેત્વાભાસ કહેવાય અર્થાત્ દુષ્ટહેતુને જ હેત્વાભાસ કહેવામાં આવે છે. તેના ત્રણ ભેદ છે. અસિદ્ધ હેતુ, વિરૂદ્ધ હેતુ અને અનેકાતિક હેતુ. આ ઠેકાણે અનેકાન્તહેતુને વ્યભિચારી હેતુ અર્થ સમજ. જ્યાં સ્વરૂપને અભાવ નિર્ણત Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ તવાખાન. હાય તે સ્વરૂપાસિદ્ધ સમજ અને જ્યાં સ્વરૂપને સંદેહ હોય તે સંદિગ્ધાસિદ્ધહેતુ સમજ. “ ચાક્ષુષપ્રત્યક્ષ હેવાથી શબ્દ પરિણામી છે. આ ઠેકાણે શબ્દમાં શ્રાવણુપ્રત્યક્ષપણું હવાથી ચાક્ષુષપ્રત્યક્ષપણું હોઈ શકે જ નહિ. માટે તે હેતુ સ્વરૂપાસિદ્ધ જાણ. આ પ્રથમ ઉદાહરણ આપવામાં આવ્યું. ધૂમાડાની અને ધૂમસની જેને ઓળખાણ બરાબર નથી તે ગુરૂષ કહે કે “ ધમ હોવાથી આ પ્રદેશ અગ્નિવાળે છે. આવા સ્થલમાં આ હેતુ સંદિગ્ધાસિદ્ધ સમજે.” હવે બીજ પણ અસિદ્ધ હેતુ વિગેરેના ભેદે જણાવવામાં આવે છે. ઉભયાસિદ્ધ હેતુ, અન્યતરાસિદ્ધ હેતુ. “ચક્ષુ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થવાપણું હોવાથી શબ્દ પરિણામી છે. આ હેતુ દરેકના મત પ્રમાણે જૂઠ હોવાથી ઉલયાસિદ્ધ કહેવાય. વિજ્ઞાન, ઈન્દ્રિ, જીવન, મરણ વિગેરે નહિ હોવાથી વનસ્પતિ અચેતન છે.” આ ઠેકાણે જે લોકે વનસ્પતિને અચેતન માને છે તેના મતમાં ઠીક છે, પરંતુ જે લેકે તેને સચેતન માને છે તેના મત પ્રમાણે તે હેતુ અસિદ્ધ હેવાથી અન્યતરાસિદ્ધ સમજ. એવી રીતે વિશેષ્યાસિદ્ધ હેતુ, વિશેષણસિદ્ધ હેતુ, આશ્રયાસિદ્ધ હેતુ,આશ્રયંકદેશાસિદ્ધ હેતુ, સંદિગ્ધાશ્રયસિદ્ધ હેતુ વિગેરે અસિદ્ધહેતુના ઘણુ ભેદે છે. વિરૂદ્ધહેતુ-નિરૂપણ. સાધ્યના અભાવને વ્યાપ્ય જે હેતુ હોય તે વિરૂદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, હેતુ કહેવાય. કાર્યપણું હેવાથી શબ્દ અનિત્ય છે. પ્રત્યભિજ્ઞાન હોવાથી આ વ્યક્તિ નિત્યજ છે. જે આ વ્યક્તિ સ્થિર એક સ્વભાવવાળી હોય તે સુષુપ્તિ અવસ્થામાં જેમ બાહા અર્થમાં પ્રવૃત્તિ થતી નથી, તેમ જાગૃદવસ્થામાં પણ ન થવી જોઈએ, અને તેના અભાવમાં પ્રત્યભિજ્ઞાન પણ ન થવું જોઈએ. એમ હેવા છતાં પણ પ્રત્યભિજ્ઞાન વિગેરે જે માનવામાં આવે તે સ્થિર કરવભાવપણું ક્યાંથી રહે તેને વિચાર કરશે. પુરૂષમાં પ્રવૃત્તિ કરવાપણું માનવું અને સ્થિર એક સ્વભાવ પણ માનવે; આ તે માતા વધ્યા જે ન્યાય કહેવાય, આ પુરુષમાં સર્વથા નિત્યપણું સિદ્ધ કરવામાં પ્રત્યભિજ્ઞાન વિગેરે વિરુદ્ધ હેતુ જાણવા. પ્રય અવસ્થાના ભેદને લઈને પ્રત્યભજ્ઞાન કરવામાં કંઈ પણ અડચણ ન હોવાથી શા માટે પુરુષમાં નિત્યપણું સિદ્ધ ન થાય ? ઉ૦ ઉપર્યુક્ત શંકા નિર્મુલ જ સમજવી, કારણ કે અવસ્થાવાળાથી અવસ્થાઓ ભિન્ન છે કે અભિન્ન ? એવા અનેક વિકપનું તેમાં ઉત્થાન થઈ શકે છે. કિચ, જ્યારે અવસ્થાભેદને લઈને આ વ્યવહારની ઉત્પત્તિ કરવા જશે ત્યારે સ્થિર એક સ્વભાવ તે આકાશમાં હવા ખાવા જવાને, કારણ કે અવસ્થાના ભેદથી તાદામ્યપણાને લઈને અવસ્થાવાળાને પણ ભેદ જરૂર માનવે પડશે અને જ્યારે તેને ભેદ થયે; ત્યારે અનિત્યપણું વિના ઈચ્છાએ પણ જરૂર માનવું પડશે. માટે પુરુષ સર્વથા નિત્ય છે, એમ તે બિલકુલ બેલાય Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ R. તેમ છે જ નહિ, તથા સવથા અનિત્ય-ક્ષણિકરૂપે માનવાવાળા આદ્ધના મત પ્રમાણે પણ પ્રત્યભિજ્ઞાન વગેરે હેતુ વિરુદ્ધ સમજવા, જ્યારે તેમના મતમાં દરેક પદાર્થી ક્ષણિક છે અર્થાત્ સથા નિરન્વયનાશ-સ્વભાવવાળા છે, ત્યારે પુરુષના સથા નાશ થયા બાદ પ્રત્યભિજ્ઞાન વિગેરે હતુ કયાં રહેવાના ? માટે પુરુષની સથા નિત્યપણાની સિદ્ધિમાં અથવા અનિત્યપણાની સિદ્ધિમાં આપવામાં આવેલ જે પ્રત્યભિજ્ઞાન, તે ખરાખર ન ઘટતુ હોવાથી એવા હેતુએ વિરુદ્ધ જ સમજવા, કારણ કે પુરૂષ તે કથ'ચિત્ નિત્ય છે અને કોઇ અપેક્ષાએ અનિત્ય પણ છે. માટે સર્વથા નિત્ય યા અનિત્ય કાઇ પણ રીતે માની શકાય તેમ નથી. વિપક્ષના એકદેશમાં રહેવાવાળા અને પક્ષને વ્યાપક વિરુદ્ધ હેતુ, પક્ષ-વિપક્ષના એક દેશમાં રહેવાવાળા વિરુદ્ધ હેતુ, પક્ષના એકદેશમાં રહેવાવાળા અને વિપક્ષના વ્યાપક વિરુદ્ધ હેતુ, પક્ષના વ્યાપક અને વિપક્ષના એક દેશમાં રહેવાવાળા વિરુદ્ધ હેતુ, વિપક્ષને વ્યાપક અને પક્ષના એક દેશમાં રહેવાવાળા વિરુદ્ધ હેતુ એવી રીતે વિરુદ્ધના પણ ઘણા ભેદો છે. તત્ત્વાખ્યાન. અનેકાન્ત હેત્વાભાસનુ' સ્વરૂપ, સાધ્યના અને સાધ્યના અભાવના અધિકરણમાં રહેવાવાળા હેતુને અનેકાન્તિક હેતુ કહેવામાં આવે છે, અથવા સાધ્યના અભાવના અધિકરણુમાં રહેવાપણુ નિશ્ચિત હોય યા તે સદિગ્ધ હોય તે પણ તે હેતુને અનેકાન્તિક સમજવે. Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન. અનેકાન્તિક હેતુ સાધ્યના અને તેના અભાવના સમાનાધિકરણમાં ટકી શકે છે, પરંતુ વિરૂદ્ધ હેતુમાં આ વાત સંભવિત નહિ હેવાથી વિરૂદ્ધ અને અનેકન્તિકમાં આ ભેદ સમજ. હવે હેત્વાભાસની માફક દરેક પ્રમાણુભાસ જણવવામાં આવે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષના જે જેને આ ભાસ માલમ પડે તે પ્રત્યક્ષાભાસ કહેવાય. જેમ વિલક્ષણ પ્રકારનાં વાદળાં જેવાથી ગન્ધર્વનગરના જે આભાસ માલૂમ પડે છે, તે ગન્ધર્વનગરના વિષયમાં પ્રત્યક્ષાભાસ સમજ. શંખમાં પીતપણને આભાસ, મૃગતૃષ્ણામાં પાણીને આભાસ, સુખમાં દુઃખને આભાસ, દુઃખમાં સુખને આભાસ વિગેરે પ્રત્યક્ષાભાસનાં ઉદાહરણે સમજવાં. વિલંગથી અવધિજ્ઞાન જે આભાસ થાય તે પારમાર્થિક પ્રત્યક્ષાભાસ કહેવાય. યુક્તિસિદ્ધ અને આગામસિદ્ધ અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર છે, તે પણ શિવ નામના રાજર્ષિને અતીન્દ્રિય પ્રત્યક્ષથી સાતદ્વીપ-સમુદ્રનું જ પ્રત્યક્ષ થયું કે “તિર્જીકમાં સાત જ દ્વિપસમુદ્ર છે, અધિક છે જ નહિ” એવા પ્રત્યક્ષને પારમાર્થિક પ્રત્યક્ષાભાસ સમજવું. જેનો અનુભવ બિલકુલ થય જ ન હોય તેનું જે મરણ થાય તે સ્મરણભાસ સમજે. . એક પદાથે પ્રથમ જોયા પછી તેને સરખે બીજે પદીથ કાલાન્તરે દષ્ટિગોચર થતાં કહેવું કે તે આ છે તે પ્રત્યભિજ્ઞાનાભાસ સમજ. Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન વ્યાપ્તિ ન હોય તાપણ જેમાં વ્યાપ્તિને ગ્રહણ રવાવાળા તર્કના જેવા આભાસ થાય તે થાય તે તર્કોંભાસ સમજવા. હૃષ્ટાન્ત—મૈત્રના પુત્ર હાવાથી તે કાળે છે. એ ઠેકાણે જેટલા મૈત્રના પુત્ર છે, તે તમામ કાળા ડાય છે એવા તને તાઁભાસ સમજવા. પક્ષના આભાસ, હેતુના આભાસ, સાધ્યના આભાસ, વ્યાપ્તિના આભાસ વિગેરે આભાસથી ઉત્પન્ન થયેલ અનુમાનને અનુમાનાભાસ કહેવાય. UY પ્રત્યક્ષ, અનુમાન, આગમ, લેાક, સ્વવચન વિગેરે દ્વારા સાધ્ય ધર્મનુ જે નિરાકરણ કરવું. તે નિરાકૃતસાધ્યુંધર્મ વિશેષણુ કહેવાય. તે વાત ઉદાહરણુદ્વારા સમજાવવામાં આવે છે. પાંચ ભૂતથી વિલક્ષણુ કોઇપણુ આત્મા નામના પદાર્થ છે જ નહિ' મા પ્રત્યક્ષ નિરાકૃતસાધ્યધમ નુ ઉદાહરણ સમજવું. સર્વજ્ઞ અથવા વીતરાગ જગતમાં ક્રાઇ પણ નથી'–આ અનુમાનથી નિરાકૃતસાધ્યધર્મ નુ વિશેષણુ સમજવુ', ' જૈનાએ રાત્રિભાજન કરવુ. જોઈએ’– આ આગમનિષિદ્ધ સાધ્યધમ-વિશેષણનુ* ઉદાહરણ છે. * પ્રમાણ, પ્રમેય વિગેરેના વ્યવહાર પારમાર્થિક નથી – લાકનિષિદ્ધ સાધ્યધર્મ-વિશેષણનું ઉદાહરણ જાણવુ.... ‘ પ્રમેચૂનુ નિશ્ચાયક કોઈ પણ પ્રમાણુ છે જ નહિ ’– સ્વવચનનિષિદ્ધ સાધ્ય ધમ વિશેષણનું ઉદાહરણ માનવું. સ્યાદ્વાદીએના મતમાં • ઘટ વિગેરે સથા અનિત્ય જ છે અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન નિત્ય જ છે ' એમ જે ખેલવુ તે અનિષ્ટ સાધ્યધમ-વિશેષણનુ ઉદાહરણ જાણવું. આવી રીતે પ્રમાણાભાસના અનેક ભેદો પાતાના બુદ્ધિમલથી જાણી લેવા. દૃષ્ટાન્તાભાસનુ નિરૂપણ. સાધ દૃષ્ટાન્નાભાસના નવ ભેદ છે—સાધ્યધર્મ વિકલ, સાધનધમ નિકલ, ઉભયધ વિકલ, સદિગ્ધસાધ્યધર્મ વાળુ, સંદિગ્ધસાધનધર્મ વાળું, સદિગ્ધઉંભયધમ વાળુ, અનન્વય, અપ્રદશિતાન્વય, વિપરીતાન્વય. આ દરેક દૃષ્ટાન્તાભાસ ઉદાહેરણદ્વારા સમજાવવામાં આવે છેઃ વ ‘દુઃખની માફક અમૂર્ત હાવાથી શબ્દ અટૈ રૂપેય છે.’ આ ઠેકાણે દુઃખરૂપ ઉદાહરણમાં અવૈજ્ઞેયરૂપ સાધ્ય નહિ રહેવાથી સાધ્યધવિકલાન્ત સમજવુ', કારણકે પુરુષના વ્યાપાર સિવાય દુ:ખ ઉત્પન્ન થાય જ નહિ; અને જ્યારે પુરુષના ખરાબ પ્રયત્નથી દુઃખ ઉત્પન્ન થાય છે, ત્યારે અપરુષેય કેવી રીતે કહી શકાય ? પરમાણુની માફક અમૂર્ત હોવાથી શબ્દ પારુષેય છે.' આ ઠેકાણે પરમાણુરૂપ દેશ્ચન્ત જ્યારે મૂર્ત છે, ત્યારે મૂત્તપણારૂપ સાધન તેમાં કેવી રીતે રહી શકે ? માટે પરમાણુ દેષ્ટાન્ત સાધનવિકલ સમજવુ', ' ઘડાની માફક અમૂર્ત હોવાથી શબ્દ અપરુષય છે.' આ ઠેકાણે ઘટ શ્રેષ્ટાન્તમાં અમૂત્તપણારૂપ સાધન અને અપારુષેય સાધ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તવાખ્યાન, આ બેમાંથી કેઇ પણ નહિ રહેવાથી ઘટ-દાન્ત ઉભયવિકલ સમજવું. ‘શિવદત્તની માફક વસ્તૃત્વ-હેવાથી દેવદત્ત પણ રાગાદિદેવાળે છે.” આ ઠેકાણે શિવદત્ત-દાન્સમાં રાગ, દ્વેષ, મેહ વિગેરે દેશે સંદિગ્ધ છે, કારણ કે બીજાના મનના વિકારે આપણી અપેક્ષાએ પક્ષ છે, અને રાગ વિગેરે દેશનું અવ્યભિચારી લિંગ પણ જોવામાં આવતું નથી. માટે શિવદત્તદષ્ટાન્ત સંદિગ્ધસાધ્યધર્મવાળું સમજવું. મિત્રની માફક રાગ વિગેરે દે હોવાથી આ વ્યકિત મરણ ધર્મવાળી છે.” આ મૈત્રદાન્તમાં રાગ, દ્વેષ વિગેરે સાધનને સંશય હોવાથી સંદિગ્ધસાધનધર્મવાળું દાન્ત સમજવું. મુનિની માફક રાગ વિગેરેને સદ્ભાવ હોવાથી આ વ્યક્તિ સર્વજ્ઞ નથી.” આ ઠેકાણે મુનિરૂપ દષ્ટાંતમાં સાધ્ય અને સાધન એને સંશય હેવાથી ઉભયધર્મવાળું આ દષ્ટાન્ત સમજવું. પિતાને ઈષ્ટ વ્યક્તિની માફક વકતૃત્વ હવાથી અમુક વ્યક્તિ પણ રાગાદિષવાળી છે. આ ઠેકાણે પિતાને અભીષ્ટ વ્યક્તિરૂપ દષ્ટાન્તમાં જે કે વકતૃત્વ અને રાગ, દ્વેષ વિગેરેને સદભાવ જોવામાં આવે છે, તે પણ જે જે વક્તા હોય તે તે રાગાદિષવાળા છે એવી વ્યક્તિ સિદ્ધ થઈ શકતી નહિ હોવાથી તે પ્રાન્ત અનન્વય જાણવું. ઘટની માફક કાર્યરૂપ હોવાથી શબ્દ અનિત્ય છે. આ ઠેકાણે ઘટદૃષ્ટાતમાં જે કે વ્યાપ્તિસિદ્ધ છે તે પણ વાદીએનહિ બતાવેલી હોવાથી અપ્રદર્શિતાન્વયરૂપ દષ્ટાન્ત સમજવું. કાર્યરૂપ છેશથી શબ્દ અનિત્ય, છે જે અનિત્ય હોય તે કાર્ય હાય, વટી માફક આ ઠેકાણે જે જે કાર્ય હોય તે તે આનત્ય કહેવાય Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. 99 આવી રીતે વ્યાપ્તિ ન બતાવતાં અનિત્ય હોય તે કાર્ય હોય આવી વિપરીત વ્યાપ્તિ બતાવવા જે દષ્ટાનત આપવું તે વિપરીતાવ્ય કહેવાય. આ નવ ભેદ સાધમ્ય દષ્ટાન્તાભાસના બતાવવામાં આવ્યા. વૈધમ્યદષ્ટાન્તાભાસના પણ નવ ભેદે બતાવવામાં આવે છે. અસિદ્ધ સાધ્ય વ્યતિરેક, અસિદ્ધ સાધનવ્યતિરેક, અસિદ્ધ ઉભયવ્યતિરેક, સંદિગ્ધ સાધ્ય વ્યતિરેક, સંદિગ્ધ સાધન વ્યતિરેક, સંદિગ્ધ ઉભયવ્યતિરેક, અવ્યતિરેક, અપ્રદર્શિત વ્યતિરેક, વિપરીત વ્યતિરેક હવે તેનાં અનુક્રમે ઉદાહરણ તપાસીએ—પ્રમાણપણું હેવાથી અનુમાન પ્રમાણ બ્રાન્ત છે, જે બ્રાન્ડ ન હોય તે પ્રમાણ પણ ન હય, જેમ વનજ્ઞાન. ” આ ઠેકાણે સ્વપ્નજ્ઞાન-દષ્ટાન્તમાં પણ બ્રાન્તિની નિવૃત્તિ જ્યારે જોવામાં આવતી નથી, ત્યારે સાધ્યની વ્યતિરેક વ્યાપ્તિની સિદ્ધિ પણ કયાંથી થાય? અને તે સિવાય આ દષ્ટાન્ત સાથ્થવ્યતિરેકનું છે, એમ પણ કેવી રીતે કહી શકાય? આ સાધવ્યતિરેક દષ્ટાન્નાભાસ સમજ. “પ્રમાણપણું હોવાથી દર્શનરૂપ નિર્વિકલ્પક જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણરૂપ છે, જે સાકાર ઉપગરૂપ સવિકલ્પકજ્ઞાન ન હોય તે પ્રમાણરૂપ પણ ન હોય, આનુમાનિક જ્ઞાનની માફક. આ ઠેકાણે આનુમાનિક જ્ઞાનરૂપ દષ્ટાન્તમાં પ્રમાણુની નિવૃત્તિ થતી નહિ. હવાથી અસિદ્ધસાધન વ્યતિરેકવાળું આ દષ્ટાન્ત સમજવું. સવપણું હોવાથી શબ્દ નિત્યાનિત્યરૂપ છે, જે નિત્યાનિધ્ય ન હોય તે પદાર્થ પણ ન હોય, જેમ સ્તંભ, આ દષ્ટાન્તમાં પણ નિયાનિત્યપણાની નિવૃત્તિ થતી ન હોવાથી અસિદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. ઉભયવ્યતિરેકવાળું દૃષ્ટાન્ત સમજવુ· · સથા અક્ષણિક અને એકાન્તપણાનુ પ્રતિપાદન કરવાવાળા હાવાથી કપિલ સજ્ઞ નથી અને આમ પણ નથી, જે જે સર્વજ્ઞ હેાય તે તે તમામ પદા' ક્ષણિક છે અને એકાન્તરૂપ છે એવી રીતે પ્રતિપાદન કરવાવાળા હાય છે, જેમ શુદ્ધદેવ વિગેરે, માટે કપિલ વિગેરે સર્વજ્ઞ નથી તેમ આપ્ત પણ નથી. આ ઠેકાણે બુદ્ધદેષ્ટાન્તમાં પણ સર્વજ્ઞપણાને અને અનાપ્તપણાના સાય ખરાખર હાવાથી આ દેાન્ત સદિગ્ધસાધ્યવ્યતિરેકરૂપ સમજવુ. • રાગાદિ વિગેરેના સદ્ભાવ હોવાથી અમુક વ્યક્તિને ઉપદેશ માનનીય નથી, જે જે આદેયવચન હૈાય તે તે વીતરાગ કહુંવાય; જેમ શૈદ્ધાદિન ' આ ઠેકાણે શાબ્રેનરૂપ દેશન્સમાં પણ રાગાદિના સદ્ભાવના સ‘શય હાવાથી આ દેાન્ત સદ્દિશ્વસાધનવ્યતિરેકરૂપ સમજવું. · કૃપાપાત્ર સિહ વિગેરેને પેાતાનું માંસ નહિ આપતા હૈાવાથી કપિલ વીતરાગ નથી, જે જે વીતરાગ હોય તે તે કૃપાપાત્ર સિંહ વિગેરે જીવાને પેાતાનુ` માંસ આપવાવાળા હોય, જેમ બુદ્ધદેવ’-આ ઠેકાણે યુદ્ધ વિગેરે ઢષ્ટાન્તમાં કૃપાપાત્ર સિહ વિગેરેને અનુક’પાથી પેાતાનુ માંસ આપવાનુ` સ'ગ્ધિ હાવાથી સદ્ગિશ્ય ઉભય૨તિરેક દૃષ્ટાંત સમજવુ', વતૃત્વ હાવાથી અમુક વ્યક્તિ વીતરાગ નથી, જે વીતરાગ હાય તે વક્તા ન હોય, જેમ પાષાણુ આ ઢાન્ત વ્યતિરેકરહિત સમજવું. આકાશની માફક કાર્ય - પણ હાવાથી શબ્દ અનિત્ય છે.' આ હૃષ્ટાન્ત અપ્રદશિત વ્યતિરેકવાળુ, સમજવુ, ‘કાર્યપણું હાવાથી શબ્દ અનિત્ય ' 1 ७८ Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન. છે, જે કાર્ય ન હાય તે નિત્ય ડાય; જેમ શાકાશ. આ ઢષ્ટાન્ત વિપરીતવ્યક્તિરેકવાળુ' સમજવું. ઉપનય અને નિગમનનુ' જે સ્વરૂપ ખતાવવામાં આવ્યું છે, તેથી ઉલટુ જેનુ સ્વરૂપ હોય તે ઉપનયાભાસ અને નિગમનાભાસ સમજવા, તે ખને ઉદાહેરણ આપી સમજાવવામાં આવે છે કાપણું હાવાથી શખ્સ પરિણામી છે, જે જે કાય હાય તે તે પરિણામી હાય; જેમ કુભ.' આ ઠેકાણે પરિણામી શબ્દ કૃતક છે, જેમ કુંભ વિગેરે. આવા સ્થલમાં સાધ્યધર્મ પરિણામીના સાધ્યધ્વમિ માં અને સાધનધર્મના દૃષ્ટાન્તધમિમાં જે ઉપસ’હાર કરવા તે ઉપનયાભાસ કહેવાય. આ જ પ્રયાગમાં ‘પરિણામી હોવાથી શબ્દ કાર્ય છે, તે કારણ માટે કુલ પરિણામી છે. આ ઠેકાણે સાધનધર્મના સાધ્યમિમાં અને સાધ્યધર્મના દૃષ્ટાન્ત યમિમાં ઉપસ’હાર થતા હૈાવાથી નિગમનાભાસ સમજવા. અનાપ્તવચનના ઉપદેશથી ઉત્પન્ન થયેલ જે સાન તે આગમા ભાસ કહેવાય—સજ્ઞના સ્વરૂપને અને તેના ઉપદેશને સમજ્યાસિવાય મન:કલ્પિત ખેલનારના વાકયાની માફક ‘ પ્રત્યક્ષ જ એક પ્રમાણુરૂપ છે, બીજું કાઈ પણુ પ્રમાણુ છે જ નહિ? એવા જે પ્રમાણની સ’ખ્યાના નિયમ આંધવા તે સખ્યાભાસ કહેવાય. · વસ્તુ સામાન્યસ્વરૂપ જ છે, વિશેષરવરૂપવાળી નથી, અથવા વિશેષસ્વરૂપ જ છે, સામાન્યસ્વરૂપ નથી, અથવા સામાન્ય અને વિશેષ એ અને સ્વતંત્ર છે, કેટલાક પદાર્થોં કેવળ સામાન્યરૂપ જ છે અને કેટલાક વિશેષરૂપ જ Jain Educationa International For Personal and Private Use Only L Page #287 -------------------------------------------------------------------------- ________________ 19 તત્ત્વાખ્યાન. છે, આવું જે કથન કરવું તે વિષયાભાસ કહેવાય. ‘ પ્રમાણનુ’ ફૂલ પ્રમાણથી સર્વથા ભિન્ન જ છે, એમ જે કહેવું તે પ્રમાણુફૂલાભાસ કહેવાય. પ્રસ’ગેાપાત્ત આભાસાનું સ્વરૂપ મતાન્યા પછી હવે આગમનુ’ સ્વરૂપ સમજાવવામાં આવે છે—. આગમપ્રમાણનું નિરૂપણ. આપ્તના વચનથી ઉત્પન્ન થયેલ જે પદાર્થવિજ્ઞાન, તે મુખ્યથી આગમપ્રમાણ કહેવાય અને આપ્તવચનને ગાણુરૂપથી આગમરૂપ પ્રમાણ માનવું. પ્ર૦ ધૂમની માફક ન્યાસિગ્રહણદ્વારા અર્થનુ પ્રતિ પાદકપણુ હાવાથી શબ્દ અનુમાન પ્રમાણથી ભિન્ન નથી; માટે આગમપ્રમાણુને જાદુ ન માનવુ" જોઈએ. ઉસાનામહાર સાચી છે અથવા ખાટી છે એની પરીક્ષા કરવા માટે વિશેષ ચિન્હા જોયા પછી એમ કહેવામાં આવે, કે આવા પ્રકારના ચિરવાળી હોય તે સાચી સમજવી, માથી ભિન્ન હોય તે જૂઠી સમજવી. આવી રીતે પ્રત્યક્ષ ઢષ્ટિગાચર વસ્તુમાં પણ વ્યાપ્તિદ્વારા સાચા ખાટા યદા નું પ્રતિપાદકપણુ' હાવાથી આપના મત પ્રમાણે તે પ્રત્યક્ષપ્રમાણુના પણ અનુમાનમાં અન્તર્ભાવ કરવા જોઇએ. માટે પ્રત્યક્ષપ્રમાણને પણ જૂદું માનવાની શી જરૂર છે ? તેના વિચાર કરશે. ૫૦. ચક્ષુદ્વારા સારી રીતે પરીક્ષા કરી જોવાથી સાચા ખાટાનું જ્યારે ખરાખર જ્ઞાન થાય છે, ત્યારે પ્રત્યક્ષમાં Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૮૧ વ્યાપ્તિના અવકાશ જ કયાં રહેવાના ? માટે પ્રત્યક્ષ ત જરૂર જૂદું માનવુ* જોઇએ. ૐ શબ્દનું ઉચ્ચારણ ભવ્ય જીવના શ્રવણુગાચર થવાથી અનુ' સવેદન જ્યારે ખરાખર થાય છે, ત્યારે શબ્દમાં પશુ તમાશ વિચાર પ્રમાણે ન્યાસિના અવકાશ જ ક્યાં રહેવાનાં માટે આગમપ્રમાણે જૂઠ્ઠુ કેમ ન માનવું જોઈએ ? પ્ર૦ ‘આવા પ્રકારના વિશેષ ચિન્હવાળી જે સેાનામહાર હાય તે સાચી કહેવાય, બીજી ખેાટી સમજવી' એવા પ્રકારના ઉપદેશની સહાયતાથી ચક્ષુરિન્દ્રય પોતે જ સાચા-ખોટાનેા નિશ્ ય જરૂર કરી લેશે, માટે ત્યાં વ્યાપ્તિની જરૂર નથી અને શબ્દજ્ઞાનમાં તેની જરૂર છે; માટે આગમપ્રમાણુ ન માનવું જોઈએ. ૦ જેટલા પનસસખ્ત હોય તે તમામ પનસરૂપ અર્થ ના વાચક છે ’ એવા પ્રકારની વાચ્યવાચક જ્ઞાનની સહાયતાને લઈને જ્યારે પાતે પનસશબ્દ તેવા પ્રકારના અને પ્રતિપાદન કરવામાં કુશલતા મેળવી શકે છે. તે કહેા કે અત્ર વ્યાપ્તિજ્ઞાનની મપેક્ષા રહે છે ખરી ? અર્થાત્ બિલકુલ નહિ; માટે જરૂર આાગમપ્રમાણુને જ કરૂં માનવું જોઈએ. આપ્તના સ્વરૂપનુ નિરૂપણ. રાગ, દ્વેષ, માહ વિગેરે દૂષણના સર્વથા ક્ષય થવા તે આપ્તિ કહેવાય. તેવા પ્રકારની આપ્તિ જેમાં વિદ્યમાન હોય તે આપ્ત કહેવાય. અર્થાત્ રાગ, દ્વેષ, મેહ વિગેરે દૂષણગણુથી સર્વથા રહિત વ્યક્તિવિશેષને આપ્ત કહેવામાં આવે છે. 6 Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન. તાત્પર્યાર્થ-અભિધેય પદાર્થનું જેવું સ્વરૂપ હોય તેવા પ્રકારના સ્વરૂપથી તેને જાણીને તેવી રીતે જ ઉપદેશ દ્વારા પ્રતિપાદન કરે તે આપ્ત કહેવાય. તે જ વાતને નીચેનો લેક પણ પુષ્ટિ આપે છે – आगमो झाप्तवचनमाप्तिं दोषक्षयं विदुः । क्षीणदोषोऽनृतं वाक्यं न ब्रूयाद् हेत्वसम्भवात् ॥ –રત્નાકરાવતારિકા પરિચછેદ ૪, પૃ. ૩૭. ભાવાર્થ-આપ્તના વચનનું નામ આગમ છે. દેષના ક્ષયને આતિ કહેવામાં આવે છે. આવા પ્રકારની આપ્તિ જેને હોય તે કદાપિ અસત્ય બેલે જ નહિ, કારણ કે મૃષાવાદનું કારણ રાગ, દ્વેષ, મહ વિગેરે દે છે, તે તે આપ્તની પાસે જ્યારે છે જ નહિ, ત્યારે કારણના અભાવમાં અસત્યરૂપ કાર્ય પણ ક્યાંથી સંભવે ? તેને વિચાર કરો. તે આપ્તના બે ભેદ છે. એક લાકિક અને બીજા કેત્તર. માતા, પિતા વિગેરે પુત્રને માટે લૈકિક આપ્ત કહેવાય, કારણ કે તેઓ પિતાના અન્વર્થને લઈને નિરંતર પુત્રના હિત માટે પ્રવૃત્તિ કરે છે. પુત્ર પ્રત્યે તેવા માતા-પિતા અનાપ્તપણાને વર્તાવ કરી શકે નહિ. એમ હોવા છતાં પણ જેઓ અનાપ્ત રીતે વર્તાવ કરે તે માતાપિતા કહેવાય જ નહિ. તીર્થકર, કેવલી, ગણધર વિગેરે મુખ્ય રીતે લોકોત્તર આપ્ત જાણવા, અને તેમના ઉપદેશને અનુસરીને જેઓ વાસ્તવિક રીતે પદાર્થનું પ્રતિપાદન કરતા હોય તેમને પણ આપ્તકેટિમાં જ ગણવા, કારણ કે તેઓને સગ, દ્વેષ, મેહ વિગેરેને Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૮૯ --- - - -- અવકાશ ન હોવાથી કેવળ ભવ્ય જીવોના કલ્યાણ માટે જ લેકાર દેશના આપી સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરવા સિવાય તેમને બીજે કઈ પણું ઉદ્દેશ હેતે નથી, માટે તે લેકત્તર આપ્ત છે. એથી વિપરીત આચરણવાળા અસંબદ્ધપ્રલાપીઓ પાસે તે આપ્તપણાની ગબ્ધ પણ કયાંથી હાઈ. શકે ? જ્યાં આપ્તપણું સંભવતું જ નથી ત્યાં તેમના ઉપદેશથી ભવ્ય જીનો ઉંદ્ધાર કેવી રીતે થાય તે સહજ સમજી શકાય તેમ છે. એ વાતને અનુભવ કૃતિ, સ્મૃતિ, વેદ વિગેરે ગ્રન્થ જેવાથી સ્વયમેવ થઈ શકે તેમ છે. કિચ, જ્યાં રાગદ્વેષનું પ્રબલ સામ્રાજ્ય હાય, ત્યાં પૂર્વાપરવિરુદ્ધ વાતનું નિરૂપણ હોય એમાં નવાઈ શાની? એમાં બિચારા તે લેકેને કંઈ પણ દોષ નથી, કિંતુ દેષમાત્ર મહારાજાને જ છે કે જેણે આવા પુરુષોને પણ છોડયા નહિ. સર્વજ્ઞ-વીતરાગ-આપ્તના વચનનું જે નિરીક્ષણ કરવું હોય તે આચારાંગ વિગેરે ગ્રન્થનું અવલોકન કરવું. અપરંચ, જે દુનિયામાં વીતરાગને દેવ તરીકે માનવામાં આવેલા હોય અને નિર્ગસ્થ વ્યક્તિને ગુરુ તરીકે માનવામાં આવેલ હોય અને અહિંસાત્મક જ ધર્મ હોય, તે દર્શનમાં અસત્યને અવકાશ હાય ખરે? અર્થાત્ બિલકુલ નહિ. ઉપર્યુકત આપ્તનું નિરૂપણ કર્યા બાદ હવે તેના વચનનું નિરૂપણ કરવામાં આવે છે–વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ, કૃતકન્ય, ઉદ્દેશ, સમુદેશ, શતક, પરિચ્છેદ, અધ્યાય વિગેરે સ્વરૂપ વાળું વચન સમજવું. તેમાં પુદ્ગલ દ્રવ્યથી નિષ્પન્ન અકાર વિગેરેને વણું કહેવામાં આવે છે. અર્થાત્ ભાષાવર્ગણાવ્યદ્રારા નિષ્પન્ન અકાર વિગેરે શબ્દને વર્ણ કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ તન્વાખ્યાન, પ્ર. વર્ણમાં જ્યારે અંનિત્યપણું સિદ્ધ થવું જ ઘણું મુશ્કેલી ભરેલું છે, ત્યારે પુદ્ગલથી બનેલ છે એમ કહેવાની તે વાત જ શી કરવી ? તેજ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. તે આ ગકાર છે, તે આ ઘટશબ્દ છે. એવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન જ શબ્દમાં નિત્યતા સિદ્ધ કરવા જ્યારે તૈયાર છે, ત્યારે અનિત્યતાની તો વાત જ શી કરવી? કિચ, હવે અનુમાન પ્રમાણ દ્વારા પણ શબ્દમાં નિત્યતાની સિદ્ધિ કરવામાં આવે છે. • શબ્દપણની માફક શ્રવણેન્દ્રિયદ્વારા સાંભળવાપણું હવાથી શબ્દ નિત્ય છે. બીજાને માટે તેનું જે ઉચ્ચારણ કરવું તે બીજા પ્રકારથી નહિ બની શકતું હોવાથી શબ્દ નિત્ય છે. આવા પ્રકારની અથપત્તિ પણ શબ્દમાં નિત્યતા સિદ્ધ કરી આપે છે. માટે શબ્દ પિગલિક નથી એ વાત ખૂબ દઢતાપૂર્વક મનમાં ધારી રાખવી, ( ઉ. પ્રદીપના પ્રત્યભિજ્ઞાનની માફક કથચિત્ અનિત્યપણાની સાથે અવિનાભાવને ભજવાવાળું પ્રત્યભિજ્ઞાન પણ શબ્દને એકાન્તથી એકસ્વરૂપ માનવાવાળાઓના મનમાં તે આ ગકાર છે, તે આ ઘટ શબ્દ છે એવા પ્રકારનું થઈ શકે જ નહિ કિન્તુ કંચિત્ અનિત્ય માનવામાં જ આ વાતની ઉત્પત્તિ થઈ શકે તેમ છે. પ્રવે જે કર્થચિત્ અનિત્યપણમાં પ્રત્યભિજ્ઞાન થતું હોય તે આત્માની અંદર તે આ દેવદત્ત છે એવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન ન થવું જોઈએ, કારણ કે આત્મા તે સર્વથા નિત્ય છે, એમ દરેક લોકો માને છે. માટે કહે કે પ્રત્યભિજ્ઞાનને લઇને શબ્દને નિત્ય માનવે એ જ સર્વોત્તમ વાત છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ક . - ઉ૦ આત્મામાં સર્વથા નિત્યપણું કઈ પણ રીતે સિદ્ધ થઈ શકે તેમ નથી. એમ હોવા છતાં જે માનવામાં આવે તે તમામ વ્યવહારને ઉછેદ થવાને આ વાતનું સ્પષ્ટીકરણ દ્રવ્યપ્રદીપમાં વિરતારથી કરવામાં આવેલું હોવાથી અત્ર તેનું પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. આત્મા કંચિત નિત્ય છે અને અનિત્ય પણ છે આ તેને પરમાર્થ છે. માટે કહે અમારે ત્યાં પ્રત્યભિજ્ઞાન થવામાં શી અડચણ છે? અને તે પણ શબ્દને પૈદ્ગલિક સિદ્ધ કરવામાં બાધક નથી તેમ અનુમાન પણ વિદાકારક નથી તે સમજાવવામાં આવે છે સુખ-દુઃખ વિગેરની માફક તીવ્રતા, મન્દતા વિગેરે ધર્મોથી યુક્ત હેવાથી શબ્દ અનિત્ય છે.” આ અનુમાન પણ પૂર્વોક્ત અનુમાનને આ કરી શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરી આપે છે. પ્ર. તીવ્ર, મન્દ વિગેરે ધર્મો વ્યંજકને આશ્રય કરવાવાળા હોવાથી તે ઠેકાણે તેને આભાસ માલૂમ પડે છે અને તેની ગંજક પણ કેય વાયુ વિશેષ ધ્વનિ સમજવી. ' ઉ૦ જે વ્યંજકાશ્રિત તીવ્ર, મન્દ વિગેરે શબ્દના ધર્મો હોય તે કરાવાયુવિશેષ ધ્વનિ પિતે શ્રાવણપ્રત્યક્ષરૂપ ન હોવાથી તેના ધર્મો પણ શ્રાવણુપ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે? તેને વિચાર કરશે. પ્ર તીત્રાદિધર્મવાળે એન્દ્રિયગ્રાહ્ય પદાર્થ પોતે જ શબ્દને વ્યંજક છે અને તે અનિય છે,પરતુશબ્દ અનિત્યની ઉ૦ ઉપકત કથન પણ યુક્તિવિકલ સમજવું, કારણકે જે કેન્દ્રિયગ્રાહ્યા છે તે પિતે જ શબ્દરૂપ છે અને તેજ આયહ Jain Educationa International For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તસ્વાખ્યાન, કથન પ્રમાણે જ્યારે અનિત્ય સિદ્ધ થયે ત્યારે એથી બીજો ક પદાર્થ એબેન્દ્રિયગ્રાહ્યા બાકી રહે? ચિ, શબ્દનું લક્ષણ પણ એજ છે કે જે શ્રાવેન્દ્રિયગ્રાહ્ય હોય તે શબ્દ કહેવાય. એવું લક્ષણ આપના મતમાં પણ બાંધવામાં આવેલ છે. માટે તે લક્ષણ ઘટવા છતાં પણ તેને અન્ય કહીને ખસી જવાની બારીએ શોધવી એ તે બુદ્ધિશાલિને કદાપિ શોભે તેમ છે જ નહિ. અપાંચ, વ્યંજક વનિ શું કરવાવાળી છે? તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે વિનિયે પિતે સંસ્કારને પેદા કરે. છે, તેમાં પણ ત્રણ પ્રશ્નને અવકાશ છે. શું દવનિ રાબ્દમાં સંસ્કાર પેદા કરે છે અથવા શ્રેત્રમાં સંસ્કાર પેદા કરે છે અથવા ઉભયમાં પેદા કરે છે? કિચ, સંસ્કાર પિતે શી ચીજ છે? રૂપાન્તાત્પત્તિરૂપ છે અથવા આવરણના વિનાશરૂપ છે? આ બે પ્રશ્ન સંસ્કારમાં પણ ઉત્પન્ન થાય છે. તેમાં પણ સંસ્કાર પતે રૂપાન્તરની ઉત્પત્તિરૂપ છે એ પક્ષ માનવામાં આવે તે શબ્દ અને શ્રેત્ર તે બેમાં અનિત્યપણું જરૂર આવવાનું કારણ કે રૂપાન્તરની પ્રાપ્તિનું નામ જ અનિયતા છે. તે તે આ થના મતમાં આપના કથન પ્રમાણે બરાબર છે. માટે આવી જાલ પાથરવાથી પણ શબ્દની અનિત્યતા કેઈથી રોકી શકાય તેમ નથી. પ્ર૦ રૂપાન્તરની ઉત્પત્તિ તે ધર્મરૂપ છે, અને ધર્મમિને તે પરસ્પરમાં જયારે ભેદ માનીએ છીએ, ત્યારે રૂપાન્તરની ઉત્પત્તિ થાય તે પણ ધમિમાં કંઈ પણ થવાનું છે જે નહિ તે પછી અનિયતાને અવકાશ અમારે ત્યાં કેવી રીતે આવવાના ? - - - , , , , , , Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, ઉ૦ પૂર્વોક્ત સમાધાન બુદ્ધિમાનેના મનમન્દિરમાં નિવાસ કરી શકે તેમ નથી, કારણ કે ધર્મને સર્વથા ધમિથી ભિન્ન માનવામાં અનેક દષાપત્તિ આવે તેમ છે. જૂઓ-જ્ઞાનરૂપ ધર્મને સર્વથા આત્માથી ભિન માનવામાં આવે તે જેમ જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે તેમ ઘટ, પટ વિગેરે પણ ભિન્ન છે. આવી સમાન ભિન્નતા હોવા છતાં જેવી રીતે આત્માના ગુણ તરીકે જ્ઞાન ઓળખાય તેવી રીતે ઘટના ગુણ તરીકે માનવામાં કેમ ન આવે ?, તથા ઘટના રૂપાદિ ગુણેને જેમ ઘટના ગુણ તરીકે માનવામાં આવે છે, તેમ આત્માના ગુણ તરીકે કેમ નહિ? તેને વિચાર કરશે. સમવાય સંબન્ધને જૂ માનીને વ્યવસ્થા કરવાના અનેરશે પણ વધ્યાપુત્ર જેવા છે, કારણ કે સમવાયનું વૈશેષિકની સમાચનાના પ્રસ્તાવમાં સારી રીતે નિરાકરણ કરવામાં આવેલ છે. એવી કંઈ પણ રાજાજ્ઞા નથી કે ભિન્નતા સરખી હોવા છતાં એકને ગુણ માનવે અને બીજાને નહિ. આથી એ સિદ્ધ થયું કે ધર્મ ધર્મિથી સર્વથા ભિન્ન નથી, ત્યારે રૂપાન્તરની ઉપત્તિને લઈને ધર્મિમાં પરિણામાન્તર કેમ ન આવી શકે? અને જ્યારે પરિણામાન્તર થયે ત્યારે અનિત્યતા તે જરૂર આવી ગઈ. પ્ર સંસ્કારને આવરણના નાશરૂપ અમે માનીએ છીએ, માટે અમારે ત્યાં દેષને અવકાશ છે જ નહિ. ઉ૦ આવરણને નાશ પણ શબ્દમાં જ હઈ શકે. જ્યારે એક ઠેકાણેથી આવરણને નાશ થયે, ત્યારે સર્વત્ર નાશ થતાં સર્વત્ર સંપૂર્ણ વર્ગોનું શ્રવણ થવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન. પ્ર. અમે આવરણ એક જ છે એમ માનતા નથી, કિન્તુ દરેક વર્ણને માટે આવરણ ભિન્ન ભિન્ન માનીએ છીએ. તેથી એક વર્ણના આવરણને નાશ થાય તે પણ સંપૂર્ણ શબ્દના શ્રવણને પ્રસંગ કેવી રીતે આવી શકે? તેને વિચાર કરશે. ઉ૦ અભિન્ન સ્થાનમાં રહેવાવાળા અને એકજ ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય એવા વણેને માટે ભિન્ન ભિન્ન આવરણ હોઈ શકે જ નહિ, કારણ કે જે સિન આવરણુદ્વારા આચ્છાદન કરવા લાયક હેય તે ભિન્ન ભિન્ન દેશમાં જરૂર રહેલા હેવા જોઈએ તથા અનેક ઈન્દ્રિયથી ગ્રાહા પણ હવા જોઈએ. જેમ ઘટપટ વિગેરે. અને શબ્દ જ્યારે માત્ર શ્રવણેન્દ્રિયગ્રાહ્યા જ છે તથા અભિન્ન પ્રદેશમાં રહે છે, ત્યારે તે પણ એક જ આવરણથી આચ્છાદિત થાય છે, તેમાં જરૂર માનવું જોઈએ. આથી આવરણ જ્યારે એક સિદ્ધ થયું ત્યારે તેને નાશ થવાથી સર્વ શબ્દનું શ્રવણ એક કાલમાં કેમ ન થાય? તેને વિચાર કરશે. માટે રૂપાન્તરની ઉત્પત્તિરૂપ સંસ્કાર છે અથવા આવરણના નાશરૂપ છે. આ બેમાંથી એક પણ રૂપે માની શકાય તેમ નથી, માટે વિનિયે પિતે શબ્દમાં સંસ્કારને પેદા કરે છે એમ માનવું યુક્તિવિકલ છે. તેમ શ્રેત્રમાં સંસ્કાર પેદા કરે છે તે માન્યતા પણ વધ્યાપુત્ર જેવી લાગે છે, કારણ કે કાનને ધ્વનિયે પિતે સંસ્કાર પેદા કરી નવીન રૂપમાં લાવી મૂકે છે એ તે ખાસ રાગી ભકતે સિવાય બીજે કઈ પણ બુદ્ધિશાલી માને તેમ નથી. અને ઉભયમાં સંસ્કાર પેદા થાય છે તે પણ વ્યર્થ જ છે, કારણ કે જ્યારે પ્રત્યેકમાં સિદ્ધ કરવાનું સામર્થ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. નથી, ત્યારે ઉભયમાં કયાંથી આવી શકે તેના વિચાર કરશે. માટે અનુમાનથી પણ શબ્દમાં નિત્યપણાની સિદ્ધિ આકાશપુષ્પ જેવી સમજવી. અમારે તે નિત્યાનિત્યરૂપ અને પ્રકાશ માનવામાં લગારમાત્ર અડચણુ નથી, કારણ કે ભાષાવ ગણાના પરિણામરૂપ શબ્દના પુદ્ગલદ્રવ્યરૂપે કાઇ પણ કાલે વિનાશ છે જ નહિ, માટે પુદ્ગલદ્રવ્યરૂપ શબ્દ નિત્ય છે અને જ્યારે ભાષાવગણાના પુદ્ગલા શબ્દ વિગેરે વર્ણ પર્યાયરૂપથી પરિણત થયાં ત્યારે તે પર્યાયે અનિત્ય હૈાવાથી તે રૂપે શબ્દના નાશ થયા, એનું નામ જ અનિત્યતા સમજવી. માટે શબ્દ પણ નિત્યાનિત્યરૂપ ઉભયસ્વરૂપ છે એમ જરૂર ખ્યાલમાં રાખવુ.. શબ્દમાં પુદ્ગલપણાની સિદ્ધિ સ્પર્શીવાળા દ્રવ્યની અપેક્ષાએ ભિન્નદ્રવ્યના આશ્રય કરવાવાળા હેાવાથી શબ્દ પુદ્ગલદ્રબ્યથી નિષ્પન્ન નથી. પુદ્ગલદ્રવ્યથી નિષ્પન્ન ન હોય તે સ્પર્શીવાળા દ્રવ્યની અપેક્ષાએ ભિન્ન દ્રવ્યના આશ્રય કરવાવાળા પણ ન હાય-જેમ જ્ઞાન, સુખ, દુઃખ વિગેરે. આથી શબ્દ પૈગલિક નથી એ વાત સિદ્ધ થઇ; હવે શબ્દને પાદ્ગલિક નહિ માનનારાને ચાર પ્રશ્નના કરવામાં આવે છે. શું સ્પશૂન્ય દ્રવ્યને આશ્રય કરવાવાળા હોવાથી શબ્દ પાલિક નથી એમ કહેા છે ? અથવા અતિનિમિડ પ્રદેશમાં ગમનાગમન છે; તેાપણુ પ્રતિઘાત થતા નથી માટે પાગલિક નથી એમ કહેા છે? અથવા પ્રથમ અને Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ તત્વાખ્યાન. પશ્ચાત અવયવે નહિ દેખાતા હોવાથી પૈગલિક નથી એમ કહે છે? અથવા આકાશને ગુણ હેવાથી પગલિક નથી એમ કહો છો? આ ચારમાંથી પ્રથમ પક્ષ તે આપનાથી માન્ય થઈ શકે તેમ નથી, કારણ કે શબ્દપર્યાયના આશ્રયરૂપ ભાષાવણદ્રામાં સ્પર્શને અભાવ કઈ પણ રીતે સિદ્ધ થાય તેમ નથી, એમ કરવાથી તે પરમાણુમાં સ્પર્શની ઉપલબ્ધિ પણ જ્યારે થતી નથી, તે શામાટે પરમાણુમાં પણ સ્પર્શ માનવે જોઈએ ? અને તેને અભાવમાં પરમાણુ પણ પદ્ગલિક નથી એમ કેમ ન કહી શકાય? કિચ, અનુમાન પણ શબ્દના આશ્રયમાં સ્પર્શ સિદ્ધ કરવા તૈયાર છે. ગન્ધના આધારદ્રવ્યની માફક દૂર રહેલાને પણ પવન અનુકૂલ હેવાથી ઇન્દ્રિય દ્વારા સ્પર્શની ઉપલબ્ધિ થાય છે અને પ્રતિકૂલ પવન થવાથી થતી નથી. તેમ નજીક રહેલા માટે પણ અનુકૂલ પ્રતિકૂળ પવન દ્વારા ઇન્દ્રિયથી પર્શની ઉપલબ્ધિ વિષયમાં જાણી લેવી. આથી એ સિદ્ધ થયું કે અવાજની સાથે સ્પર્શ પણ તેમાં માલુમ પડે છે, ત્યારે શબ્દના આધારને સ્પર્શ વિનાને કહે એ કેટલી બધી બુદ્ધિમત્તા કહેવાય? કદાચ આ દેષથી બચવાની ખાતર બીજા પક્ષને આશ્રય લેવામાં આવે છે તે પણ યુકત નથી, કારણકે તે પણ દેષગ્રસ્ત છે. જાતિવાળી કસ્તુરી, કપૂર, કાશ્મીરનું કેશર વિગેરે સુગન્ધિ દ્રવ્ય ઘરના ઓરડામાં બન્ય કરીને રાખેલ કપાટમાં પ્રવેશ કરે છે, અને તેની બહાર પણ નીકળે છે, પરતું તેથી પૈગલિક નથી એમ કહેવાને માટે તે કોઈપણ બુદ્ધિશાલી સાહસ કરી શકે જ નહિ. કિચ, Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. તેવા સ્થલમાં સૂક્ષ્મ છિદ્ર હોવાથી પ્રવેશ કરવામાં અને નીકળવામાં ગન્ધદ્રવ્યને કંઈ પણ અડચણ નથી, જ્યાં સર્વથા છિદ્ર વિનાને અત્યત નિબિડ પ્રદેશ હોય ત્યાં તે પ્રવેશ અને નીકળવું બની શકે જ નહિ, એ રીતે પ્રકૃત શબ્દમાં પણ તે સમાન જ છે તે શા માટે શબ્દને પાગલિક ન માને? માટે બીજે પક્ષ પણ આપનાથી માની શકાય તેમ નથી. હવે ત્રીજો પક્ષ પણ યુક્તિવિકલ છે તે સમજાવવામાં આવે છે. ઉલ્કાપાત, વીજળી વિગેરે પદાર્થોની પૂર્વ અને પશ્ચાત અવયવે નથી દેખાતા તે પણ તે અપગલિક છે એમ તે આપ પણ માનતા નથી, તે શબ્દના અવય નહિ દેખાવા માત્રથી તેને અદ્દિગલિક કહેવા એ કેવળ બ્રાન્તિ સિવાય બીજું શું સમજવું એવી રીતે વિચાર કરતાં ચોથે પક્ષ પણ ઉપાદેય નથી. આકાશને ગુણ હેવાથી શબ્દ પૈગલિક નથી એ માન્યતા પણ વિચારને અવકાશ જરૂર આપે છે. રૂ૫ વિગેરે માફક અમારા જેવાને પ્રત્યક્ષ હોવાથી શબ્દ આકાશને ગુણ નથી.જેમાં ઇન્દ્રિયપ્રત્યક્ષપણું હોય તે પદાર્થ, રૂપ વિગેરેની માફક પિદુગલિક હોય છે. આથી શબ્દ પગલિક છે એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. એનું વિવેચન તત્વાખ્યાનના પૂર્વાર્ધમાં વૈશેષિકની સમાચનાના પ્રસ્તાવમાં અને દ્રવ્યપ્રદીપમાં પણ કરવામાં આવેલું હોવાથી પિષ્ટપેષણ કરવાની કઈ જરૂર નથી, પદનું નિરૂપણ. ક વિગેરે બ્રાના સંબોધન શબ્દમાં, ઢ, ગ, ઘ, Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ તત્વાખ્યાન ૫ટ વિગેરેમાં અને જિનદત્ત, ધર્મપાલ વિગેરેમાં એક બીજાની અપેક્ષા રાખવાવાળા અને પદાર્થને બંધ કરવાવાળા સહકારી ભાવથી ગોઠવાયેલા તથા બીજા પદમાં રહેલા વર્ગોએ કરેલા ઉપકારથી રહિત પરસ્પર પ્રેમભાવથી મળેલા વર્ગોને પદ કહે, વામાં આવે છે અર્થાત જે દ્વારા પિતાને ગ્ય અર્થનું જ્ઞાન થાય તે પદ કહેવાય. વાકયનું નિરૂપણ. - પિતાને ઉચિત વાયાર્થીને બેધ કરાવવામાં સમર્થ તથા પરસ્પર કરેલ ઉપકારને અનુસરણું કરનાર બીજા વાક્યમાં રહેલ પની અપેક્ષા રહિત પદને સમુદાય તે વાકય કહેવાય અર્થાત જે પદો દ્વારા પિતાને સમ્યક પ્રકારે ઉચિત અર્થનું જ્ઞાન થાય તે પદના સમૂહને વાક્ય સમજવું. શબ્દનું નિરૂપણ. - સ્વાભાવિક સામર્થ્ય તથા પિતે કરેલ જે સંકેત-કે આ પદથી અમુક અર્થ સમજે તે બે દ્વારા અર્થ બેધનું કારણ જે હોય તે શબ્દ કહેવાય. ભાવાર્થ-શબ્દમાં રહેલી અને અર્થનું પ્રતિપાદન કરવાવાળી રેગ્યતા નામની શક્તિને સ્વભાવિક સામર્થ્ય કહેવામાં આવે છે. અને આ વ્યક્તિનું નામ જિનદત્ત સમજવું ”એ જે પોતે કરેલા વિચારવિશેષ તે સંકેત કહેવાય છે. આવા પ્રકારના સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત દ્વારા પદાર્થને બંધ કરાવવામાં જે નિમિત્તભૂત હાથ તે શબ્દ કહેવાય છે. તે શબ્દમાં પદ્યનું બધ કરાવવાનું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. સામર્થ્ય સ્વાભાવિક સમજવું, ખીજાની અપેક્ષાએ નહિ, પ્રદીપની માફક જેમ પ્રદીપ, સૂય વિગેરેમાં પદાથ ઉપર પ્રકાશ પાડવાનું સામર્થ્ય સ્વાભાવિક છે તેમ વક્તાના મુખમાંથી નીકળેલ શબ્દ પણ સત્ય અગર અસત્ય, સફલ યા નિષ્ફલ, સિદ્ધ અથવા સાધ્ય એવા કોઇ પણ પદ્મા'ના મેધ જરૂર કરાવી શકે છે, એજ તેમાં સ્વાભાવિક સામર્થ્ય સમજવાનુ છે. વિશેષતા પ્રદીપ અને શબ્દમાં એટલીજ માત્ર છે કે શબ્દ સકેત અને વ્યુત્પત્તિ વિગેરેની અપેક્ષા રાખીને પદાથ ના બેધ કરાવે છે અને પ્રદીપ અપેક્ષા રાખ્યા સિવાય પ્રકાશ કરે છે. ગમે તે પદાર્થ માત્રના આધ કરાવવા એ શબ્દમાં સ્વાભાવિકતા છે, એ સિવાય બીજી ક'ઈ સમજવાની છે જ નહિ; પરંતુ યથાય આધ કરાવવાપણુ અથવા તે અયથા ધ કરાવવાપણું તે પ્રતિપાક પુરુષના ગુણ-દોષને આધીન છે. તેમાં જો સમ્યગઢષ્ટિ પવિત્ર આત્મા વક્તા હોય તે તે દ્વારા શબ્દથી શ્રાતાને વાસ્તવિક પદાર્થના એધ થઇ શકે, અને મિથ્યાદ્રષ્ટિ અપવિત્ર આત્મા વક્તા હાય તા તે દ્વારા શબ્દથી ત્રાતાને વાસ્તવિક પદાર્થવિજ્ઞાનની આશા માકાશકુસુમ જેવી થઇ પડે. વીતરાગ–સજ્ઞ દેવનું સ્વરૂપ જાણી તેના ઉપર વાસ્તવિક રીતે શ્રદ્ધા રાખવી, રાગ, દ્વેષ, મેહ વિગેરે કૃષ્ણેાની મન્નતા, મૈત્રી, પ્રમેદ, કારૂણ્ય, સાધ્યસ્થ્ય ભાવના વિગેરે પુરુષના ગુણ્ણા સમજવા. રાગી, દ્વેષી વિગેરેને ધ્રુવ માની તેના ઉપર શ્રદ્ધા રાખવી, મૈત્રી વિગેરે ભાવનાથી રહિતપણું, રાગ, દ્વેષની પ્રખલતા વિગેરે પુરુષાના. દોષા સમજવા, તેમાં જે ગુણવાળી વ્યક્તિ હાય તે દ્વારા Jain Educationa International For Personal and Private Use Only ચ Page #301 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન. - - વાસ્તવિક વિજ્ઞાનની આશા રાખી શકાય અને દેષવાળા પાસેથી અસત્ય પદાર્થવિજ્ઞાન સંભવી શકે તેમાં કંઈ પણ નવાઈ જેવું છે જ નહિ. * તાત્પર્યાર્થ–પ્રમાણ બે પ્રત્યક્ષ અને પરોક્ષ, પ્રત્યક્ષના પારમાર્થિક અને સાંવ્યાવહારિક એમ બે ભેદે. તથા પક્ષના મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તક, અનુમાન અને આગમ એમ પાંચ ભેદ છે. આ તમામનું પ્રતિપાદન કરવામાં આવી ગયું. હવે તેના વિષય ઉપર લગાર દષ્ટિપાત કરવામાં આવે છે – ઉપર્યુક્ત પ્રમાણને વિષય- સામાન્ય, વિશેષ, સત, અસત્ નિત્ય, અનિત્ય વિગેરે અનેક ધર્માત્મક વસ્તુ સમજવી. કેવલ સામાન્ય પણ પ્રમાણુને વિષય નથી એ પણ ખાસ ખ્યાલમાં રાખવા લાયક છે, કિન્તુ ઉભયાત્મક પદાર્થ પ્રમાણને વિષય છે. પ્રત્યેકને નિરપેક્ષતાથી તે પ્રમાણભાસરૂપ સમજવું. સામાન્યનું નિરૂપણ. | ગલકંબલ વિગેરે જેમાં ચિન્હ છે, એવી ગાને સમુદય જોઈ પ્રત્યેકમાં આ ગાય છે, આ ગાય છે એવી જે સરખી પ્રતીતિ થાય તેના વિષયને સામાન્ય કહેવામાં આવે છે. અને આ કાળી ગાય છે, પેળી છે, લીલા રંગવાળી છે, પીળી છે વિગેરે એકબીજાથી ભિન્નરૂપે ઓળખાણ કરાવનારી જે પ્રતીતિ, તેના વિષયને વિશેષ કહેવામાં આવે છે. એવી રીતે દરેક પદાથેની અંદર સામાન્ય-વિશેષની ઓળખાણ કરી લેવી. તે સામાન્યના બે ભેદ છે-એકતિયફસામાન્ય અને બીજુ ઊર્ધ્વતા Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન - સામાન્ય. દરેક વ્યક્તિમાં એક સરખી જે પ્રતીતિ થાય તેના વિષયને તિર્યક-સામાન્ય સમજવું. જેવી રીતે મનુષ્યના સમુદાયને જોઈને આ મનુષ્ય છે, આ મનુષ્ય છે એવી જ એકસરખી પરિણતિ માલૂમ પડે તેને વિષય જે મનુષ્યત્વ તે તિર્યસામાન્ય કહેવાય. ઉત્તરોત્તર અનુક્રમે થતા પર્યાયમાં અનુગતરૂપે રહેલ દ્રવ્યને ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે-જેમ સુવર્ણથી બનાવેલી વીંટી, તેના પછી તેનું બનાવેલું કડું, તેને બનેલ કરે એવી રીતે ઉત્તરોત્તર અનુક્રમે બનતા પર્યામાં સુવ દ્રવ્ય તે બરાબર છે. જો કે આકાર-પર્યાયે બદલાતા ગયા તે પણ મૂળદ્રવ્ય કાયમ રહેવાથી સુવર્ણરૂપ મૂળદ્રવ્યને ઊર્વિતાસામાન્ય કહેવામાં આવે છે. એવી રીતે મારી વિગેરે મૂળદ્રવ્યમાં પણ સમજવું. વિશેષનું નિરૂપણ વિશેષના બે ભેદ છે. એક ગુણ અને બીજો પર્યાય. સહભાવી ધર્મને ગુણ કહેવામાં આવે છે–જેમ આત્મામાં ચિતન્યશકિત, દર્શનશક્તિ, ચારિત્રશકિત વિગેરે. પુદ્ગલમાં રૂપાદિગુણ વિગેરે. અનુક્રમે એક પછી એક એવી રીતે પેદા થતા ધર્મને પર્યાય કહેવામાં આવે છે-જેમ આત્મામાં સુખ-દુખ. વિગેરે. તથા સુવર્ણથી વીંટી બનાવવામાં આવી હોય તે સુવથી બનતા કડાં, કદરા વિગેરે તેના પર્યાય સમજવા. સત, અસતનું સ્વરૂપ સમગીપ્રદીપમાં બતાવ Jain Educationa International For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ; વામાં આવેલુ હાવાથી મંત્ર તેનું વિવેચન કરવામાં આવતુ નથી. નિત્યાનિત્યનું સ્વરૂપ દ્રવ્યપ્રદીપમાં ાત્માનાં નિરૂપણ સમયે બતાવવામાં આવેલ છે. તથા જૈન તત્વપ્રદીયના ભાષાન્તરમાં ખાસ દર્શાવવાનુ` હાવાથી અત્ર તેનુ પણ વિવેચન કરવામાં આવતુ નથી. હવે આગળ પદાથ વિવેચન કરવામાં આવે છે. તેમાં તેના પ્રતિપાદક ઈશ્ર્વરનું સ્વરૂપ જ્યાં સુધી સમજાવવામાં આવે નહિ; ત્યાં સુધી તેનું વિવેચન જનસમાજને લાભદાયક નીવડે નહિ; માટે પ્રથમ ઇશ્વરનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે.— ઇશ્વરનું નિરૂપણ. તત્ત્વાખ્યાન. सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः | यथास्थितार्थवादी च देवोऽर्द्दन् परमेश्वरः ॥ યેાગશાસ્ત્ર પ્ર૦-૨, શ્લેક ૪, ત્રણ જગતના ભાવને જાણનાર અર્થાત્ તમામ લાકાલાના સાક્ષાત્કાર કરવાવાળા, રાગ, દ્વેષ, માહ વિગેરે તમામ દૂષણગણુથી સર્વથા રહિત અર્થાત્ રાગ, દ્વેષ, મેહ વિગેરે સષાના સવ થા જેમાં અભાવ છે, અને જેમને ત્રણ જગતના જીવા ધ્યેયષુદ્ધિથી પૂજે છે અર્થાત ત્રણ જગતના જીવાને જે સર્વથા પૂજનીય છે, તથા જે પદાર્થો જેવા સ્વરૂપમાં હોય તેને તેવા પ્રકારે પ્રતિપાદન કરતા હાય તે વ્યક્તિવિશેષને પરમેશ્વર અથવા અહં ન્ યા તિથ કર એવા નામેથી ઓળખવામાં આવે છે. તેમાં સવજ્ઞની સિદ્ધિ અને તેના સ્વરૂપનું નિરૂપણુ સીમાઁ Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને. - - - - - - - - - - - - - - - સક દર્શનની સમાલોચનાના પ્રસ્તાવમાં કરવામાં આવેલું હવાથી અત્ર તેનું ફરીથી વિવેચન કરી પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. હવે જિતરાગાદિષની વ્યાખ્યા કરવામાં આવે છે. બીજા દર્શનકારે પિતાને અભીષ્ટ વ્યક્તિ વિશેષને સર્વજ્ઞ ઈશ્વર માને છે, છતાં તેમનાં ચરિત્ર અવલેકવાથી અથવા તેમનાં પ્રતિબિંબ જેવાથી તેમાં રાગ, દ્વેષ વિગેરે દેતું સામ્રાજ્ય તે બરાબર ખ્યાલમાં આવે છે. જો કે તેમાં સર્વજ્ઞાપણની તે ગબ્ધ પણ નથી તે પણ તેમની માન્યતાને લઈને ઉપર્યુંકત લખાણ છે. પ્ર. સર્વ જીવેની અંદર રાગ, દ્વેષ, મેહ વિગેરે દૂષણગણને સદ્ભાવ સર્વથા જ્યારે જોવામાં આવે છે, ત્યારે કઈ વ્યકિતવિશેષમાં તેને સર્વથા અભાવ કેવી રીતે સંભવી શકે? અને તે સિવાય વીતરાગતા તે આવે જ કયાંથી? અને જ્યારે વીતરાગતા જ અસિદ્ધ છે ત્યારે યથાર્થ વાદિપણું તે વધ્યાપુત્ર સમાન છે, એમ કહેવામાં શી અડચણ છે? તેને વિચા કરશે. ઉ૦ સૂર્યને આચ્છાદિત કરવાવાળાં વાદળાં વિગેરેને જેમ દેશથી ક્ષય થતે તે કાલાન્તરે સર્વથા ક્ષય થાય છે એમ આપણે સર્વે જોઈએ છીએ. તેની માફક રાગ, દ્વેષ, મોહ વિગેરેને પણ દેશથી તરતમભાવે ક્ષય થતે મુનિમગજમાં શાન્તમૂર્તિવાળ ચહેરે જેવાથી તથા તેમના આચાર, વિચારે, ઉપદેશશ્રવણ વિગેરેને અનુભવ કરવાથી સહજ અનુમાન કરી શકીએ છીએ કે આ મુનિના રાગ-દ્વેષે બહુ જ ઓછા થઈ ગયા છે. એ Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન, સિવાય કેટલાક ગૃહસ્થામાં પણ રાગ, દ્વેષ, મોહ વિગેરે દૂષણે ઓછા અંશે જોવામાં આવે છે. તેવી રીતે દેશથી ક્ષય થતો જેવાથી કંઈ વ્યક્તિવિશેષમાં તેને સર્વથા પણ ક્ષય જરૂર માન જોઈએકારણ કે જે જે પિગલિક પદાર્થો દેશથી નાશ થવાવાળા હોય છે, તેને સર્વથા નાશ પણ જરૂર હોય છે, સૂર્યને આચ્છાદન કરવાવાળી મેઘમાલાની માફક તે વાતને નીચેને કલેક પણ પુષ્ટિ આપે છે. રેવાતો નારિનો માવા દૃષ્ટા નિવિદ્યુચરાઃ | मेघपकृत्यादयो यद्वदेवं रागादयो मताः ॥" હારિભદ્રીયાષ્ટક પૃ. ૨. ભાવાર્થ –મેઘની પંક્તિની માફક જે પદાર્થો દેશથી નાશ થવાવાળા હોય છે, તે સર્વથા નાશ થવાવાળા પણ જરૂર હોય છે. એવી રીતે રાગ દ્વેષ, મેહ વિગેરેમાં પણ જ્યારે દેશથી નાશ થવાને સ્વભાવ માનવામાં આવે, ત્યારે સર્વથા નાશ થવાને સ્વભાવ પણ તેમાં કેમ ન માની શકાય ? અને જેમાં તેને નાશ હોય તે જ વીતરાગ કહેવાય, માટે તેવી વીતરાગવ્યકિતમાં યથાર્થ વાદિપણું પણ કેમ ન સંભવી શકે? તે ખાસ વિચાર કરવા લાયક છે. કિચ, રાગ વિગેરેનો અભાવ જે વ્યક્તિમાં હોય તેને ઓળખવાના બે પ્રકાર સિવાય ત્રીજે કંઈ પણ પ્રકાર છે જ નહિ-એક તેમના ચરિત્રને અવલેવાથી અને બીજું તેમની મૂર્તિ જેવાથી. તેમાં અશ્વિનું અવલોકન તે ધર્મદેશના, - તત્વનિર્ણયપ્રાસાદ વિગેરે જેવાથી સહજ સમજી શકાય તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈનદમાં છે કે આ વ્યક્તિ કેવી વીતરાગભાવવાળી છે, તેથી ચરિત્રનું અવકન અત્ર કરવામાં આવતું નથી. હવે બીજે આકૃતિને પ્રકાર રહો, તેનું લગાર નિરીક્ષણ કરીએ– " रागोऽङ्गनासंगमनानुमेयो द्वेषो द्विषहारणहे तिगम्यः । मोहः कुवृत्तागमदोषसाध्यो नो यस्य देवः स स चैवमहन् ।। शृंगारादिरसांगारैर्न दूनं देहिनां हितम् । gવાતાતતોતમrદંત વૃત્તજદૂભુત છે ” હારિભદ્રીયાષ્ટક પૃ. ૨. ભાવાર્થ-જેના મેળામાં સ્ત્રી હોય અથવા જે સ્ત્રીના ગળામાં હાથ નાખીને બેઠેલા હોય અથવા જે વ્યક્તિ સ્ત્રીના અવાગ્યદેશમાં ચિકું નાખીને બેઠેલી હોય, તેવી વ્યક્તિની આકૃતિ જેવાથી રાગની વાસનાઓ કેવી રીતે ઓછી થાય? સંસારની અંદર રહેલા અને કામની વાસનાઓથી દગ્ધ થયેલા છે જ્યારે તે વાસનાને દૂર કરવાની ખાતર પિતાને અભીષ્ટ ઉપાસ્ય દેવના મંદિરમાં જાય ત્યારે ત્યાં કઈ સામાન્ય મનુષ્ય પણ જેવી રીતે બેસતાં સંકેચાય તેવી રીતે અમર્યાદિતપણે સ્ત્રીની સાથે સંબન્ધ ધરાવીને બેઠેલી મૂર્તિને અવલેકવાથી ઉપર્યુક્ત જીવેની કામવાસના કેવી રીતે દૂર થાય? તે સહજ સમજી શકાય તેમ છે. પ્રત્યુત એવી ભાવના થાય કે જ્યારે ઈશ્વર થઈને સ્ત્રીના સંબન્ધને બિલકુલ છેડતા નથી, ત્યારે આપણે છોડવાની શી જરૂર છે ? કારણ કે મેક્ષ તે તેના સંબંધમાં જ રહે છે. આવી ભાવના તેવી આકૃતિ Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તેસ્વાખ્યાન, જેવાથી જરૂર થાય, તેવી આકૃતિ જે દેવની હોય તે દેવ વીતરાગ નથી, કિન્તુ સામાન્ય મનુષ્યની માફક રાગ, દ્વેષ, મેહરૂપી કીચડમાં ફસાયેલ છે, એમ જરૂર માનવું જોઈએ. આ વાતની સિદ્ધિ અનુમાન દ્વારા પણ કરવામાં આવે છે. - અત્યન્ત કામી મનુષ્યની માફક સ્ત્રીની સાથે સં. અન્ય ધરાવતા હોવાથી તેવી આકૃતિવાળા તે લૈકિક દેવે પણ અત્યન્ત રાગી છે. એમ જરૂર માનવું જોઈએ. જે જે સ્ત્રીની સાથે સંબન્ધ ધરાવનાર હોય તે તે જરૂર રાગી હેયકામી મનુષ્યની માફક. અને તે દેવની તેવી આકૃતિ હેવાથી તે પણ રાગી છે એમ જરૂર માનવું જોઈએ. માટે જ્યાં સ્ત્રીને બિલકુલ સંબધ જ ન હોય તેવી વિશેષવ્યક્તિ રાગના તદ્દન અભાવવાળી છે એમ માનવું હિતાવહ છે. જે લેકેને ભય હોય છે, જેના શિર પર શત્રુઓનું આક્રમણ હોય છે, તેએની પાસે શસ્ત્રને સંબન્ધ જેવામાં આવે છે અર્થાત તેવા લેકે જ હાથમાં શસ્ત્ર રાખે છે, પરંતુ જેને ઈશ્વર તરીકે માનવામાં આવે, તેઓને ભય પણ કયાંથી અને શત્રુઓ પણ કયાંથી સંભવી શકે? આ વાત સહજ સમજી શકાય તેમ છે. એમ હોવા છતાં પણ કેઈ દેવની આકૃતિના હાથમાં તલવાર, કેઈના હાથમાં ચક, કેઈના હાથમાં ત્રિશૂલ, કેઈના હાથમાં ગદા, કેઈ તે શંખ વગાડતા હોય, કે ઈ મેરલી વગાડતા હોય, કેઈના હાથમાં લાલીઓ છેકે અને કેઈના ગળામાં મસ્તકેની માળા હાય !! જે લેકે સાંસારિક ભયથી ડરી નિર્ભય થવા માટે તેમનાં દર્શન કરવા આવે તે લેકેને આવા Jain Educationa International For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૦૧ પ્રકારની ભયાનક આકૃતિવાળી દેવની મૂર્તિ જેવાથી વધ્યા પાસે પુત્રના મને રથની માફક નિર્ભય થવાની વાસના કદાપિ થવાની નહિ. ઉલટા આવા પ્રકારના વિચારે જલદી હૃદયમાં આવી જાય કે જ્યારે ઈશ્વર પિતે ભયવાળા છે, ત્યારે તેવા પ્રકારના દે આપણને નિર્ભય કેવી રીતે બનાવી શકે? અને તેવી ભયવાળી આકૃતિ જોવાથી આપણું પણ શું કલ્યાણ થવાનું? આ વાત અનુમાન પ્રમાણદ્વારા પણ સિદ્ધ કરવામાં આવે છે. હિંસક, શિકારી વિગેરે ની માફક જેની મૂર્તિના હાથમાં હિંસક શસ્ત્રોને સંબન્ધ હોય તે વ્યક્તિ હિંસક હેવી જોઈએ. જે જે તલવાર, ચક્ર, ગદા, ત્રિશૂલ વિગેરે શોને ધારણ કરનાર હોય છે, તે તે ભયવાળા પણ હેય છે અને હિંસક પણ જરૂર હોય છે-જેમ શિકારી, પારધી વિગેરે. તેમ આ ઠેકાણે પણ સમજવું. માટે શસ્ત્રને સંબન્ધ હિંસાના કારણરૂપ હોવાથી અને ભયને સૂચક હેવાથી જે દેવની પાસે તે હેય તે વ્યક્તિ દેવસ્વરૂપ નથી, કિન્તુ હિંસક સમજવી, અને જ્યાં તેવા શસ્ત્રને સંબન્ધ ન હોય એવી આકૃતિ જે દેવની બનાવવામાં આવી હોય તે દેવ, દ્વેષથી, ભયથી અને હિંસકભાવથી તદન રહિત છે એમ જરૂર માનવું. તે જ વ્યકિત ઇશ્વરરૂપ છે એમ ખાસ ધ્યાનમાં રાખવું. તથા શંખ ફૂંક, મેરલી વગાડવી, ડમરૂ વગાડ નાચ કરે-આવા પ્રકારની બાલચેષ્ટા પણ ઇવરકેટિની હદને પહોંચેલાને કદાપિ શેભે નહિ.” આવા પ્રકારનું કર્તવ્ય આન્તરિક મેહ સિવાય કઈ પણ યુક્તિ કરવા તત્પર થાય જ નહિ અને જયાં રાગ, દ્વેષ, મોહ Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર તસ્વાખ્યાન, વિગેરે પહાડ જેવાં દૂષણનું સામ્રાજ્ય હેય તેને ઈશ્વર માની. સંસારસમુદ્ર તરવાની આશા રાખવી આકાશપુષ્પ જેવી ગણાય. મીઃ વૃત્તામવોરાળ –આ ત્રીજા પાદની વ્યાખ્યામાં મેહનું સ્વરૂપ બતાવતાં ગ્રન્થકાર કહે છે કે જે વ્યકિત સંબન્ધી ખરાબ આચરણ અને પરસ્પરવિરોધી આગમનાં વાયે જોવામાં આવે તે વ્યક્તિમાં મેહ પણ જરૂર છે જોઈએ. ખરાબ આચરણ તે શંખ ફૂંકવા, સપને પકડવાવાળા મદારી લેકેની માફક મેરલી વગાડવી, બીજાની સ્ત્રીનાં વસ્ત્રોને શેરવાં, ડમરૂ હાથમાં લઈને ભૂઓ લેકેની માફક નાચવા-ધૂણવાનું કામ કરવું–આથી બીજું કયું કહી શકાય? કારણ કે યેગીઓ પણ યમ, નિયમ વિગેરેનું સાધન કરી ધ્યાનદ્વારા અતીન્દ્રિયજ્ઞાન સંપાદન કરી વાસ્તવિક તાચદેશસિવાય ઉપયુકત ચેષ્ટામાંથી કંઈપણ આચરતા નથી તે તેવા લોકોને પણ પૂજનીય ઈશ્વર આવા પ્રકારનું કામ કરે એ વાત પ્રશંસનીય કેવી રીતે કહી શકાય? અર્થાત્ એ કાર્ય ઘણું નિન્દનીય છે એમ જરૂર ખ્યાલમાં રાખવું અને આગમનું વિરોધીપણું તન્વાખ્યાનના પૂર્વાર્ધમાં અને ધર્મદેશના વિગેરે ગ્રંથમાં આપવામાં આવેલું હોવાથી અત્ર તેનું વિવેચન કરવામાં આવતું નથી. અનુમાનથી પણ તેવી વ્યક્તિમાં મેહ સિદ્ધ કરવામાં આવે છે.. - જે વ્યક્તિમાં ચેરની માફક વસ્ત્રને રવાપણું, મદારી વિગેરેની માફક મેરલી વિગેરે વગાડવાપણું, ભૂઓની માફક Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૦૩ - - - - ડમરૂ હાથમાં લઈ નાચતાં નાચતાં વગાડવાપણું અને પરસ્પર આગમમાં વિરોધી પદાર્થનું પ્રતિપાદકપણું વિગેરે વિદ્યમાન હોય તે વ્યક્તિ મહામહી સમજવી. જ્યાં જ્યાં ઉપયુકત આચરણ હોય છે, ત્યાં ત્યાં મોહ જરૂર હોય છે. કિચ, જેના હાથમાં જપમાળા હોય તે વ્યક્તિને અદ્યાપિ અપૂર્ણ સમજવી જોઈએ. કારણકે જે ઈશ્વરકેટિની અવસ્થાને પામેલ હોય તેને જપમાળા શાની હેય? અને ધ્યાન પણ કેમનું? જે અપૂર્ણ હોય તે જ પૂર્ણ થવા ધ્યાન વિગેરે સામગ્રી દ્વારા પ્રયત્ન કરે, પરંતુ જે પૂર્ણ હોય તેને તે તેનાથી મહેાટી કેઈપણ વ્યક્તિ ન હોવા થી ધ્યાન કેનું કેવી રીતે સંભવી શકે? છતાં જ્યારે જપમાળા, હાથમાં જોવામાં આવે છે, ત્યારે તેની ગણના ઈશ્વર તરીકે નહિ, પણ અલ્પજ્ઞની કટિમાં થઈ શકે એમ જરૂર ખ્યાલમાં રાખવું. તાત્પર્યાર્થ –જેની મૂર્તિ પાસે પણ રાગના મુખ્ય કારણ રૂષ સ્ત્રીને કેઈપણ પ્રકારે સંબન્ધ છે જ નહિ, તેમજ જેના હાથમાં ભય, દ્વેષ અને કેધનાં સૂચક શસ્ત્ર વિગેરેને પણ સંબન્ધ બિલકુલ નથી તથા પરસ્પર વિરોધી પદાર્થને પ્રતિપાદન કરવાપણું અને જેની પાસે બીભત્સ આચરણ વિગેરે મહિના સૂચક ચિહને બિલકુલ જોવામાં ન આવતાં હોય તે વિશિષ્ટ વ્યક્તિને ઈશ્વર તરીકે માનવી. પરંતુ ઉપયુંકત આચરણવાળી વ્યક્તિ તે કેઈ પણ રીતે વીતરાગભાવને વ્ય સમજવી નહિ, તે વાતને નીચેને લેક પણ પુષ્ટિ આપે છે- તાજ મહીમા તાઇru gI वञ्च्यते जगदप्येतत् कस्य पूत्कुमहे पुरः १ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાખ્યાન. नित्यमुक्तान् जगज्जन्मक्षे मक्षय कृतोद्यमान् | वन्ध्यास्तनन्धयप्रायान् को देवांश्चेतनः श्रयेत् ॥ तिष्ठेद् वायुवेदद्रिज्र्वलेज लमपि क्वचित् । तथापि ग्रस्तो रागाद्यैर्नाप्तो भवितुमर्हति ॥ " Jain Educationa International વીતરાગસ્તે ત્ર-પ્રકાશ છઠ્ઠો. ભાવાર્થ :—સ્વયમેવ રાગ, દ્વેષ, મેહ વિગેરે દ્વારા અસદ્ આચરણને કરવાવાળી તથા મુલાકાને પ્રતારણુ કરવામાં તત્પર દેવતાના નામથી પ્રસિદ્ધ થયેટ્ટી એવી વ્યક્તિયે જ જ્યારે જગતને અવળે રસ્તે દેરવા પ્રયત્ન કરતી હોય ત્યારે કાની આગળ જઇ પેકાર કરવા ? અર્થાત્ જેથી શાન્તિની આશા રખાતી હોય ત્યાંથી જ અશાન્તિને વરસાદ વરસત હાય, ત્યાં શાન્તિની ભાશા તો હોય જ કયાંથી ? તથા જગતના પ્રપંચમાંફસાવવાના કારણભૂત કાઁથી રહિત છે; તેાપણુ જગતેને મનાવવું, તેનું પાલન કરવું, અને તેને સ’હાર કરવા વિગેરે કાર્યાં કરવામાં તત્પર રહેવું. આ કેટલી બધી માહાન્યતા કહેવાય? જે વ્યક્તિ પાસે કાઈ પણ ક્રમ છે જ નહિ, તે વ્યક્તિ માહનીચ કર્મની આવા પ્રકારની ચેષ્ટા કરે જ ક્યાંથી ? કાં ત કહેા કે તેવી વ્યક્તિયા કઇ છે જ નહિ, અને છે તે ઉપર્યુકત કાર્યને કરવાવાળી નથી. જે ક્રમ રહિત હાય તે કમનાં કાર્યો કેવી રીતે કરી શકે ? જેનું ક્રરૂપી ખીજ મળી ગયું હોય તેને ક્રમ ખીજના કાર્ય રૂપ સ’સારના પ્રપ ́ચમાં ફસાવાનુ હોય જ કયાંથી ? માટે કાઈ પણ બુદ્ધિશાલી આત્મકલ્યાણ માટે For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૦પ વધ્યાપુત્ર જેવા આવા દેવેનું અવલંબન કરે જ નહિ. વાયુ સ્થિર થઈ જાય અર્થાત્ પવન તદન બંધ થઈ જાય, પર્વત પીગળીને પાણીરૂપ થઈ જાય, તમામ પાણી બળવા લાગી જાય તે પણ જે વ્યકિત રાગાદિષોથી ગ્રસ્ત હોય તે વ્યકિત દેવ તરીકે મનાવાને કઈ પણ રીતે લાયક છે જ નહિ. ' ઉપર જે રાગાદિ દૂષણનું વર્ણન કરવામાં આવ્યું, તે તમામ દેથી રહિત હોય અને યોગીન્દ્ર વિગેરે ત્રણે લેકના જીને પરમધ્યેયબુદ્ધિથી પૂજનીય, સ્તવનીય, ઉપાસનીય હોય તે પણ જે તેમાં યથાર્થવાદીપણું ન હોય તે તે કંઈ કામનું નથી, માટે ઈશ્વરમાં યથાર્થવાદીપણું સિદ્ધ કરવામાં આવે છે–પ્રમાણથી અવિધી ઉપદેશ દેવાપણું હોવાથી અહંન જ નિર્દોષ છે, બીજી કોઈ પણ વ્યક્તિ નહિ. જે નિર્દોષ ન હોય તેનું વચન પ્રમાણથી અવિરેધી પણ ન હય, જેમ કે રસ્તામાં ચાલવાવાળો મનુષ્ય. અર્ધન તેવા ન હોવાથી નિર્દોષ છે એમ જરૂર ખ્યાલમાં રાખવું. કિંચ, પ્રમાણથી અબાધિત એવા અભિમત તત્વના જાણ હેવાથી અહંન સર્વત્ર પ્રમાણથી અવિરોધી ઉપદેશને દેવાવાળા છે. જેનું અભિમત તવ પ્રમાણથી બાધિત થાય, તેમાં પ્રમાણથી અવિરેધી ઉપદેશ દેવાપણું પણ હોઈ શકે નહિ, સ્વાર્થીની માફક પ્રકૃતિમાં રેગની ચિકિત્સામાં પ્રામાણિક વૈદ્યાની માફક અહંનનું અભિમત અનેકાન્ત તરફ પણ પ્રમાણથી જ્યારે બાધિત થતું નથી, ત્યારે તે પ્રમાણથી વિરૂદ્ધ ઉપદેશને વાવાળા છે એમ કેમ ન માની શકાય Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અર્થાત્ જરૂર માનવા જોઈએ તે અનેકાન્ત તત્ત્વનું વિવેચન આગળ કરવામાં આવશે. આ લખાણથી સિદ્ધ થયું જે નિર્દોષપણુ' હાવાથી સર્વજ્ઞપણું અનમાં જ હોવુ* જોઈએ. જે સજ્ઞ ન હોય તે નિર્દોષ પણ ન હાય-જેમ ગલ્લીમાં રહેલ પુરૂષ. અને અહંન્ તેવા નહાવાથી સર્વજ્ઞપણુ* તેમાંજ માનવુ જોઇએ. હવે ‘ સર્વજ્ઞો બિતાનવિરોષઃ' એ શ્લાકના પરમાથ' ટુ'કમાં નીચે પ્રમાણે સમજવા. તત્ત્વાખ્યાન. જે વ્યક્તિ ત્રણ કાલના તમામ પદાર્થોને સાક્ષાત્કાર કરવાવાળી હાય, રાગાદિ વિગેરે ઢાષાથી સથા રહિત હોય, ત્રણે લેાકના જીવાને પૂજનીય હાય, પદાર્થના યથાર્થ રીતે ઉપદેશ દેવામાં તત્પર હાય એવી વિશિષ્ટ વ્યક્તિને ઇશ્વર કહેવામાં આવે છે. ટુ‘કાણમાં કહીએ તે આત્માના મૂલગુણાને કેવલજ્ઞાન, કેવલર્દેશન, અનન્તવીર્ય અને સર્વોત્કૃષ્ટ ચારિત્રને દમાવવાવાળાં માહનીય વિગેરે ઘાતિકર્મીને સર્વથા બાહ્યઆભ્યન્તર ચેગસામગ્રીદ્વારા ક્ષય કરવાથી જેને આત્માના મૂલગુણાના આવિર્ભાવ થયા હોય અને જેને અનન્ત પ્રમઃ પુણ્યના પ્રચયરૂપ તીથ કરનામકમના વિપાકાય હાય તે વ્યક્તિવિશેષને જૈનદર્શનમાં ઇશ્વર કહેવામાં આવે છે. . ઉપર્યુકત પરમેશ્વર જ્યાં સુધી આયુષ્યની સ્થિતિ ડાય ત્યાં સુધી ગામાનુગામ વિહાર કરી ભવ્ય જનાને ઉપદેશામૃ તનુ પાન કરાવી તેઓને આત્મકલ્યાણના સાચા માર્ગ મતા વવા એજ પોતાનુ કર્તવ્ય સમજે છે અને એ વાત પણ Jain Educationa International For Personal and Private Use Only J Page #314 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૭ સાચી છે. જે ઈશ્વરે સાચે આત્મકલ્યાણને માર્ગ ન બતાર વ્યે હેય તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? શાસ્ત્રો પણ તે ઇશ્વરપ્રણીત કહેવાય, કે જે શાસ્ત્રમાં સમ્યગ્દર્શન, સમ્યગ-૧ જ્ઞાન, સમ્યગ્રચારિત્રરૂપ મેક્ષમાર્ગનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું હોય, એગનાં અંગેનું સ્વરૂપ પણ દ્રવ્ય-ભાવરૂપથી સમજાવવામાં આવ્યું હોય, અને જે કષ, છેદ, તાપદ્વારા સુવ ર્ણની માફક પરીક્ષામાં પાસ થયેલ હોય, સંસારના સાધક : અને બાધક, મેલના સાધક અને બાધકરૂપ માર્ગો જેમાં બતા : વવામાં આવ્યા હોય, કર્મોનું ખૂબ બારીક દષ્ટિથી નિરીક્ષણ કરી કર્મ, સ્વભાવ, ઉદ્યમ, કાલ, નિયતિરૂપ પાંચ કારણવાદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, પરસ્પર વિરોધને જેમાં અવ. ) કાશ ન હોય તથા જેમાં દરેક પદાર્થનું નિત્યાનિત્યરૂપથી વ્યવસ્થાપન કરવામાં આવ્યું હોય, તેમજ દરેક પદાર્થ સામા વિશેષરૂપ, સ–અસરૂપ છે, એ પણ સાથે ભૂલવામાં ન આવ્યું હોય તે શાસ્ત્રો ઈશ્વરપ્રણીત સમજવાં બીજા નહિ.' જે વ્યક્તિ ક્ષણિકવાદ અને શૂન્યવાદનું જોરશોરથી પ્રતિપાદન કરવાવાળી હોય તે વ્યક્તિ પણ ઈશ્વરપણુને લાયક નથી. જે , કે ક્ષણિકવાદનું નિરાકરણ બૈદ્ધદર્શનની મીમાંસાના પ્રસ્તાવમાં , કરવામાં આવ્યું છે, તે પણ અત્ર પ્રકરણના વશથી કંઈક કરવું ? તે અસ્થાને ગણાશે નહિ. ક્ષણિકવાદ માનવાવાળા બાદ્ધના મતમાં ફલની સાથે સાધકે સંબન્ધ બિલકુલ ઘટવાને નહિ, તેનું સ્પષ્ટીકરણ અસુક વ્યક્તિએ . અમુક વ્યક્તિને મારી નાખી, તે દ્વારા Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાખ્યાન. બાંધેલું હિંસ્ય કર્મનું ફલ મારવાવાળાને તદ્દન ન જ મળવું જોઈએ, કારણકે મારવાવાળી વ્યક્તિ પોતે ક્ષણિક છે અને બાંધેલું કર્મ પણ ક્ષણિક છે, જ્યારે બંને ક્ષણવારમાં નષ્ટ થઈ ગયાં ત્યારે તેઓને સંબન્ધ પરસ્પર કેવી રીતે થાય ? જ્યારે વતુ પતેજ ખપુષ્પ જેવી થઈ, ત્યારે સંબન્ધ કેને અને કેની સાથે થાય? તે ઘણું વિચારણીય છે. ચિં, વસ્તુને સર્વથા નાશ થવા છતાં પણ જે સંબન્ધ માનવામાં આવે તે એકના કર્મને સંબન્ધ સર્વને કેમ ન થાય? અથવા સર્વના કર્મને સંબન્ધ એકને જ કેમ ન થાય? માટે કઈપણ રીતે સાધકની સાથે હિંસ્ય કર્મના ફલને સંબન્ધ ઘટવાને નહિ. તથા આ ઉપકાર્ય છે, આ તેને ઉપકાર કરવાવાળે છે, આ સારવાવાળે છે, આ વધ્ય છે, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વિગેરે કંઈ પણ વાતની ઉત્પત્તિ ક્ષણિકવાદમાં થઈ શકવાની નહિ. માટે કહે આવી રીતે મેહથી ક્ષણિકવાદને પ્રતિપાદન કરવાવાળી વ્યકિતને ઈશ્વર તરીકે કેવી રીતે માની શકાય? તેમજ શૂન્યવાદને માનવાવાળી વ્યકિતને પણ ઈશ્વરકેટિમાં ગણાય તેમ નથી. જે તેને શુન્યવાદ પ્રમાણસિદ્ધ હોય તે પ્રમાણ વસ્તુરૂપ કરે, ત્યારે સર્વ જગત શૂન્ય છે, એમ કેવી રીતે કહી શકાય? અને જે વસ્તુરૂપ છે તે વધ્યાપુત્રની માફક તેવા પ્રમાણદ્વિારા શુન્યવાદની સિદ્ધિ શૂન્યરૂપ જ સમજવી. | કિંચ, લક્ષાવધિ કૃમિથી વ્યાપ્ત એવા પિતાના શરીરને વાઘને ખાવા માટે આપવાવાળા બુદ્ધની દયા જુઓ!! લક્ષાવધિ કૃમિના છને સંહાર કરી એકને માટે દયાની For Personal and Private Use Only Jain Educationa International Page #316 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, -૧૪ લાગણી બતાવવી એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય ? આવી રીતે બિચારા કરડે કૃમિજીના પ્રાણ તેની ઈચ્છા સિવાય બલાત્કારથી ક્રૂર વાઘ જેવા નિર્દય પ્રાણિને આપી લેકમાં દયાની લાગણી બતાવવી એ અત્યાચાર સિવાય બીજું શું કહી શકાય ? તેમને બીજાના પ્રાણે, તે જીની આજ્ઞા સિવાય આપવાને શો હક છે? માટે આવી ખોટી દયા પણ દયાના સ્વરૂપને નહિ સમજવાનું ફલ સમજવું. પિતાની માતાનું પિટ વિદારીને જન્મ લેવાવાળા અને પિતાને હાથે કઈ જીવને મારે નહિ, પરન્તુ કે માંસ લાવીને આપે છે તેમાં કંઈ બાધ નથી એ ઉપદેશ દેવાવાળા શિદનિની દયા જુઓ!! જે શાસ્ત્રમાં ઉપર્યુંકત પ્રતિપાદન હેય તેના પ્રણેતા ઈશ્વર છે, એમ કઈ પણ રીતે માની શકાય તેમ નથી. હવે ઉપસંહાર કરવામાં આવે છે કે જે વ્યક્તિ સર્વજ્ઞ હેય, રાગાદિ દેષથી તદ્દન રહિત હય, ત્રણ લેકને પૂજનીય, યથાસ્થિત પદાર્થને પ્રતિપાદન કરવાવાળી હેય, જગતને બનાવવું, પાલન કરવું, સંહાર કર વિગેરે મેહની જાળથી તદ્દન જૂદી હોય, જગતના ઉદ્ધાર માટે વચનામૃતનું પાન કરાવવાને જેને મુખ્ય ઉદ્દેશ હોય તે વિશિષ્ટ વ્યક્તિને ઈકવરરૂપ સમજવી. ભલે તેનું મહાદેવ નામ હય, અથવા વિષ્ણુ નામ હય, અથવા બ્રહ્મા નામ હય, અથવા બુદ્ધ નામ આપવામાં આવતું હોય, અથવા, તીર્થકર, અહંન, જિન વિગેરે નામો હય, પરંતુ જેમાં ઉપર્યુકત લક્ષણે ઘટતાં હોય તેને ઈવર તરીકે માનવામાં અમને કંઇ પણ અડચણ નથી. અમે મહાદેવ, હરિ, બ્રહ્મા, Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાખ્યાન. બુદ્ધ વિગેરે નામેાના દ્વેષી નથી; અમને તે તે નામ ઉપર ઘણા પ્રેમ છે, પરન્તુ જેમાં નામના જેવા ગુણ્ણા જોવામાં ન આવે તેને તે ગુણવાળા તરીકે કેવી રીતે માની શકાય ? જૂ મહાદેવનુ' સ્વરૂપ—— " यस्य संक्केशजननो रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ एवंभूताय शान्ताय कृतकृत्याय धीमते । महादेवाय सततं सम्यग् भक्त्या नमो नमः ॥ હારિભદ્રીય મહાદેવાષ્ટક. "" ભાવાર્થ :-આત્માના સ્વાભાવિક સ્વાસ્થ્યને મૂળથી નાશ કરવામાં નિમિત્તભૂત આસકિતસ્વરૂપ રાગ જેની પાસે બિલકુલ નથી, કેાઇ ચંદનથી પૂજા કરે અને કાઇ કુહાડાથી કાપી નાખે, પરન્તુ તે મને વ્યકિત ઉપર જેના સમભાવ જ હાય, લગાર માત્ર વિષમભાવ ન હેાય, અને શમ, દમ, ક્ષમા, માવી લાકડાને ખાળવામાં દાવાનળ સમાન કેધ-માનથી થતા દ્વેષ, જેને કાઇ પણ જીવમાં ડાય જ નહિ, દરેકમાં સમભાવ જ હાય. કારણ કે જ્યાં વીતરાગભાવ હાય ત્યાં કલેશ, કાધ, માન વિગેરે તે છાયા–આતપની માફક એક બીજાના વિરોધી હાવાથી હાય જ કયાંથી ? તે ખાસ વિચારણીય છે; તથા નિમલ જ્ઞાનભાનુને ઢાંકવાવાળે અને ખરાબ આચરણને કરા Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ક ૧૧૧ વનારે મોહ પણ જેની પાસે બિલકુલ નથી, જેનું માહાત્મય ત્રણ જગમાં પ્રસિદ્ધ છે, તેનું નામ મહાદેવ સમજવું. એવા પ્રકારના સ્વરૂપવાળા, ઉપર્યુક્ત લક્ષણવાળા, શાન્ત સવરૂપી અને કૃતાર્થ થયેલ મહાદેવને સારી ભક્તિ પૂર્વક મારે વારંવાર નમસ્કાર થાઓ. આવા સ્વરૂપવાળા મહાદેવને જ અમે તીર્થકર અહંન, જિન વિગેરે નામોથી ઓળખાવીએ છીએ. જે આપ લેકે પણ આવા પ્રકારનું સ્વરૂપ મહાદેવમાં માનતા હે તે કઈ પણ પ્રકારને અમારે વિસંવાદ છે જ નહિ. દતિ ઇશ્વરનિરૂપણ સમાપ્ત. IST ક (sch: = Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ નિરૂપણુ, અનન્ત ધર્મવાળી વસ્તુમાં જે જે અપેક્ષાએ જે જે ધર્માં રહેલા હોય તે તે અપેક્ષાએ તે તે ધર્મોના જે સ્વીકાર કરવા તેને જૈનદર્શનકાર સ્યાદ્વાદ કહે છે. જેવી રીતે કપડામાં નિત્યત્વ, અનિત્યત્વ, સામાન્યત્વ, વિશેષત્વ, સત્ત્વ, સત્ત્વ, લાંખાપણું, ટુંકાપણુ, વિગેરે વિરુદ્ધ ધર્માં રહેવા છતાં પણ સાપેક્ષરૂપે માનવામાં કોઇ પણ જાતની અડચણુ છે જ નહિ. જ દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટીકરણ-કપડાનું જેવા પ્રકારનુ” સ્વરૂપ હોય તે રૂપથી તેમાં સત્ત્વ અને તેથી વિપરીત રૂપથી તેમાં અસત્ત્વ સમજવુ'. દરેક વસ્તુ પાતાંતાના સ્વરૂપથી સત હાય છે, નહિ કે ખીજાના સ્વરૂપથી; જે કપડું સૂતરનું અનેલ હાય તે તે અપેક્ષાએ સત્ હાય અને જે શણુ અગર રેશમ વિગેરેનું બનેલું હાય તે, તેની અપેક્ષાએ સત્ સમજવું. આ ઉપરથી એ ભાવ નીકળ્યે કે જે કપડુ' સૂતર વિગેરે જે દ્રવ્યથી અનાવવામાં આવ્યુ હોય; તે કપડામાં તે દ્રવ્યની સત્તા સમજવી, ખાકી તમામની તેમાં અસત્તા સમજવી. જો કે સત્ત્વ, અસત્ત્વ વિગેરે ધર્મો એકની અંદર માનવામાં ઉપલક દ્રષ્ટિથી વિરુદ્ધરૂપે ભાસે છે, તે પણ સાપેક્ષપણે માનવામાં વિચારશીલેાને ક’ઇ પણ વિરુદ્ધ જેવુ` છે જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. કપડામાં નિત્યાનિત્યપણાની ઓળખાણું, ને સૂતરના બનાવેલ કપડાના તાકાને ફાડી તેમાંથી કેટ, પાટલુન, ખમીસ, જાકીટ, પાઘડી, ટુવાલ, ખેસ, ધતી વિગેરે અનેક ચીજો બને છે એ વાત જનપ્રસિદ્ધ છે. જ્યારે તે કપડાના તાકામાંથી કેટ, પાટલુન, ખમીસ વિગેરે ચીને બનાવવામાં આવે છે ત્યારે તે ચીજને કઈ પણ બુદ્ધિશાલી ખેસ, છેતી€ વિગેરે નામથી વ્યવહાર કરતું નથી અને જ્યારે તેમાંથી બેસ, છેતીઉં, પાઘડી વિગેરે ચીજો બનાવવામાં આવે છે ત્યારે તેને કેટ,પાટલુન વિગેરે શબ્દથી વ્યવહાર કરવામાં આવતું નથી. જો કે તે દરેક ચીજમાં સૂતરના કપડારૂપ પદપાલ દ્રવ્ય તે સરખી રીતે રહેલ છે, તે પણ તેના આકારે બદલાતા હોવાથી તે તે નામોથી તે તે વ્યવહાર થઈ શકતે નથી. આ ઉપરથી એ સમજવાનું છે કે કોટ, પાટલુન, ખમીસ, વિગેરે કપડાના આકારવિશેષ છે, પરન્તુ કપડું તેથી હું નથી કારણ કે તે તે આકારથી પરિણમેલા ૫ડામાં જ જ્યારે તે તે નામને વ્યવહાર થાય છે, ત્યારે ધૂતીઆ વિગેરેના આકારને કપડાથી સર્વથા જૂદી રીતે કેવી રીતે માની શકાય? તાત્પર્યાર્થ-કપડાથી બનેલ કેટ વિગેરેને આકાર અને સૂતર રૂ૫ પુદ્ગલ દ્રવ્ય આ બને કોટ વિગેરેનું સ્વરૂપ સમજવું તે બે વરૂપમાંથી કેટ વિગેરેના આકારરૂપ જે સ્વરૂપ છે તે વિનાશી (અનિત્ય ) છે એમ સા કેઇ જાણી શકે છે, અને કેટનું સૂતરરૂપ પુદ્ગલ દ્રવ્ય જે બીજું સ્વરૂપ છે, તે શાશ્વત (નિત્ય) છે કારણ કે સૂતરરૂપ પુદગલ દ્રવ્યના આકારે બદ Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૪ લાય છે તે પણ પુદ્દગલ દ્રવ્યતા દરેકમાં ખરાખર કાયમ જ રહે છે. એથી તે સ્વરૂપથી કાટ વિગેરેને નિત્ય માનવામાં આવે છે. તત્ત્વાખ્યાન. ભાવાથ:—કોટ, પાટલુન, ખમીસ વિગેરેના માકાશ મદલાતા હેાવાથી તે રૂપથી કપડુ અનિત્ય છે અને પુગલ દ્રુન્યની અપેક્ષાએ તે નિત્ય છે. કપડામાં સામાન્ય—વિશેષની આળખાણ, સૂતરનું કપડું,ઉનનું કપડું',શણુનું કપડું,રેશમનું કપડું, તથા કાળ', ધાળું, પીળું, રાતું, લીલું, ગરમ કપડું', 'ડુ કપડું વિગેરે તમામ જાતના કપડાને વિશેષ કપડુ' કહેવામાં આવે છે અને તે દરેકમાં ‘આ કપડુ છે આ કપડું' છે' એવા જે સા માન્ય અનુભવ થાય છે, તે તેમાં રહેલા પુદ્ગલ દ્રવ્યને લીધે સમજવા, અર્થાત્ સૂત્તરનુ કપઢું, ઉનનું કપડું વિગેરે કપડાનાં વિશેષ રૂપે સમજવાં અને તે દરેકમાં પુદ્ગલ દ્રવ્યપણું ખરાઅર રહેતુ હાવાથી પુદ્ગલ દ્રવ્યને કપડાનું સામાન્ય રૂપ કહેવામાં આવે છે. આવી રીતે મને રૂપે જ્યારે સાપેક્ષરૂપથી કપડામાં જોવામાં આવે છે, ત્યારે કપડાનુ કેવલ વિશેષરૂપ જ છે, સામાન્યરૂપ છે જ નહિ અથવા કેવલ સામાન્યરૂપ જ છે, વિશેષરૂપ છે જ નહિ એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય ! ઉપરના દ્રષ્ટાન્તથી એ સમજાય છે, કે દરેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ બંને સ્વરૂપવાળી છે તેમાં વિશેષતા માત્ર એટલીજ છે કે માળા કપડાની અપેક્ષાએ આ કાટાળે છે એવા વ્યવહાર થાય છે પણ પીળાની અપેક્ષાએ નહિ; તેવી Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૧૫ - - - - - = મ ' રીતે તે તે અપેક્ષાએ તે તે વ્યવહારે સમજવા. ઉનના બનેલા કપડાને ગરમ કપડાને કેટ કહેવામાં આવે છે અને સૂતરના કપડાના બનાવેલ કેટને તેમ કહેવામાં આવતું નથી, તથા રીરબતી મલમલના કપડાથી બનાવેલ ખમીસને કોમળ (મદુ) ખમીસ કહેવામાં આવે છે અને કઈ કપડું બરહટ સ્પર્શવાળું હોવાથી તેના બનાવેલ ખમીસને કઠેર સ્પર્શવાળું કહેવામાં આવે છે. આ પ્રમાણે વિરુદ્ધ ધર્મોને પણ એકમાં સાપેક્ષરૂપથી માનવામાં કંઈ પણ બાધ છે જ નહિ. ભાવાર્થ સેંકડેક જાતના કપડામાં આ કપડું છે, આ કપડું છે એ જે સરખે અનુભવ થાય છે તેના વિષયને સામાન્ય કહેવામાં આવે છે, અને તે દરેક જાતના કપડાના ઢગલામાંથી પોતાના કપડાને જે ઓળખવું તેને વિશેષ કહેવામાં આવે છે. જે તે કપડાના સમુદાયમાં સિન્નતા રહેલી ન હોય તે પિતાના કપડને કેવી રીતે ઓળખી શકે તે સહજ સમજી શકાય તેમ છે. કિંચ, જે કપડાનું એકલું સામાન્ય સ્વરૂપ જ હોય તે જે વ્યક્તિને શીયાળામાં ઉનના કપડાને કેટ બનાવે છે તે બજારમાં જઈ કહે છે મારે કપડાનો ખપ છે તે આપ જ વિચારે કે કપડાને વ્યાપારી તેને કહ્યું કપડું આપવાને? કારણ કે તેના ઘરમાં તે સૂતરનાં, ઉનનાં, રેશમનાં વિગેરે અનેક જાતનાં કપડાં છે. કિંચ, તેને તેવા પ્રકારનું અતીન્દ્રિય જ્ઞાન તે નથી કે જેથી આ વ્યક્તિને એક કપડાને ખપ છે એમ જાણી શકે. માટે કપડું સામાન્ય કહેવાથી ઉન વિગેરે વિશેષ જાતનું કપડું મળી શકવાનું નહિ. આ વાત સર્વત્ર પ્રસિદ્ધ છે, અને તે સિવાય વ્યવહાર પણ - + + A+ Jain Educationa International For Personal and Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન, થઈ શકવાને નહિ. માટે કપડાના સામાન્ય રૂપની માફક વિશેષ સ્વરૂપ પણ અવશ્ય માનવું જોઈએ. તેવી રીતે સ્પડાનું કેવલ વિશેષ સ્વરૂપ જ છે, સામાન્ય છે જ નહિ એમ પણ ન માનવું જોઈએ. કારણ કે તે દરેક જાતના કપડાને દરેક લે કે સામાન્ય રીતે કપડું જ કહે છે, ઘટે, સ્તંભ, અગ્નિ વિગેરે શબ્દથી વિશેષ વ્યવહાર કરતા નથી. ત્યારે સમજવું જોઈએ કે દરેક જાતના કપડામાં કપડું એ જે વ્યવહાર થાય છે તે કપડાનાં સામાન્ય રૂપને લઈને જ. આથી એ સિદ્ધ થયું કે દરેક ચીજ સામાન્ય તથા વિશેષ સ્વરૂપવાળી છે એ પણ ખાસ ખ્યાલમાં રાખવું. પ્રકારાન્તરથી સ્યાદ્વાદની સિદ્ધિ. એકજ પુરૂષને પિતા, પુત્ર, ભાઈ, ભત્રીજે, જમાઈ, મામે, ભાણેજ, કાકો, દાદે, સાળા વિગેરે શબ્દોથી સંબોધવામાં આવે છે. જો કે રસ્થલ બુદ્ધિવાળાની દૃષ્ટિથી ઉપર્યુકત વ્યવહાર વિરૂદ્ધરૂપે ભાસે છે, તે પણ સાપેક્ષરૂપે તેવા વ્યવહાર માનવામાં કોઈ પણ દોષ છે જ નહિ. અમુક વ્યક્તિ પિતા છે તે પિતાના પુત્રની અપેક્ષાએ, નહિ કે જગના તમામ મનુષ્યની અપેક્ષાએ. અમુક વ્યકિત પુત્ર છે તે પણ પિતાના પિતાની અપેક્ષાએ અમુક ભાઈ છે તે પણ પોતાના બીજા સગા ભાઈની અપેકક્ષાએ. અમુક ભત્રીજે છે તે પણ પિતાના કાકાની અપેક્ષાએ, અને કાકાને વ્યવહાર પણ પિતાના ભત્રીજાની અપેક્ષાએ, , એવી રીતે દરેક વ્યવહાર એકબીજાની અપેક્ષાએ એક વ્યક્તિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૧૭ સ્વીકારવામાં સાપેક્ષરૂપે કઈ પણ જાતની વિરૂદ્ધતા છેજ નહિ. કિંચ, દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં સાપેક્ષવાદરૂપ સ્યાદ્વાદ માનવામાં ન આવે તે અનેક પ્રકારની અડચણ ઉપસ્થિત થવાની તે સમજાવવામાં આવે છે જે પિતા હોય તેમાં પુત્રપણું કદાપિ આવી શકવાનું જ નહિ અને જે પુત્ર હોય તેમાં પિતાપણું આવવાનું નહિ, કારણકે પિતાપણું જુદું છે અને પુત્રપણું પણ એથી જૂદું જ છે. જ્યારે તે ધર્મો જ આપસમાં ઘટ પેટના ધમની માફક જૂદા છે ત્યારે તે બંને એકમાં કેવી રીતે રહી શકવાના? અને સાપેક્ષવાદ તે અન્ય મતમાં આકાશ. પુષ્પ જે છે ત્યારે તેને નિર્વાહ પણ કેવી રીતે થઈ શકવાને? તે ખાસ વિચારવા લાયક છે, માટે સર્વોત્તમ વાત એ છે કે સર્વ વિપત્તિથી બચવાની ખાતર અનેકાન્તવાદને આશ્રય લે. જલમાં શીતેણુની સિદ્ધિ " જલમાં શીતપણું તથા ઉષ્ણપણું તથા અગ્નિમાં શીતપણું અને ઉષ્ણપણું પણ સાપેક્ષરૂપે માનવામાં કંઈ પણ બાધ છેજ નહિ પ્રજલમાં શીતપણું તે પ્રસિદ્ધ હેવાથી માનવામાં કંઈપણ અડચણ છેજ નહિ, પરંતુ તેમાં ઉષ્ણપણું છે તે કેવી રીતે માની શકાય? - ઉ૦ જલને ગરમ કરવાથી તથા સૂર્યનાં કિરણને તાપ પડવાથી તેમાં ઉષ્ણુપણું પણ જરૂર આવી શકે છે, કારણકે Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્વપર દ્રબ્યાદ્ધિ ચતુષ્ટયને લઈને દરેકની અંદર વસ્તુસત્તાના નિ ય થતા હાવાથી કાલ વિગેરેના ભેદને લઈને શીતપણું તથા તથા ઉપણું એકમાં માનવામાં કઈ પણ દોષ છે જ નહિ. કિંચ, કેટલેક ઠેકાણે ( રાજગૃહી વિ. પ્રદેશમાં) કુંડામાં રસા થાય તેવું ઘણું' ગરમ જલ હોય છે અને તેની પાસેના કુંડામાં ઘણુ કે ડુ પાણી હોય છે. આ વાત જ્યારે અનુભવસિદ્ધ છે. ત્યારે જલ કેવળ શીત જ છે, ઉષ્ણુ છે જ નહિ એમ કેવી રીતે માની શકાય ? અપરચ પુદ્ગલ સ્કધામાં પાંચ રૂપ, એ ગન્ધ, પાંચ રસ અને આઠ સ્પર્શે જયારે યુક્તિ અને પ્રમાણથી સિદ્ધ છે, ત્યારે જલના પુદ્ગલમાં કેવલ શીતળ સ્પજ છે એમ કડવા કયેા બુદ્ધિશાલી સાહસ કરી શકે ? તત્ત્વાખ્યાન. પ્રશ્ન કુડાના જલમાં ઉષ્ણુપણુ તા કાઇ વિલક્ષણ દ્રવ્યના સચેાગથી થયેલુ હોવાથી જલમાં ઉષ્ણુપણુ માનવામાં કાઈ પણ યુક્તિ છેજ નહિ. ઉ॰ કુવા વિગેરેના જલમાં શીતપણુ પણ વિલક્ષણ દ્રવ્યના સચેાગથી આવેલ હેાવાથી શીતપણું પણ જલમાં માનવુ યુક્તિવિરૂદ્ધ છે એમ કેમ ન કહી શકાય ? કિચ, દરેક વસ્તુમાં અદ્રબ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વ અને પરદ્રબ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વ રહેલ છે એ વાતનુ વિવેચન સપ્તભંગી પ્રદીપમાં ખૂબ વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે. જલમાં પણ પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ શીત અને ઉષ્ણુ સ્પર્શની સત્તા અને પરદ્રવ્ય, ક્ષેત્ર, ચાલ અને ભાવની અપેક્ષાએ અસત્તા પણ માનવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. અર્થાત્ જે જલ ઠંડું છે તેની અપેક્ષાએ શીત સ્પર્શની સત્તા અને જે જલમાં અગ્નિસ’ચેાગ, સૂર્યનાં કિરણ વિગેરેથી ઉષ્ણતા આવેલી છે અથવા સ્વભાવથી જ ઉષ્ણ છે તે જલમાં તેની અપે ક્ષાએ ઉષ્ણુ સ્પર્શની સત્તા મનાય છે. કિ`ચ, જે જલસ્વભાવથી જ ઉષ્ણુ છે તેમાં પણ શીતળ વાયુના સબન્ધથી શીતપણુ' આવતુ હાવાથી તેમાં શીત સ્પર્શની સત્તા માનવી જોઈએ. કારણકે પુદ્ગલમાં વિચિત્ર પ્રકારની અનન્ત શક્તિ રહેલી છે. માટે તેવી રીતે સાપેક્ષરૂપથી માનવામાં કાઈ પણ ખાધ છે જ નહિ. ઉપર્યુંક્ત કથનથી એ સિદ્ધ થયું જે જલમાં શીતપ પણ અને ઉષ્ણસ્પશ પણું આ બંને વાતે વિરૂદ્ધ છે તેપણ અનેકાન્તવાદીઓને સાપેક્ષરૂપે માનવામાં ક'ઈપણ વિરૂદ્ધતાને અવકાશ રહેતા નથી એ ખમ ધ્યાનમાં રાખવું. અગ્નિમાં શીતાજ્જી સ્પર્શની સિદ્ધિ અગ્નિમાં સ્વપર દ્રબ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ શીતપણુ અને ઉષ્ણુપણુ' માનવામાં કઇ પણુ દોષ છે જ નહિ. અગ્નિમાં ઉષ્ણુપણું તે તમામ તાક માને છે જ. હવે રઘુ શીતપણું, તે પણ સમજાવવામાં આવે છે—જે વખતે અગ્નિ સળગતા ડાય તે સમયે ચદ્રકાન્ત મણિ અગર મંત્ર વિગેરે પરદ્રવ્યના સઅન્ય જ્યારે કરાવવામાં આવે છે, ત્યારે અગ્નિ ઉષ્ણુ સ્પ વાળ નથી, કિન્તુ ઠંડા છે એવા અનુભવ થાય છે. આ વાત તમામ વિદ્વાના એક અવાજે કબૂલ કરે છે. એમ છતાં પણ Jain Educationa International For Personal and Private Use Only ૧૧૫ Page #327 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૦ તત્વાખ્યાન IT એ કેવલ ઉણુ સ્પર્શ જ અગ્નિમાં માનવામાં આવે તે ચંદ્રકામત મણિના ભાવમાં પણ ઉષ્ણુતાને જ અનુભવ થવે જોઈએ પરતુ એમ તે છે જ નહિ માટે સાપેક્ષરૂપે બંને સ્પર્શી અગ્નિમાં માનવા છતાં પણ વિરુદ્ધતા તેમાં લગાર માત્ર નથી. કિચ, જ્યારે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તમામ પુદગલે ઉત્પાદર્શીલ અને વિનાશશીલ છે, ત્યારે જલના પુદગલે કયારેક અનિરૂપે પણ પરિણમે છે અને અગ્નિના પગલે જલરૂપે પણ પરિણમે છે. તથા પિતપતાની કારણસામગ્રી મળવાથી તેજનાં પુદ્ગલે અંધકારરૂપે અને અંધકારનાં પગલે તે જરૂપે પણું પરિણામી જાય છે. તે પછી જે વખતે જલનાં પુદગલે અગ્નિરૂપે પરિણમી જાય, તે વખતને લઈને જલમાં ઉણુ સ્પશપણું અને અગ્નિના પુદગલે જે સમયે જલરૂપે પરિણમી જાય તે સમયને લઈને અગ્નિમાં શીતપણુ પણ જ્યારે નિવિવાદ સિદ્ધ છે, ત્યારે જલમાં ત્રણે કાલની અપેક્ષાએ કેવળ શીત સ્પર્શ જ છે, અગ્નિમાં કેવળ ઉષ્ણ સ્પર્શ જ છે એવી માન્યતા ઉપર વિશ્વાસ કેવી રીતે આવી શકે? *. - અપરંચ, વીજળીની બત્તીના ગેળા ઉપર હાથ મૂકવા છતાં પણ ઉષ્ણુતાને અનુભવ થતું નથી, અને ગ્યાસતેલ વિગેરેની બત્તીના ગળા ઉપર હાથ મૂકવાથી ઉષ્ણતા માલૂમ પડે છે માટે વિચારે કે અગ્નિમાં કેવળ ઉણ સ્પર્શજ છે તેમ કેવી રીતે માની શકાય? આથી એ સિદ્ધ થયું કે અગ્નિમાં પણ શીત અને ઉષ્ણ એમ બંને સ્પર્શી સાપેક્ષરૂપે માનવામાં સ્યાદ્વાદ-મહારિન્દ્રની આજ્ઞા પાળનારને લગાર માત્ર વિરુદ્ધતા જોવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૨૧ આવતી નથી, કિન્તુ જેની દૃષ્ટિમાં જ વિકારભાવ હોય છે, તેઓનેજ સત્ર વિરુદ્ધતાના ભાસ થાય છે. દરેક પદાર્થમાં અનન્ત ધર્મની આળખાણ. પ્રમેયપણું હોવાથી સચેતન તથા અચેતનરૂપ તમામ પદાર્થો અનન્ત ધમ વાળા છે. જે વસ્તુ અનન્ત ધર્મવાળી ન ડાય તેમાં પ્રમેયપણું પણુ આકાશપુષ્પની માફક ન હોવુ જોઇએ. દૃષ્ટાન્તદ્વારા તે વાતની હવે પુષ્ટિ કરવામાં આવે છે.— ધર્માંના બે ભેદ છે. જે સાથે રહેવાવાળા હાય તે સહેલાવી ગુણરૂપ ધમ કહેવાય છે અને જે અનુક્રમે થવાવાળા હોય તેને પર્યાયના નામથી ઓળખાવવામાં આવે છે. જો કે તે અને પર્યાયરૂપ ધર્મો જ છે તે પણ વિશેષથી ઓળખાણ કરવાની ખાતર તેના વિભાગ પાડવામાં આવ્યા છે. પર્યાયના બે ભેદ છે-એક સ્વપર્યાય અને ખીજો પરપર્યાય. જ્યારે સત્ત્વ, વાચ્યપણું, જ્ઞેયપણું, પ્રમેયપણુ વિગેરે ધર્મોની સાથે ઘટના વિચાર કરવામાં આવે, ત્યારે સત્ત્વ વિગેરે ઘટના સ્વપર્ચાયા સમજવા, કારણ કે કોઇ પણ વસ્તુની સાથે તેઓનુ વિજાતીયપણું ન હોવાને લીધે જ્યારે તે ધર્મોંઢારા ખીજાથી પૃથક્પણું થઈ શકતું નથી, ત્યારે સત્ત્વ વિગેરેને ઘટના સ્વધર્મ રૂપે માનવામાં શે। આધ છે ? અર્થાત કંઇ પણ નથી. દ્રવ્યથી જ્યારે એવા વિચાર કરવામાં આવે કે આ ઘડી પુદ્ગલ દ્રવ્યના અનેલા હોવાથી પાલિક છે ત્યારે તે ઘડામાં તે દ્રશ્યની સંત્તા માનવી. અને બાકીનાં તમામ દ્રબ્યાની તેમાં અસત્તા સમજવી. માટે પાલિકપણુ ઘટના સ્વપર્યોય અને જીવ વિગેરેના Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ર અનન્ત થર્મો ઘડાના પ૨૫/યરૂપ જાણવા, પૌદ્ગલિક ઘડો પૃઅદ્રિષ્યના બનેલા હૈહાવાથી પૃથ્વી દ્રવ્યની અપેક્ષાએ તેમાં સત્ત્વ છે અને જલ વિગેરે બાકીના તમામ દ્વવ્યની અપેક્ષાએ તેમાં અસત્ત્વ છે. અતએવ પૃથ્વીપણુ' ઘડાને સ્વપર્યાય છે અને જલ વિગેરેના અનન્ત ધર્મો ઘડાના પરપર્યાયરૂપ છે. પાર્થિવ ઘડા પણ ધાતુના ખનેલા હોવાથી ધાતુપણું ઘટાના સ્વપર્યાય અને બાકીના તમામ ધર્મો પરપર્યાયરૂપ જાણવા. ધાતુના ઘડા પણુ સાનાના બનેલા હોવાથી સેાનાપણું ઘડાના સ્વપર્યાય અને રજત વિગેરેના ધર્મો ઘડાના પરપર્યાયરૂપ જાણવા. સેનાના ઘડો પણ ઘડેલા સોનાના અનેલા હોવાથી તે રૂપથી તેમાં સત્તા અને બીજા રૂપથી તેમાં અસત્તા છે. માટે ઘતિસુવણ પણુ ઘડાને સ્વપર્યાય અને અઘટિત સુવર્ણપણું વિગેરે ઘડાના પર પર્યાયરૂપ સમજવા, ઘડેલા સુવર્ણ ના ઘડા પણ જિનદત્તનું ઘડવાપણું ઘડાને સ્વપર્યાય અને દેવદત્ત વિગેરેનું અનાવવાપણું વિગેરે ઘડાના પર પર્યાયે જાણવા. જિનદત્ત મનાવેલ સોનાના ઘડા પણ વિલક્ષણ આકારવાળે હાવાથી વિલક્ષણ આકારપણુ' ઘડાના સ્વપર્યાય સમજવા અને તેથી બીજા આકારપશુ વિંગેરે થડાના ૫૨૫ર્યાંચા જાણવા, વિલક્ષણ ાકારવાળા ઘડા પણુ મધ્યમાં ગોળાકાર હોવાથી મધ્ય ગોળાકારપણુ' ઘડાને વપર્યાય. અને તેથી ખીજા આકારપણું વિગેરે ઘડાના પરપર્યાય જાણવા. મધ્યમાં ગોળાકારવાળા ઘડે પણ પાતાના આકારથી વિદ્યમાન છે, બીજાના આકારથી નથી; માટે સ્વાકાર ઘડાના સ્વપર્યાય કહેવાય અને બીજાના સાકાર ઘડાના પર Jain Educationa International તત્ત્વાખ્યાન. For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન યય કહેવાય. સ્વાકારવાળે ઘડે પણ જેટલા વજનને હેય તે પોતાનું વદલ કહેવાય અને બાકીનું વજન પરદલ કહેવાય માટે સ્વદલ ઘડાને સ્વપર્યાય અને પરદલ થડાને પરપર્યાય સમજે. આ પ્રમાણે દ્રવ્યથી ઘડાને વિચાર કરતાં જે કે સ્વર્યાયરૂપ સ્વધર્મો થડા છે. તે પણ બીજાથી જુદી રીતે ઓળખાવનારાં પર્યાયરૂપ પરધર્મી જગતમાં અનન્ત હેવાથી એકજ ઘટપદાર્થમાં દ્રવ્યથી સ્વધર્મો અને પરધર્મો સાપેક્ષા રૂપે અનન્ત રહેલાં છે. ક્ષેત્રથી ઘડામાં અનન્ત ધર્મની ઓળખાણ-ક્ષેત્રથી જ્યારે ત્રણ લેકમાં ઘડે છે, તેથી બહાર નથી એવો વિચાર કરીએ ત્યારે ત્રણ લેકથી જાઉં કઈ પણ ક્ષેત્ર ન હોવાથી ત્રણ લેકમાં વર્તાવારૂપ જે સ્વપર્યાય ઘડાને મળવાને કારણ કે તેથી જૂદું કઈ પણ ક્ષેત્ર જ જ્યારે નથી, ત્યારે પરપર્યાયરૂપ પરધર્મી કેવી રીતે મળી શકે? તે સહજ સમજી શકાય તેમ છે. ત્રણ લેકમાં રહેલે ઘડો પણ તિછલકમાં રહેલું હોવાથી તેની અપેક્ષાએ ઘડામાં સત્તા સમજવી અને ઊર્ધલેક વિગેરેમાં નહિ રહેલે હોવાથી તેની અપેક્ષાએ તેમાં અસત્તા સમજવી. માટે તિછલેકમાં વર્ત વાપણું ઘટને સ્વપર્યાય અને ઊર્વક વિગેરેમાં ન વર્તતે હોવાથી તે તેના પરથી સમજવા. તિલકમાં રહેલો ઘરે પણુજબૂદ્વીપમાં રહેલો હોવાથી જ ખૂઢીપમાં વર્તવાપણું ઘડાને વપર્યાય અને બાકીના ક્ષેત્રમાં તે નહિ વર્તતે હેવાથી તે. તમામ ક્ષેત્રમાં નહિ રહેવાપણું ઘડાના પરપર્યાયે સમ Jain Educationa International For Personal and Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન, : જવા. જંબુદ્વીપમાં રહેવાવાળે ઘડો પણ ભરતક્ષેત્રમાં ખાસ કરીને વતતે હેવાથી ભરતક્ષેત્રમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય અને બીજા ક્ષેત્રમાં તે ઘડે ન વર્તતે હેવાથી તેમાં નહિ વર્તવાપણું વિગેરે ઘડાના પરપર્યાયે જાણવા. ભરતક્ષેત્રમાં રહેલો ઘડે પણ કાશીક્ષેત્રમાં વર્તતે હેવાથી કાશીમાં રહેવાપણું ઘડને સ્વપર્યાય અને તેથી બીજા ક્ષેત્રમાં તે ઘડે ન હોવાથી બીજા ક્ષેત્રમાં નહિ રહેવાપણું વિગેરે ઘડાના પર૫ યે જાણવા. કાશી ક્ષેત્રમાં રહેલે ઘડે પણ બાબૂ ધનપતિસિંહના ઘરમાં રહેલે હેવાથી ધનપતિસિંહના ઘરમાં રહેવાપણું ઘડાને સ્વપર્યાય અને બીજે તે નહિ રહે. હેવાથી તેના તે પરપર્યાયે જાણવા. ધનપતિસિંહના ઘરમાં રહેલે ઘડો પણ તેના એક ખૂણામાં રહેલું હોવાથી એક ખૂણામાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય અને બાકીના તમામ પ્રદેશમાં નહિ વર્તવાપણું ઘડાના પરપર્યાયે જાણવા. આ પ્રમાણે ક્ષેત્રથી વિચાર કરતાં સ્વપર્યાયરૂપ વધર્મો છેડા છે અને લેકક્ષેત્ર અસંખ્યાતું હોવાથી તેની અપેક્ષાએ પરપર્યાયરૂપ પરધર્મો અસંખ્યાતા સમજવા. અથવા મનુષ્ય લેકમાં રહેલા ઘડાના પણ તે સિવાય બીજા સ્થાનમાં રહેલાં દ્રવ્ય અનન્તાં હોવાથી અને ઘડે પણ તેથી ત્યારે હોવાથી તેની અપેક્ષાએ પરપર્યાયરૂપ પરમ પણ અનન્ત જાણવા. પૂર્વ પ્રમાણે વિચાર કરતાં ક્ષેત્રથી પણ ઘડામાં સ્વધર્મો અનન્ત સિદ્ધ થાય છે. કાલની અપેક્ષાએ ઘડામાં અનન્ત ધર્મોને વિચાર- દ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૧૨૫ - - રૂપે ઘડે નિત્ય હોવાથી ત્રણ કાલમાં જ્યારે ઘડે દ્રવ્યથી નિત્ય ' છે ત્યારે ત્રણે કાલમાં વર્તવારૂપ ઘડાના સ્વપર્યાયે જ મળવાના એથી જ્યારે કેઈપણ કાલ ન હોવાથી જુદી રીતે ઓળખાવનારા પરપર્યાયે મળવાના જ નહિ. અને જ્યારે આ યુગમાં વર્તવાવાળા ઘડાને વિચાર કરવામાં આવે ત્યારે આ યુગમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય જાણ અને અતીતાદિ કાલમાં નહિ વર્તતે હોવાથી તેમાં નહિ રહેવાપણું વિગેરે ઘડાના પરપર્યાયે જાણવા. આ યુગમાં વર્તવાવાળા ઘડે પણ વસન્ત તુમાં વર્તતે હેવાથી વસતાતુમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય જાણવે અને બીજી ઋતુમાં નહિ વર્તવાપણું ઘડાને પરપર્યાય જાણુ. વસંતઋતુમાં વર્તવાવાળે ઘડે પણ નવીનપણથી વર્તતે હવાથી નવીનપણું ઘડાને સ્વપર્યાય અને પુરાણપણું વિગેરે પરપર્યાયે જાણવા. નવીનપણથી વર્તતે ઘડે પણ આજે વર્તતે હવાથી આજનું વર્તનપણું ઘડાને સ્વપર્યાય અને તે સિવાયનું વર્તનપણું ઘડાના પરપર્યાય જાણવા તેવા પ્રકારને ઘડો પણ વર્તમાન ક્ષણમાં વતતે હેવાથી વર્તમાન ક્ષણમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય અને તેથી બીજા ક્ષણમાં વર્તવાપણું વિગેરે ઘડાના પરપર્યાયે જાણવા. આ. પ્રમાણે કાલની અપેક્ષાએ દ્રવ્યરૂપે અનન્ત કાલમાં વર્તતે હવાથી ઘડાના સ્વપર્યાયે અનન્ત જાણવા અને પયયથી વિવક્ષિત કાલમાં વર્તતે હોવાથી અને તેથી બીજા કાલમાં નહિ વર્તતે હેવાથી તે અપેક્ષાએ પણ વપર પર્યાયે અનન્તસમજવા, Jain Educationa International For Personal and Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ તન્હાયાન. - - - - - ભાવથી અનન્ત ધર્મને વિચાર સુવર્ણને ઘડપીળા રંગવાળે હોવાથી પીળાવર્ણપણું ઘડાને સ્વપર્યાય અને તેથી બીજા વર્ણપણું વિગેરે પર પર્યાયે જાણવા. પીને ઘડે પણ બીજી પીળી વરતની અપેક્ષાએ એક ગુણ વધારે પીળે હોવાથી એકગણું વધારે પીળાપણું ઘડાનો વપર્યાય અને તેથી વિપરીત ઘડાના પરપર્યાયે જાણવા. એક ગુણે વધારે પીળો ઘડે પણ બીજી પીળી વસ્તુઓથી બેશુ વધારે પીળે હેવાથી બેગણું વધારે પીળાપણું ઘડાને સ્વપર્ચાય અને તેથી વિપરીત પણું ઘડાના પર્યાયે જાણવા. બે ગુણે વધારે પીળો ઘડો પણ એથી બીજી પીળી વરતુઓથી ત્રણ ગુણે વધારે પીળે હોવાથી ત્રણ ગણું વધારે પીળાપણું ઘડાને સ્વપર્યાય અને તેથી વિપરીત પણે પરપર્યાયે જાણવા. એવી રીતે એક બીજાની અપેક્ષાએ તરતમભાવથી અનન્તગુણ વધારે પીળા સુધીને વિચાર કરવાથી વર્ણની અપેક્ષાએ પણ સ્વપર્યાયે અનન્ત સિદ્ધ થાય છે અને તેની માફક તરતમભાવથી લીલા વિગેરે વર્ણવાળા તથા એક બીજાથી નિરૂપે ઓળખાણ કરાવનારા પરપય પણ અનન્ત સમજવા તથા મધુર રસ વિગેરેની અપેક્ષાએ રસપયો પણ વૈર્ણની માફક વિચાર કરતાં અનન્ત સિદ્ધ થાય તેમ છે. અને ગન્ધ પર્યાયે પણ તરતમ ભાવથી વિચાર કરતાં અનન્ત સિદ્ધ થાય છે. ભારે, હેલકેકમળ, ખડબચડે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, વિગેરે સ્પર્શની અપેક્ષાએ પણ વપર પર્યાને વિચાર કરવાથી તે પણ અનન્ત સિદ્ધ થાય છે, કારણ કે અનન્ત Jain Educationa International For Personal and Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૧૭ જ પ્રદેશવાળા આદારિક સ્કમાં આઠ સ્પર્શે ત્રણ કાલની અપેક્ષાએ રહેલા હોય છે. એથી કરીને એક કલશમાં પણ સ્પર્શની અપેક્ષાએ સ્વપર પર્યાની અનન્સી વિવક્ષા કરવામાં આવે છે. અથવા સુવર્ણ દ્રવ્યમાં પણ અનન્ત કાલની અપેક્ષાએ પાંચ વણે, બે ગધે, પાંચ રસ અને આઠ સ્પર્શે - બીજા પુદ્ગલ દ્રવ્યની માફક તરતમભાવથી રહેલા છે અને તેને પૃથફપણે ઓળખાવનારા પરપયે પણ તેમાં રહેલા છે. આ પ્રમાણે વિવક્ષા કરીએ તે પણ એક ઘડામાં સ્વપર ધર્મો અનન્ત સંભવી શકે તેમ છે. શબ્દની અપેક્ષાએ જુદા જુદા દેશમાં જૂદા જૂદા શબ્દોથી ઘટને યવહાર થતો હોવાથી તેમાં અનેક શબ્દની વાગ્યતા રહેવાને લીધે તે તમામ ઘટવાચક શબ્દો પણ સ્વધર્મ ઘટના સ્વપર્યાયે જાણવા અને તેથી બીજી વસ્તુના વાચક શબ્દ પરધર્મરૂપ પર૫ર્યાયે જાણવા. અથવા ઘટના વાચક જે જે શબ્દરૂપ ધર્મો કહેવામાં આવ્યા, આવશે તથા આવે છે તે તમામ ઘટના સ્વધર્મરૂપ વપર્યાયે જાણવા અને તેમાં બીજા શબ્દ દ્વારા વાતા નહિ રહેલી હોવાથી તે તમામ ઘટના વ્યાવૃત્તરૂપ પરમા જાણવા. સંખ્યાથી વિચાર કરતાં પણ અનન્ત ધર્મો ઘડામાં સિદ્ધ થાય છે તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે. અમુકની અપેક્ષાએ અમુક ઘડે પહેલો છે અમુકની અપેક્ષાએ બીજે અમુકની અપેક્ષાએ ત્રીજે છે તથા અમુકની અપેક્ષાએ ચે છે એવી રીતે વિચાર કરતાં અમુક ઘડે અનન્તમ છે- આવી વિવેક્ષા સૂલમબુદ્ધિવાળા અતીન્દ્રિય જ્ઞાનીઓથી થતી હોવાથી તે Jain Educationa International For Personal and Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તવાખ્યાન. અપેક્ષાએ પણ ઘડામાં અનન્ત સ્વપર ધર્મો સિદ્ધ થાય છે. અથવા જેટલા રૂપીઆભાર ઘડામાં સાનુ છે તેટલા રૂપીઆભારપણું ઘડાના સ્વપર્યાય અને તેથી ભિન્ન વજનપણુ ઘડાના પરપર્યાય જાણવા. તથા અનન્તકાલથી ઘડાના બીજા દ્રવ્યની સાથે સંચાગ–વિભાગ થતા ડાવાથી તે સયાગ–વિભાગરૂપ ઘડાના સ્વધર્મી અને બાકી તમામ ઘડાના પરપાઁયરૂપ પરધર્મી જાણવા. અમુકની અપેક્ષાએ અમુક ઘટા નાના અને તેથી બીજાની અપેક્ષાએ વધારે નાના એવી રીતે નાનાપણાના તરતમભાવથી વિચાર કરતાં તથા અમુકની અપેક્ષાએ અમુક ઘડા માટે છે અને અમુકની અપેક્ષાએ તે વધારે મેટી છે એવી રીતે મોટાપણાને લઇને તરતમભાવથી વિચાર કરતાં તથા અમુકની અપેક્ષાએ પહેાળા છે અને અમુકની અપેક્ષાએ તે સાંકડા છે અને અમુકની અપેક્ષાએ લાંખા છે તથા અમુકની અપે ક્ષાએ ટુકા છે એ તમામનેા તરતમભાવથી સાપેક્ષપણે વિચાર કરતાં અનતસ્વધર્મો અને અનન્ત પરધર્માં સિદ્ધ થાય છે. તેવી રીતે પરત્વ અને અપરત્વના વિષયમાં પણ અણી લેવુ. તથા અમુકની અપેક્ષાએ ઘડા નજીક છે, અમુકની અપેક્ષાએ તેથી વધારે નજીક છે અને અમુકની અપેક્ષાએ તેથી પણ વધારે નજીક છે—આ પ્રમાણે નજીકપણાના તરતમ ભાવથી વિચાર કરતાં તથા અમુકથી ઘડો દૂર છે, અમુકથી વધારે દૂર છે અને અમુકથી તેથી પણ વધારે ક્રૂર છે એવી રીતે દૂરપણાને લઈને તરતમભાવથી વિચાર કરતાં પણ સ્વપરધર્મી અનન્ત સ'ભવી શકે છે. તેવી રીતે અમુક ઘી અમુકના સરખા છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન. ૧૨૯ અમુકથી વિલક્ષણ છે. આ સરખાપણાના તરતમભાવથી તથા વિલક્ષણુપણાના તરતમભાવથી પશુ વિચાર કરતાં અન`ત સ્વપરધર્મીના અનુભવ થઇ શકે છે. તેમજ જાડાપણું, પાતળાપણુ સૂક્ષ્મપણું, ભાદરપણું, તીવ્રપણું, ચળકાટપણુ, સામ્યપણુ, વિશાળપણું, આધારપણું, આધેયપણું, સ્વપણું, સ્વામીપણું”, જન્યપણું, જનક!ણુ”, નિમિત્તપણુ', નૈમિત્તપણું, છકારકણ પ્રકાશ્યપણું, પ્રકાશકપણું, ઉપભેગપણુ, વાઘપણુ, વાહુકપણું, વધ્યપણું, ઘાતકપણુ, વિદેશીપણું' વિગેરે ધમેના પણ તરતમ ભાવથી વિચાર કરતાં અનન્ત સ્વપર પર્યાય સિદ્ધ થાય છે. ઘડામાં જે જે ધર્માં કહેવામાં આવ્યા તેને વારવાર ઉત્પાદ, વિનાશ થતા હાવાથી અનન્તકાલમાં અનન્તવાર ઉત્પ પણ થયા, અનન્તવાર નષ્ટ પણ થયા અને મૂલ દ્રવ્યની અપે ક્ષાએ સ્થિર પણ રહ્યા-આ પ્રમાણે વિવક્ષા કરવાથી પણ સ્વપર ધર્મી અનન્તા સિદ્ધ થાય છે. તથા સ્વપર ધરૂપ ઉભયને એક કાલમાં એક શબ્દથી વ્યવહાર થવા અશક્ય હાવાને લીધે ઘડામાં અવક્તવ્યપણુ છે. તેને વિશેષ વિચાર સપ્તભંગ પ્રદીપમાં કરવામાં આવેલા હોવાથી અત્ર ટુ કાણુમાં જણાવવામાં આવ્યુ છે. ઉપર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઘડામાં જે અનન્ત ધર્મો બતાવવામાં આવ્યા તે તમામ સાપેક્ષપણે રહેલા હાવાથી તેને પ્રતિપાદન કરનાર સ્યાદ્વાદને સ્વીકાર્યો સિવાય કદાપિ કોઇના પણ છુટકારા છેજ નહિ અને તે સિવાય અનન્ત 9 Jain Educationa International For Personal and Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ܘܕܙ તત્ત્વાખ્યાન. ધર્મો પણ ઘટી શકવાના નહિ. જ્યારે તે સિવાય વસ્તુનુ સ્વરૂપ જ સિદ્ધ થતું નથી તેા પછી વસ્તુ સિદ્ધ ક્યાંથી થાય અને તે સિવાય જગત્ આકાશપુષ્પ સમાન છે એમ પણ કહેવામાં અડચણ શાની ? માટે જરૂર તમામ વિપત્તિઓથી અચવાની ખાતર અનેકાન્તવાદ માનવા જોઈએ, આ પ્રમાણે તમામ વસ્તુમાં અનન્તા સ્વપર ધર્મોની આળખાણ કરી લેવી. આત્મામાં સ્વપર ધર્માંની આળખાણુ, આત્મામાં ચૈતન્યપણું કર્તાપણું, ભેકતા પણું, પ્રમાતાપશુ, પ્રમેયપણું', અમૂત્તુ પણું, અસખ્યાત પ્રદેશપણ', નિશ્ચલ પ્રઠ પ્રદેશપણું, લોકપ્રમાણુ પ્રદેશપણું, જીવપણુ, ભવ્યપણું, માન્યપણું, પરિણામીપણું, શરીરબ્યાપીપણુ, જ્ઞાન પચાગપણ, દશ નાપગપણું વિગેરે સહભાવી ગુણરૂપ સ્વધર્મી અને હું, વિષાદ, સુખ, દુ:ખ, ઇચ્છા, રાગ, દ્વેષ, માહ, જ્ઞાન, દેવપણુ’, મનુષ્યપણુ, તિર્યંચપણું, નરકપણું, ૪સબદ્ધપણુ, શરીર વિગેરે દ્વારા પરણાવેલ સર્વ પુદ્ગલ સબદ્ધપણું, સર્વ જીવાની સાથે સ*બદ્ધપણું, સ’સારીપણું, રોધ, માન, માયા, લેાભના અસખ્યાત અધ્યવસાયપણું, હાસ્ય, રતિ, આરતિ, ભય, શેક, જુગુપ્સા, પુરૂષપણું, સ્ત્રીપણું, નપુસકપણું, મૂર્ખતા, અન્ધતા, બધિરતા, મૂકતા વિગેરે અનુક્રમે ચવાવાળા પર્યાયરૂપી સ્વધર્મો પણ કર્મોની સાથે સંબન્ધ ધરાવતા હાવાથી સસારી આત્મામાં તરતમભાવથી અનન્ત સિદ્ધ થાય છે અને તે સિવાય આત્માને અજીવથી જાદી રીતે ઓળખાણ કરાવનારા પરધર્માં પણ અનન્ત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, ૧૩૧ સુક્ત આત્મામાં સ્વર ધર્મોને વિચાર. કમરહિતપણું, સાદિ અનઃસ્થિતિપણું, સિદ્ધપણું, સાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, સાયિક વીર્ય, અનન્ત સુખ, અશરીરી પણું, અજરાપણું, અમરપણું, અરૂપીપણું, અરેસિપણું, અગન્ધિપણું, અસ્પર્શીપણું, નિશ્ચલપણું, નિરોગીપણું, અક્ષયપણું, અવ્યાબાધપા વિગેરે તેના સ્વધર્મો જાણવા અને તેથી વિપરીત જે હોય તે થરધર્મો જાણવા. આમાં પણ તરતમભાવથી વિવક્ષા કરવાથી અનન્ત સ્વપર ધર્મો. સિદ્ધ થાય છે. એવી રીતે તમામ વસ્તુમાં અનન્ત રાવપર ધર્મો છે એમ જાણી લેવું. પ્ર. જે સ્વપર્યાય હેય તે તે વસ્તુના સંબન્ધી હેવાથી તેઓને તે વરતુના ધર્મરૂપ કહી શકાય, પરંતુ જે બીજી વસ્તુને અવલંબન કરનારા હોય તેવા પરપર્યાને તે વરતુના ધર્મરૂપે કેવી રીતે કહી શકાય? તે વાત ખાસ વિચારણીય છે. ઉ૦ સંબન્ધના બે ભેદ છે. એક અસ્તિત્વરૂપથી વસ્તુની સાથે સંબન્ધ અને બીજે નાસ્તિત્વરૂપથી વસ્તુની સાથે સંબન્યું. તેમાં સ્વપર્યાયને વસ્તુની સાથે અસ્તિત્વરૂપથી સંબન્ધ માનવામાં આવે છે-જેમ ઘટમાં રૂપ વિગેરે ગુણોની સત્તા. હોવાથી તે રૂપ વિગેરે ગુણોને તે ઘટની સાથે અસ્તિત્વરૂપથી સબન્યા છે. અને પરપર્યાયરૂપ પરધર્મો તે ઘટમાં અસ્તિત્વરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાખ્યાન. નહિ રહેલા હેાવાથી તેઓના ઘટની સાથે નાસ્તિવરૂપથી સમન્ય માનવામાં આવે છે. જેમ ઘટની વિદ્યમાન દશામાં માટીને આકાર તથા પટના આકાર વિગેરે ધર્મો તેમાં નથી માટે તેઓના ઘટની સાથે નાસ્તિત્વરૂપથી સન્ધ છે. કારણકે જ્યારે તે ધર્મોનું નાસ્તિપણુ ઘટમાં વિદ્યમાન છે, ત્યારે તેના નાસ્તિપણાના સમન્ય ઘટની સાથે તે રૂપે કેમ ન હોઇ શકે? આવી રીતે નાસ્તિત્વ તથા અસ્તિત્વ એ અને ઘટમાં રહેલા હાવાથી તેને ઘટના ધમ તરીકે માનવામાં કઇપણ જાતની અડચણ છે જ નહિ. પ્ર॰ જે ધર્મો જેમાં ખિલકુલ રહેતા જ નથી, તે ધર્મને તે વસ્તુના ધર્મ તરીકે કેવી રીતે કહી શકાય ? જેમ કાઈ ઇન્દ્રિની પાસે ધન બિલકુલ નહિ રહેવાથી ખીજાના ધનને સબન્ધ તેમાં માનવામાં આવતા નથી તેમ આ ઠેકાણે પણ જે જેમાં ન હાય તે તેના ધમ તરીકે કેવી રીતે ગણાય ? ઉ॰ જે ધર્માં જેમાં ન હાય તે ધર્મોને તેમાં નાસ્તિત્વરૂપથી પણ જો સબન્ધ માનવામાં ન આવે તે, તે ધર્મો પણ તેમાં અસ્તિત્વરૂપથી રહેલા છે એવા ભાવ નીકળવાના, ત્યારે તા પટપણું પણ ઘટમાં ઘટરૂપથી છે, તથા ઉંઢપણુ ઘેાડામાં ઘેાડાના સ્વરૂપથી છે, ધનવાનપણું' નિર્ધનમાં ધનના સ્વરૂપથી છે; એ વાતના સ્વીકાર વિના ઈચ્છાએ પણ આપ લેકને જરૂર કરવા પડશે. અને તેમ થવાથી કપડામાં ઘડાના વ્યવહાર, ઉટમાં ઘેાડાના વ્યવહાર, નિનમાં ધનાઢથને વ્યવહાર વિગેરે ઉલટા Jain Educationa International For Personal and Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પલટા વર્તાવ થવાથી કાઇ પણ જાતના વ્યવહાર જ થઇ શકથાના નહિં. 'િચ, સ'સારમાં મુક્તિના વ્યવહાર અને મુક્તિમાં સસારના વ્યવહારના પ્રસ`ગ પણ જરૂર આવવાના. ઉપર્યુક્ત ઢાષાથી બચવાની ખાતર અસ્તિપણાના અસ્તિત્વરૂપની માફક નસ્તિપણાના સબન્ધ પણ નાસ્તિત્વરૂપથી વસ્તુમાં જરૂર માનવા જોઇએ. તેમજ ધનના પણ દરિદ્રની સાથે નાસ્તિત્વરૂથંથી સબન્ધ માનવામાં કોઇ પણ જાતના દોષને અવકાશ છે જ નહિ અને લેાકા પણ તે પ્રમાણે કહે છે કે “ આ દરિદ્રની પાસે ધન બિલકુલ નથી. ” પ્ર૦ નાસ્તિપણું તે અભાવરૂપ છે અને અભાવ તે તુચ્છ રૂપ છે. જયારે તુચ્છમાં કાઈ પણ પ્રકારની શક્તિ જ નથી ત્યારે તુષ્ટરૂપ અભાવની સાથે સંબન્ધ પણ કેવી રીતે માની શકાય ? કિચ, પરપોંચેની જ્યારે તેમાં નાસ્તિતા છે, ત્યારે તેા નાસ્તિત્વની સાથે નાસ્તિત્વના સબન્ધ રહેા, પરન્તુ પરપર્યાયની સાથે નાસ્તિત્રના સબન્ધ છે. એ વાત કેવી રીતે માની શકાય ? જેવી રીતે પટના અગાવને ઘટની સાથે સબન્ય છે, તેવી રીતે પટના અભાવના પણ પટની સાથે સબન્ધ છે; એમ કહેવા તે કાઇ પણ બુદ્ધિશાલી સાહસ કરી શકે જ નહિ. ૧૩૩ ઉ॰ નાસ્તિતા તુચ્છ અભાવરૂપ નથી, કિન્તુ તે તે રૂપથી પદાથ નું જે નહિ થવાપણું તેનું નામજ નાસ્તિતા સમજવી. મકૃતમાં તે તે રૂપથી તે તે પદાર્થનું ન થવું તે પણ વસ્તુને Jain Educationa International For Personal and Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. ધર્મ જ છે. આથી એ સિદ્ધ થયું કે નાસ્તિતા તુચ્છ અભાવરૂપ નથી, કિન્ત પદાર્થના પરિણામાન્તર રૂપ છે અને પરિણામાતર તે પદાર્થના ધર્મરૂપ છે એ વાત જરૂર માનવી જોઈએ, ચિ, તે તે રૂપથી નહિ થવાપણું પણ તે તે પર્યાની અપક્ષાએ થયા કરે છે, અન્યથા નહિ. જેવી રીતે પટના જે જે ધર્મો હોય તે તે રૂપથી ઘટતું ન થવું એ વાત સર્વ જનપ્રસિદ્ધ છે. અત એવ ઘડાને પિતાની ઉત્પત્તિમાં પ્રતિબન્ધક રૂપે પટ વિગેરેના પયયેની અપેક્ષા જરૂર રહે છે, કારણ કે તે તે સ્વરૂપથી ઘટનું નહિ થવાપણું પણ તે તે પર્યાની અપેક્ષાએ સંભવતું હોવાથી પટ વિગેરેના પર્યાયે પણ ઘટને પિતાની ઉત્પત્તિમાં જરૂર ઉપયોગી થઈ પડે છે. એ વાત આસ જાણવા લાયક છે. માટે પરપર્યાયરૂપ પર પણ ઘટના નાસ્તિત્વરૂપથી સંબધી હોવાથી તેને સંબન્ધ પણ ઘટમાં નાસ્તિત્વરૂપથી જરૂર માન જોઈએ. ઉપર્યુક્ત કથનથી એ ભાવ નીકળે કે ઘટમાં પટની અપેક્ષાએ પટ વિગેરે પદા ને તે સ્વરૂપથી નહિ થવાપણું હેવાથી પટ વિગેરે તમામ પદાર્થો પણ ઘટના સંબંધી છે. નૈયાયિક વગેરે દર્શનકાર પણ ઘટમાં પટ વગેરેના અ ન્ય ભાવને લઈને અસત્વરૂપથી સંબન્ધ જરૂર માને છે. જે કદાચ પરધર્મોને અસત્વરૂપથી ઘટના સંબન્ધી તરીકે માનવામાં ન આવે તે, ઘટમાં સ્વપર્યાયરૂપ સ્વધર્મોને પણ વ્યવહાર થઈ શકવાને નહિ, કારણ કે સ્વપર્યાયને વ્યવહાર પણ પરની અપેક્ષાએ જ થાય છે. જ્યારે પરપર્યાય કોઈ વસ્તુ જ નથી ત્યારે સ્વપયાને પણ વ્યવહાર કેવી રીતે થઈ શકે? અત એવ વપર્યાયરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૩૫ - સ્વધર્મના વ્યવહારમાં પરપર્યાય પતે કારણરૂપ હોવાથી તેને પણ સંબન્ધ અસત્વરૂપથી તેમાં જરૂર માનવે જોઈએ. કિંચ, દરેક વસ્તુ પ્રતિનિયત સ્વભાવવાળી હોય છે અને પ્રતિનિયત સ્વભાવ પણ પ્રતિયેગી તથા તેના અભાવરૂપ બંને નિમિત્તને મળવાથી જણાઈ આવે છે. જ્યાં સુધી પ્રતિયેગીનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના અભાવનું જ્ઞાન પણ વાસ્તવિક રીતે થઈ શકવાનું જ નહિ. ભાવાર્થ –પટના પર્યામાં પણ ઘટના પ્રતિવેગી પાછું રહેવાથી પટ વિગેરેના પયયના જ્ઞાન સિવાય ઘટનું તથા ઘટની સામગ્રીનું યથાર્થ રીતે જ્ઞાન થવું અશકય છે. એ વાત દરેક વ્યક્તિએ સ્યાદ્વાદ સમજવામાં ખ્યાલમાં રાખવી. માટે પટ વિગેરેના પર્યાયે પણ ઘટના સંબન્ધી છે એ વાત સુનિશ્ચિત થઈ. અપચ, પ્રિ સુદું મરતોતિ રથયાત-આ ન્યાયને આશ્રય લઈ યુક્તિસિદ્ધ વાતને પણ અનુમાન પ્રમાણ દ્વારા દઢ કરવામાં આવે છે. જેના અભાવના જ્ઞાનમાં જેના ભાગનું જ્ઞાન થાય તે તેને સંબધી છે. જેવી રીતે ઘટના કબુગ્રીવારૂપ આકાર વિગેરે પર્યાયે પટ વિગેરેના પર્યાયની અનુપલબ્ધિમાં (અભાવ દશામાં) યથાર્થ રીતે જાણી શકાતા નથી, માટે તે તેના સંબન્ધી છે એમ જરૂર માનવું જોઈએ, સાથે પટ વિગેરેના પર્યાય પણ ઘટના સંબધી છે અને પરપર્યાયે પણ સ્વપર્યાયથી અનન્તગુણ છે. એમ માનવું જોઈએ. સ્વપરપર્યાયે પણ દરેક દ્રવ્યની સાથે સંબંધ ધરાવતા હોવાથી તે પણ દ્રવ્યના પરિણામરૂપ છે. આ વાતનું સ્પ- . કિરણ આચારાંગ સૂવ (પ્રથમ અંગોમાં પણ છે – Jain Educationa International For Personal and Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Ast તત્ત્વાખ્યાન. जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ ॥ ભાષા :—એક વસ્તુના જેટલા સ્વપર પર્યાય હાય તેટલા પર્યાયા સહિત જે એકને જાણે છે, તે તમામ પદાર્થોને જાણુકાર છે; અને જે તમામ સ્ત્રપર પાઁચ સહિત તમામને જાણું છે, તેજ ખરેખરા એક પદાના જાણકાર છે. નીચેના લેાક પણ આ વાતના પુરાવારૂપ છે एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः एको भावः सर्वथा तेन दृष्टः ॥ Jain Educationa International હારિભદ્રીય ષડ્યુનસમુચ્ચય પૃ॰ ૯૦ ભાવા ઉપર આવી ગયા છે. सर्वे सर्वार्थवाचकाः दाक्षिपुत्रस्य पाणिनेः । પાતંજલ મહાભાષ્યમાં આ પ"ક્તિ છે, તેને પણ ભાવ એ જ છે કે સ શબ્દો સ અર્થના વાચક છે. એથી એ ભાવ નીકળ્યા કે જ્યાં સુધી સર્વ અની વાચકત્તાનુ વાસ્તવિક રીતે જ્ઞાન થાય નહિ, ત્યાં સુધી એક અર્થની વાચકતાનું પણ જ્ઞાન થવું અસંભવિત પ્રાય છે, દરેક વસ્તુરૂપ પ્રમેય અનન્તધમ યુક્ત છે અને પ્રમાણુને વિષય પણ તેજ વસ્તુ છે, તથાચ દરેક વસ્તુના દરેક ધર્માંતે દીદી અપેક્ષાએ For Personal and Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, જ જૂદી જૂદી રીતે જે સ્વીકારવા તે જ સ્યાદ્વાદ સમજવા. અર્થાત્ પ્રમાણુ દ્વારા વસ્તુ જ્યારે અનન્ત ધર્મવાળી સિદ્ધ થઈ, ત્યારે ઉત્તર કાલમાં તે વસ્તુમાં રહેલા જૂદા જૂદા ધર્મોને જૂદી જૂદી અપેક્ષાએ સ્વીકાર કરાવવાનુ કામ સ્યાદ્વાદ કરે છે. એટલા માટે જ તેને માન્યા સિવાય લૈાકિક અથવા લાકોત્તર કાઇ પણ વ્યવહાર થઈ શકવાના જ નહિ. જો કે સ્થૂલષ્ટિથી અવલેાકનાર મનુષ્યના મનમંદિરમાં કઇક વિરુદ્ધ જેવું લાગે છે, તે પણ સાપેક્ષવાદરૂપ રયાદ્વાદની વિશાલોષ્ટિથી અવલાકન કરતાં એકમાં અનેક ધર્મોને સ્વીકારવામાં કોઇ પણ જાતના ઢાષને અવકાશ છે જ નહિ. પ્રકારાન્તરથી સ્યાદ્વાદનું અવલાકન. તમામ પદાર્થ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશથી યુક્ત છે. દૃષ્ટાન્ત તરીકે એક સાનાની વી’ટી લઇ તેને ભાંગીને કડું મનાવવામાં આવ્યું. આ ઠેકાણે આપણે જોઇ ગયા કે વીટી ભાંગીને તમામ સુવર્ણ નું જ્યારે કડુ' મનાવવામાં આવ્યુ ત્યારે વીટીના તમામ સેનાનું બનેલું કડુ તદ્દન (સ થા) જૂદું જ ખની ગયુ એમ તેા કાઇ પણ બુદ્ધિશાલી કહી શકે જ નહિ, તે કડાને તદ્ન નવીન ક્યારે માની શકાય કે વીટીનું ચાનું તેમા ક"ઇ પણ ન આવ્યું હોય. પરન્તુ જ્યારે વીંટીનું તમામ સાનું કડામાં આવીજ ગયું, ત્યારે કહું તદ્ન નવું ઉત્પન્ન થયું તેમ ધ્રુવી રીતે કહી શકાય ? કેવલ વીટીને આકાર જ તેમાં બદલાયે છે; સાનુ તા તેનુ તેજ છે. તેવી રીતે વીટી પશુ તદ્ન ન Jain Educationa International For Personal and Private Use Only ૧૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન, થઈ ગઈ તે માન્યતા પણ ભૂલભરેલી સમજવી, કારણ કે વીટને સર્વથા નાશ ત્યારે માની શકાય કે જ્યારે વીટીના વિનાશથી કઈ પણ ચીજ ન બની હેય. પરંતુ જ્યારે વીંટીનું તમામ સુવર્ણ કડામાં જેમનું તેમજ છે ત્યારે વીંટીને સર્વથા નાશ થયે એમ ક બુદ્ધિશાળી કહી શકે? આ ઉપરથી એ સમજવાનું છે કે વીટીને નાશ માત્ર વીંટીના આકારને નાશ પૂરતે જાણ. તેમ કહાની ઉત્પત્તિ પણ કડાના આકારની ઉત્પત્તિ પૂરતી સમજવી. જ્યારે વીંટી અને કડામાં સેનું એક જ છે, ત્યારે વીંટી અને કડું સુવર્ણના આકાર વિશેષ સિવાય બીજું કંઈ પણ નથી એ ખાસ ધ્યાનમાં રાખવું. આ કથનથી એ ભાવ નીકળે કે દરેક વસ્તુ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ વાળી છે. હવે પ્રસંગોપાત પ્રથમ પદાર્થમાં સત્તા છે જ નહિ, કિન્ત ઉત્પાદ, અને વિનાશ વિગેરેનો સંબન્ધ થયા પછી તેમાં સવ આવે છે તેવી લેકેની માન્યતા સમજાવી, તે પછી તેનું નિરાકરણ કરવામાં આવે છે– પૂ. સત્તાધોળાતુ સરવપૂ એ ન્યાયહેવાથી પ્રથમ કઈ પણ પદાર્થમાં સત્ત્વ છે જ નહિ, પરંતુ ઉત્પાદ, વિનાશ વિગેરેને એગ થયા પછી તેમાં સત્તા આવે છે.. ઉજે ઉત્પાદ વિગેરેને વેગ થયા પછી પદાર્થમાં સત્વ આવે છે, એમ માનવામાં આવે તે શશશૃંગમાં પણ ઉત્પાદ, વિનાશ વિગેરેને સંબન્ધ માનવાથી તેમાં પણ સત્વ આવવું લઈએ, કારણ કે તૈયાયિકના મતમાં સંબન્ધને તે તેટે છેજ Jain Educationa International For Personal and Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૧) નહિ. અથવા આકાશપુષ્પમાં પણ ઉત્પત્તિ વિગેરેને સંબ માનવાથી ત્રણ જગતની સત્તા તેમાં સિદ્ધ થવી જોઈએ. આવા દેથી બચવાની ખાતર જ આ માન્યતા કિપાકફલ જેવી છે એમ જાણી તેનાથી દૂર રહેવું. પૂ. પૂર્વોક્ત દોષથી બચવાની ખાતર ઉત્પત્તિ વિગેરેને સંબન્ધ થયા પછી પદાર્થમાં સત્વ આવે છે, એવું તે અમે બિલકુલ માનતા નથી, કિન્ત પદાર્થમાં સત્વ તે પ્રથમથીજ સિદ્ધ છે. 'ઉ૦ પદાર્થમાં સર્વ પ્રથમથી જ સિદ્ધ છે એમ છે માનવામાં આવે તે સ્વરૂપથી જ્યારે તેમાં સત્ત્વ રહેલું છે, ત્યારે તેમાં ઉત્પાદ વિગેરેને સંબન્ધ વધ્યાપુત્ર સમાન થઈ જવાને કિચ, ઉત્પાદ વિગેરેમાં પણ બીજા ઉત્પાદ વિગેરેની અપેક્ષાએ સત્વ માનવામાં અનવસ્થા પણ જરૂર આવવાની પૂ. પિતાની મેળે જ પદાર્થમાં સત્તવ રહેલ છે, પરંતુ બીજા કેઈની અપેક્ષાએ તેમાં સત્ત્વ આવેલ નથી એવી અમારી માન્યતા છે. માટે ઉપર્યુક્ત દેષ છેજ નહિ. ઉ. આવી માન્યતામાં પણ ઉત્પાદ વિગેરે અજાગલ સ્તનની માફક નકામા ઠરવાના. કિંચ, ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ એ ત્રણ ભિન્ન વસ્તુ છે અને સત્ત્વ ભિન્ન વસ્તુ છે, એવી રીતે માનવામાં દષાપત્તિ તે તૈયાર જ છે, કેમકે ઉત્પાદન વિનાશ અને સ્થિતિના ચેગથી પદાર્થમાં સત્ય આવે છે, એવું Jain Educationa International For Personal and Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તવાખ્યાન, તે કઈ પણે માનવું છે જ નહિ. બંને જ્યારે ખર અને ઉંટની માફક ભિન્ન જ છે ત્યારે જેમ પરના સંબન્ધથી ઉંટમાં ટપણું આવતું નથી તેમજ ઉત્પત્તિ વિગેરેના વેગથી સત (પદાર્થ)માં સવ કેવી રીતે આવી શકે ? તે પણ ખાસ વિચારણીય છે. પરમાર્થ એ છે કે વસ્તુસત્તા પોતેજ કંચિત્ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ સ્વરૂપ છે. એ વાત અનુમાન દ્વારા પણ સમજાવવામાં આવે છે– પૃથ્વી, પર્વત, તરૂ વિગેરે તમામ પદાર્થો દ્રવ્યરૂપથી ઉત્પન્ન પણ થતા નથી તેમ વિનાશ પણ પામતા નથી. કિન્તુ દ્રવ્યરૂપથી તમામ પદાર્થો સ્થિર છે, શાશ્વત છે, અને પર્યાયથી સર્વ વસ્તુ ઉત્પન્ન પણ થાય છે તથા વિનાશને પણ પામે છેકરણકે અખલિત રીતે પર્યાને અનુભવ તેવા પ્રકારે જ અય છે. પૂ ઉત્પાદ વિગેરે જ્યારે પરસ્પર ભિન્ન છે, ત્યારે તે એકરૂપ છે એમ તો કઈ પણ રીતે કહી શકાય જ નહિ. અને તે ભિન્ન નથી, એમ માનવામાં આવે તે ભિન્નતાને અનુભવ કદાપિ ન થવું જોઈએ. ૬૦ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ આ ત્રણેનાં લક્ષણે ભિન્ન હોવાથી રૂપ, રસની માફક તે કંથચિત ભિન્ન પણ છે, તેનું જ વિશેષરૂપથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પ્રથમ તે આકાર ન હોય અને કારણ સામગ્રી મળવાથી તેવા આકારને જે પ્રાદુર્ભાવ થાય તેનું નામ ઉત્પાદ કહેવાય, પૂર્વના Jain Educationa International For Personal and Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૪૧ આકારના જે ત્યાગ તેનું નામ વિનાશ કહેવાય. અને દ્રવ્યરૂપથી પર્યાયમાં જે અનુગતરૂપે રહેવું તેનું નામ સ્થિતિ (ધૈાવ્ય) કહેવાય છે. આવી રીતે જ્યારે ત્રણેનાં અસ ́કીર્ણ લક્ષા જોવામાં આવે છે, ત્યારે તે ભિન્ન છે એમ માનવામાં કઈ પણ અડચણ છેજ નRsિ. પૂર્વ ઉત્પાદ વિગેરેને જો સવથા ભિન્ન માનવામાં આવે તા આકારાપુષ્પની માફક તેની સત્તા સિદ્ધ થવી જ અશક્ય છે. ઉ ઉત્પાદ વિગેરે પરપર સ થા ભત્ત્વ નથી, કિંતુ કથાચિત્ ભિન્ન છે તે સમજાવવામાં આવે છે. કારખાના રૂવાડાની માફક જેમાં સ્થિતિ અને વિનાશ ન હાય માં કેવળ ઉત્પાદ પણ હાઇ શકે જ નહિ, તથા જેમાં સ્થિતિ અને ઉત્પત્તિ ન હાય તેના વિનાશ પણુ આકાશપુષ્પની મા સાઁભવી શકેજ નહિ. તથા જેમાં ઉત્પાદ અને વિનાશપણું ન હાય તેમાં કેવલ સ્થિરતા પણ હાઇ શકેજ નહિ. શશલાના શીંગડાની માફક. આ કારણથી જ અસ્પરસ એક ખીલની અપેક્ષા હોવાથી તેને લઈનેજ વસ્તુસત્તા સિદ્ધ થાય છે. માટે કાઇ શ્નપેક્ષાએ કથંચિત્ અભિન્ન પણ છે, એમ માનવામાં લગાર પણ ખાધ નથી, નીચેના શ્લોક પણ તેજ વાતને ટકો આપી રહ્યો છે.- - प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते पुत्रः प्रीतिमुवाह काममपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारादयस्तद्वया धारस्यैक इति स्थितं त्रयमयं तत्त्वं तथा प्रत्ययात् ॥ પદ્દનસમુચ્ચય પૃ ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તવાખ્યાન. ભાવાર્થ-જે કન્યાને કલશની ચાહના છે તેને તેનો કલશ ભાગી મુકુટ બનાવવાથી શેક થાય અને મુકુટની ચાહના વાળા પુત્રને મુકુટ બનેલે જોઈ મનમાં પ્રમોદ થાય છે, પરંતુ સજાને કેવલ સોનાનું જ કામ હોવાથી તે સોનું જ્યારે જેમનું તેમજ છે ત્યારે તેને હર્ષ અગર શેક આ બેમાંથી કંઈ પણ થતું નથી, કિન્તુ મધ્યસ્થભાવ છે તેમાં પૂર્વના આકારને વિના શ અને બીજા આકારને ઉત્પાદ થવા છતાં તે બેના આધારરૂપ સુવર્ણ દ્રવ્ય તે તેમજ છે-આવા પ્રકારના અનુભવને લઈને દરે કના ઉત્પાદ, વિનાશ વિગેરે પર્યાયે થયા કરે છે, તે પણ દ્રવ્ય રૂપથી તે ત્રણે કથચિત્ અભિન્ન છે એમ જરૂર માનવું જોઈએ. - દરેક વસ્તુ ઉત્પાદ વિગેરે ત્રણ સ્વરૂપવાળી છે, તેને દઢ કરવા માટે બીજું પણ દષ્ટાન્ત આપવામાં આવે છે.-જેણે દૂધ જ આવુ છે એ નિયમ કર્યો છે તે દહીં ખાતું નથી અને જેણે દહીં ખાવું એ નિયમ કર્યો છે તે દૂધ ખાતે નથી અને જેણે ગારસ ન ખાવું એ નિયમ કર્યો હોય તે બેમાંથી કંઇ પણ આતો નથી. માટે વસ્તુ તમામ ત્રણ રૂપ છે એમ જરૂર માનવું જોઈએ અને તે ત્રણ પણ પરસ્પર સર્વથા ભિન્ન નથી તેમ અભિન્ન પણ નથી, હિતુ કથંચિત્ ભિન્ન છે અને કથંચિત અભિન્ન પણ છે. દરેક વસ્તુ આ ત્રણ સ્વરૂપવાળી છે, એમ ન માનવામાં આપત્તિને પ્રસંગ – ઘડાને જ્યારે મુદગર વિગેરે નાશસામગ્રી દ્વારા વિનાશ કરવામાં આવે છે, ત્યારે શું તેને એક ભાગથી વિનાશ થાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૪૨ એમ માના છે ? અથવા સપૂર્ણ રૂપથી વિનાશ થાય છે એમ માના છે ? આ એ પ્રશ્નના કેવળ વિનાશવાદીને પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ સ્વીકારવામાં ઘડાના ફૂટવાથી ઘડાના એક ભાગ ફૂટી ગયા એમ કહી શકશેા, પરન્તુ આખે ઘડો ફૂટી ગચા એવા જે જગપ્રસિદ્ધ વ્યવહાર છે તેના નિર્વાહ આપ કેવી રીતે કરી શકશે ? તે ખાસ વિચારણીય હાવાથી પ્રથમ પક્ષ યુક્તિનિકલ છે એમ જાણવુ. હવે રહ્યો બીજો પક્ષ. તેમાં પણ સર્વથા ઘડા ફૂટી ગયે એવા વ્યવહાર પણ ચુક્તિનિકલ હાવાથી અનાદરણીય છે. ઘડા સવથા ફૂટી જ ગયા એવું જો માનવામાં આવે તે ઘડાને નાશ થયા પછી અવશિષ્ટ રહેલા કકડાને માટીરૂપથી પણ અનુભવ ન થવા એઇએ, કારણ કે આપના વિચાર પ્રમાણે તે ઘડા સવ થા ફૂટી જ ગયા છે; ક'ઇ પણ તેમાંથી બાકી રહ્યુંજ નથી તેા પછી રીંકરાં વિગેરેનો પણ માટીરૂપથી અનુભવ કેવી રીતે થઇ શકે ? આ કારણથી જ ખીજો પક્ષ માનવા લાયક નથી. સારાંશ ક’બુગ્રીવાદ રૂપ જે ઘડાનેા આકારવિશેષ હતા, તેના જ માત્ર નાશ થયા અને ડી'કરાના સ્વરૂપથી ઉત્પન્ન થયા તથા માટી રૂપે તે ઘડા ધ્રુવ જ છે. આ પ્રમાણે ઉત્પાદમાં પણ સમજાવવામાં આવે છે ઘટ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે શું એક ભાગથી ઉત્પન્ન થાય છે અથવા સંપૂર્ણ રૂપથી ઉત્પન્ન થાય છે ? આ છે પ્રશ્ના ઉત્પાદ વાદીને પણ પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તા ઘડાની ઉત્પત્તિરૂપ અવસ્થામાં ઘડાને એક ભાગ ઉત્પન્ન થયા છે, સપૂર્ણ ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તેવાખ્યાન, થયે નથી એ અનુભવ સિને થ જોઈએ. પરંતુ એમ તે કોઈ બુદ્ધિશાળી માનતું નથી. માટે પ્રથમ પક્ષ અયુક્ત છે. હવે રહ્યો બીજે પક્ષ. તેની અપેક્ષાએ પણ તેમાં જે માટીની પ્રતીતિ થાય છે તે પણ બીલકુલ ન થવી જોઈએ; કારણ કે ઘડાની સંપૂર્ણ ઉત્પત્તિ દશામાં પણ માટીની ઉત્પત્તિને બિલકુલ થઈ જ નથી, કિન્તુ એ તે જેમની તેમજ છે. અને તેમાં મોટી નથી એમ પણું કઈ બુદ્ધિશાલી કહી શકશે નહિ, કેમકે આ ઘડે માટીને છે, સુવર્ણને નથી એ અનુભવ સર્વજન પિસિટર છે. માટે બીજે પક્ષ પણ તુચ્છપ્રાય સમજ. સાસંશ-માટીને ઘડે ઘડાના આકારથી ઉત્પન્ન થયે; માટીના પિંડના આકારથી નષ્ટ થયે અને માટીરૂપ મુદ્દગલ દ્રવ્યથી તે શાશ્વત છે એ વાત જરૂર માનવી.કિંચ જે રૂપે વસ્તુની પ્રતીતિ થાય છે, તે રૂપે જે તેને માનવામાં ન આવે તે પદાર્થની વ્યવસ્થા કઈ પણ રીતે થઈ શકવાની જ નહિ, માટે જેને જેવા પ્રકારથી અનુભવ થતું હોય, તે વસ્તુને તેવા રૂપમાં જરૂર માનવી જોઈએ. પ્રસ ગોપાત્ત તેને લગતી બીજી વાત પણ સમજાવવામાં આવે છે. જે વસ્તુ નષ્ટ થઈ, તેને નાશ થયે અને થશે તથા જે ઉત્પન્ન થઈ, તેને ઉત્પાદ થયે અને કથચિત થશે અને જે સ્થિર છે તે સર્વદા દ્રવ્યરૂપથી સ્થિર રહેવાની. તથા જે વસ્તુ કેઈ રૂપથી નષ્ટ થયેલ છે, તે જ કોઈ બીજા રૂપે ઉત્પન્ન થાય છે અને દ્રવ્યરૂપથી સ્થિર છે. એ પ્રમાણે જે નાશ પામે છે તે ઉત્પન્ન થાય છે અને સ્થિર પણ છે, તથા જેને નાશ થવાને છે તેને ઉત્પાદ પણ થવાને અને તેમાં સ્થિરતા પણ રહેવાની, આથી દરેક પદાર્થો ત્રણે કાલમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા For Personal and Private Use Only Jain Educationa International Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શીન. શાલી ન હોય તે સત્સ્વરૂપ પણ ન હોય-ખર વિષાણુની માક ઉત્પાદ, વિનાશ અને સ્થિરતાશાલી પદાર્થમાં અનન્ત ધર્મની સિદ્ધિ કરવામાં આવે છે-ઉત્પાદ, વિનાશ અને સ્થિરતાશાલી હાવાથી દરેક પદાર્થ અનંત ધમ વાળા છે. જેમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરપણું ન હોય તેમાં અનંત ધર્માં પણ સ’ભવતા નથી-આકાશપુષ્પની માફક માટે દરેક વસ્તુ અનન્ત ધર્મવાળી છે એમ જરૂર માનવુ, અને પ્રમાણુને વિષય પણ તેજ વસ્તુ છે. તેમાં આટટ્ટી વિશેષતા છે કે ધમ રૂપ પર્યાયેના ઉત્પાદ-વિનાશ થાય છે, તે પણ દ્રવ્યરૂપ ધર્મી તે કાયમ જ રહ્યા કરે છે અને ધર્મ તથા ધર્મીમાં કથંચિત્ અભેદ સમન્ય માનવામાં આવેલા હાવાથી યમિમાં જ્યારે સત્ત્વ નિરન્તર છે, ત્યારે ધર્મોમાં પણ શક્તિરૂપથી સત્ત્વ નિરન્તર વિદ્યમાન છે, એમ જો ન માનવામાં આવે તે ધર્મમાં અસવ હાવાથી ધ્રુમિમાં પણ અસત્ત્વને પ્રસ'ગ આવવાને, માટે ધર્મ અને ધર્મીમાં કથ'ચિત્ અભેદ સબન્ધ જરૂર માનવા જોઇએ, કિચ, ધર્મી ધર્માંથી સર્વથા ભિન્ન છે એ માન્યતા ભૂલભરેલી સમજવી; કારણ કે એમ માનવા જતાં તે જ્યારે આત્મા અને જ્ઞાન એ એ આપસમાં સ થા ઘડાની માફ્ક ભિન્ન મનાય ત્યારે તા ભિન્નતા સરખી હાવાથી જ્ઞાનના ધર્મી આત્મા જ છે, ઘટ નથી એમ કેવી રીતે કહી શકશે ? તથા ભિન્નતા સવમાં ખરાખર એક સરખી હાવાથી આ ધર્મ અમુકના જ છે, અમુકના નથી. અમુક ધર્મના અમુક જ ધર્મી છે, અમુક નથી એવા વ્યવહાર પણ કદાપિ થઇ શકવાના નહિ. માટે ધમ-ધર્મીમાં સથા 1A Jain Educationa International For Personal and Private Use Only ૧૪૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તવાખ્યાન, ભિન્નતા છે એવી માન્યતા ચુક્તિ-વિકલ સમજવી. કિન્ત કર્થ. ચિત્ ભિન્ન છે અર્થાત કેઈ અપેક્ષાએ ભિન્ન છે અને કઈ અપેક્ષાએ અભિન પણ છે. એ માન્યતા યુક્ત છે. સારાંશ-ધર્મધર્મ માં કથંચિત્ ભિન્ન ભિન્નરૂપે સત્ત્વ રહેલ છે, તેમ પરરૂપથી અસત્વ પણ કથંચિત્ ભિન્નભિન્નરૂપે છે, એ વાત પણ સાથે ભૂલવા જેવી નથી. અનેકાન્તવાદમાં બીજા લેકેએ આપેલા દેનું નિરૂપણ. સત્ત્વ, અસત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વિગેરે વિરુદ્ધ ધમને પ્રતિપાદન કરનાર અનેકાન્તવાદમાં અનેક દેશે આવતા હેવાથી તેવા અનેક દેષરત અનેકાન્તવાદને માનવા ક બુદ્ધિશાલી ઈચ્છા કરે? એ વાત ખૂબ યુક્તિપૂર્વક સમજાવ્યા પછી તેનું નિરાકરણ કરવામાં આવશે– - જે વસ્તુ સવરૂપ હોય તે અસતસ્વરૂપ હઈ શકે નહિ અને જે અસસ્વરૂપ હેય તે સસ્વરૂપ હોઈ શકે નહિ, કારણ કે શીત અને ઉષ્ણુની માફક સત્ય અને અસત્ આપસમાં વિરેાધી લેવાથી બંને સાથે એકમાં રહી શકે જ નહિ. જો કદાચ એમ કહેવામાં આવે કે સત્ત્વ પિતે અસત્વરૂપથી રહે છે તે પછી અસત્વ પોતે સત્વરૂપથી રહેવાનું. ત્યારે તે સત્તાસત્ત્વમાં કંઈ પણ વિશેષતા ન રહેવાથી અમુક વસ્તુ અસલ્વરૂપ જ છે, સસ્વરૂપ નથી એમ જૈનથી કદાપિ કહી શકાશે નહિ. માટે આવા પ્રકારની સ્યાદ્વાદની વિરુદ્ધ માન્યતામાં વિરોધ નામને Jain Educationa International For Personal and Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૬૪૭ પ્રથમ દેષ આવવાને. વસ્તુને સજ્વાસસ્વરૂપ સ્વીકારવામાં આ વસ્તુ સત્ છે કે અસત્ છે? તેમાં કઈ પણ પ્રકારને નિર્ણય નહિ થતું હોવાથી બીજે સંશય નામને દેષ પણ આવવાને. - જે અંશથી સત્ છે તે અંશથી શું સત છે કે અસત છે આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષમાં તે જ્યારે વસ્તુ કેવલ સતસ્વરૂપ જ છે ત્યારે દરેક વસ્તુમાં સત્ત્વાસ વિગેરે ધર્મો રહેલા છે; આ વાતને પ્રતિપાદન કરનાર આપને સ્યાદ્વાદ હવામાં જ ઉલ જવાને, અને બીજો પક્ષ માનવામાં તે અનવસ્થા-રાક્ષસી ગળું જ પકડવાની; કારણકે જે અંશથી સવ છે, તેજ અંશથી શું સત્ય છે કે સત્તાસત્તવ ઉભય છે આ બે પ્રકને બીજા પક્ષમાં જરૂર થવાના અને એવી રીતે પ્રશ્નપ્રણાલીને લઈને અનવસ્થા જરૂર આવવાની. માટે ત્રીજે અનવસ્થા દોષ. સત્ત્વનું અધિકરણ બીજું અને અસત્તનું અધિકારણ પણ બીજું છે એમ માનવામાં વ્યધિકરણ નામને એથે દેષ પણ જરૂર આવવાને. જે રૂપથી સત્ત્વ છે તે રૂપથી સત્વ પણ છે અને અસત્ત પણ છે એમ માનવામાં સંકર નામનો પાંચમો દોષ આવવાને, કારણકે એક વખતે બંનેનું જે પ્રતિપાદન કરવું તેનું નામ જ સંકર કહેવાય. જે રૂપથી સત્ છે તે રૂપથી સત્ છે તથા જે રૂપથી અસત્ છે તે રૂપથી સત્ પણ છે એવી રીતે માનવામાં વ્યતિકર નામને છઠ્ઠો દેષ આવવાને કારણકે એકબીજાના વિજયમાં જે પ્રવેશ કરે તેનું નામ જ વ્યતિકર છે. સર્વ વરતુને અનેકાન્તરૂપ માનવામાં જલમાં અગ્નિપણું અને અગ્નિમાં Jain Educationa International For Personal and Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તમાન. જલપણું પ્રાપ્ત થવાનું ત્યારે જલાર્થિની અગ્નિમાં અને જેને અગ્નિને ખપ હોય તેની જલમાં પ્રવૃત્તિ થવાને પ્રસંગ આવવાને. આવી રીતે થવાથી પ્રતિનિયત વ્યવહારને લેપ ચવાને અને તેની સાથે પ્રમાણુવિરુદ્ધતાને પ્રસંગ પણ જરૂર આવવાને. આવા મોટા મોટા મેરૂ જેવા સાત દેશે આવતા હોવાથી અનેકાન્તવાદ કેઈપણ સહૃદયને માનવા લાયક નથી. અનેકાન્તવાદ ઉપરથી દેને ઉદ્વાર. વિધિનું નિરાકરણ - પ્રથમ દૂષણ આપતાં જણાવવામાં આવ્યું કે જે વસ્તુ સતુસ્વરૂપ હોય તે અસતસ્વરૂપ હોઈ શકે જ નહિ ઈત્યાદિ કથનથી વિરોધદેષને અવકાશ જણાવવામાં આવ્યો. તે તે કેવળ ભેળા લેકેને ફસાવવા માટે જ ઘડી કાઢયો લાગે છે, કારણકે અનુભવવિષયક સર્વ-અસવમાં વધ્યાપુત્રની માફક જ્યાં વિરોધની ગબ્ધ પણ ન હોય ત્યાં બીજાની તે વાતજ શી કરવી ? તે જ વાતને યુક્તિપૂર્વક સમજાવવામાં આવે છે–વિરોધના ત્રણ ભેદ છે––શીતેણની માફક એક બીજાની સાથે એક સ્થાનમાં ન રહેવું તે પ્રથમ વિરોધ. સર્પ અને નળીઆની માફક વધ્ય-ઘાતક નામને બીજો વિરોધ અને પરસ્પર૫રિહાર સ્થિતિ નામને ત્રીજો વિરોધ. આ ત્રણ વિરોધ પૈકી એક વિરોધ પણ અત્ર નથી તે જણાવવામાં આવે છે – સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સ્વરૂપથી જે સમયે Jain Educationa International For Personal and Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વસ્તુમાં સત્ત્વ રહે છે, તેજ કાલમાં પદ્મવ્યાદિ ચતુષ્ટયને લઈને અસત્ત્વને પણ રહેવામાં કઇ પણ માધ જોવામાં આવતા નથી. ત્યારે તો શીતેષ્ણુની માફક સાથે નહિ રહેવા રૂપ ( સહાનવસ્થાન લક્ષણ ) પ્રથમ વિષના અવકાશ જ કયાં રહ્યા ? જેમ આપ લેાક ઘટમાં ઘટવસામાન્યને લઈને ઘટને સત્વરૂપ માના છે અને પટપણુ' ( પઢત્વસામાન્ય ) તેમાં નહિ રહે વાથી તેને લઈને ઘટને અસત્સ્વરૂપ માને છે. અર્થાત્ ઘટમાં અસત્ત્વ છે એમ કહેવામાં આપ લગાર માત્ર વિરેશધ દર્શાવતા નથી તેમ અમે પણ તેમાં સ્વરવરૂપથી સત્ત્વ અને પરરૂપી અસત્ત્વ માનવામાં લગાર માત્ર વિરાધના અવકાશ નથી એમ માનીએ છીએ, માટે શીતાગ્ગુની માફક પ્રથમ વાધ અત્ર છે જ નહિ. હવે રહ્યા વધ્યઘાતક નામના બીજો વિરોધ. તે પણ મત્ર સ‘ભવતા નથી તે વાત યુક્તિપૂર્વક સમજાવવામાં આવે છે.— જ્યાં સપડાય ત્યાં નાળીઓ ન હાવા જોઈએ અને જ્યાં નાળીએ હાય ત્યાં સપને અવકાશ હાય જ કયાંથી કારણકે તેઓના પરસ્પર વધ્યું-ઘાતકપણાનેા સબન્ધ છે. સર્પ વધ્યું છે અને નેાળીએ ઘાતક છે. એટલા માટે આ 'નેવુ એક સ્થાનમાં અવસ્થાન સભવી શકતુ જ નથી. પરન્તુ અત્ર તેમ બિલકુલ નથી. જયાં સત્ત્વ જે અપેક્ષાએ રહેલ હાય ત્યાં તેથી બીજી અપેક્ષાએ અસત્ત્વને રહેવામાં કેઇ પણ જાતના ખાધ છે જ નહિ, ત્યારે વધ્યઘાતક વિરોધની આશંકા પણ બુદ્ધિશાલીના મનમંદિરમાં કેવી રીતે આવી શકે ? તે વાત ખાસ વિચારણીય છે, આ ઠેકાણે વિરાયતા દૂર રહો Jain Educationa International ne For Personal and Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તત્ત્વાખ્યાન. પરન્તુ પરસ્પર વિરોધભાવ ભજનારાઓને પણ પ્રેમભાવથી રાખવાનું કામ સ્યાદ્વાદ મહાનરેન્દ્ર સાપેક્ષરૂપથી કરે છે, એજ તેની ભૂખી છે; કારણકે વસ્તુમાં સ્વદ્રાદિચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વને અવકાશ મળે છે અને તે જ વસ્તુમાં પરદ્રબ્યાદિચતુષ્ટચુની અપેક્ષાએ અસત્ત્વના અવકાશ રહે છે. માટે બીજો વિરોધ જ અત્ર કયાં છે ? કિચ વધ્યઘાતક નામના ખીજે વિરાષ પણ એક વ્યક્તિ કમન્હેરવાળી હાય અને બીજી ખલવાનું હોય ત્યાં જ સભવી શકે છે. જેમ સપનકુલ, ગાવ્યાઘ્ર, ઉંદરખિલાડી વિગેરેમાં, પરન્તુ અત્ર જ્યારે પાતપેાતાના વિષયમાં અને સરખા અળવાળા છે ત્યારે સત્ત્વ-અસત્ત્વમાં વિરોધના સભવ જ કર્યાં છે ? એ ખાસ વિચારણીય છે. હવે રહ્યા પરસ્પરપરિહાર નામનો ત્રીજો વિરાધ, તેના પણ અત્ર સમવ નથી તે સમજાવવામાં આવેછે,-એકજ કેરીમાં જે વખતે લીલુ રૂપ અને ખાટે રસ હોય તે વખતે પીછું રૂપ અને મધુર રસ સંભવતા નથી. માટે મધુર રસ અને પીળા રંગ, પ્રથરાના લીલા વણું ને તથા ખાટા રસની સત્તાને દૂર કરીને તેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે તેને ઠેકાણે આ આ દેષના અવશ રહે છે, પરન્તુ સવકાલમાં પરરૂપથી અસત્ત્વને રહેવામાં જ્યાં લગાર માત્ર વિધ નથી, ત્યાં પરસ્પર પરિહાર નામને બિચારે નપુંસક વિરોધ પણ આવીને શું કરવાને ? માટે ત્રીજો વિરોધ પણ અત્ર નથી તે ખૂબ ધ્યાનમાં રાખવું. કિંચ, રસ્યાદ્વાદ માનવામાં વિરાધના અવકાશ બિલકુલ છે જ નહિ, તે કંઇક વિશેષ રૂપથી સમજાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૫૧ પૂર્વે કહેલા વિરોધે શું સ્વરૂપાત્રના સદભાવથી આવે છે? અથવા એક કાલમાં સંભવ ન હોવાથી આવે છે? અથવા એક દ્રવ્યની સાથે સંબન્ધમાં ન ઘટવાથી આવે છે? અથવા એક કાલમાં, એક દ્રવ્યમાં અને એક પ્રદેશમાં સંબન્ધ ન રહેવાથી આવે છે ? આ ચાર પ્રકનો વિરોધ પ્રદર્શક એકાન્તવાદીએને પૂછવામાં આવે છે, તેમાં પ્રથમ પક્ષને તે અવકાશ છે જ નહિ. જ્યાં પિતાની સદ્દભાવ દશામાં શીત સ્પર્શને બીજા નિમિત્તની અપેક્ષા ન હોય ત્યાં જ સ્વરૂપસભાવ નામના પ્રથમ પક્ષને અવકાશ રહે છે, છતાં જે માનવામાં ન આવે તે ત્રણ લેકમાં પણ શીત સ્પર્શની સદ્દભાવદશામાં ઉષ્ણસ્પર્શને અભાવ થે જોઈએ અને પ્રકૃતિમાં તે જ્યારે એક વસ્તુમાં સત્વ-અસત્ત્વને સાથે માનવામાં સ્વપરદવ્યાદિ ચતુષ્ટયરૂપ અન્ય નિમિત્તની અપેક્ષા રહે છે, ત્યારે પ્રથમ પક્ષને અવકાશ કયાં રહ્યા? હવે રહે બીજો પક્ષ. તે પણ જ્યારે એક કાલમાં સ્પરૂપની અપેક્ષાએ સત્ય અને પરરૂપની અપેક્ષાએ અસત્તને જૂદી જૂદી રીતે અનુભવ થાય છે, ત્યારે એક કાલમાં સંભવ ન હાવા રૂપ બીજા પક્ષને પણ અત્ર અવકાશ કયાં રહે ? ત્રીજા પક્ષમાં પણ દેષને સંભવ બતાવવામાં આવે છે-જ્યારે એકજ લેઢાના ગળામાં રાત્રિમાં શીત સ્પર્શ જેવામાં આવે છે અને દિવસમાં ઉsણ સ્પર્શને અનુભવ થાય છે, ત્યારે એક દ્રવ્યમાં શીતોષ્ણને અસંભવ હોવાથી સવ-અસત્વને પણ અસંભવ છે એ વાતનું લેઢાના ગેળારૂપ દ્રવ્યના દૃષ્ટાન્તથી Jain Educationa International For Personal and Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર તવાખ્યાન, નિરાકરણ કરવામાં આવ્યું માટે ત્રીજો પક્ષ પણ અનાદકરણીય છે. હવે રહ્યો છે પક્ષ. તે પણ હેય છે. એકજ લોઢાના વાસણમાં જે ઠેકાણે સ્પર્શની અપેક્ષાએ ઉoણ સ્પર્શ માલૂમ પડે છે, તે જ ઠેકાણે રૂપની અપેક્ષાએ શીતપણું પણ અનુભવગોચર થાય છે. જો કદાચ રૂપની અપેક્ષાએ પણ ઉષ્ણુ સ્પશ પણું માનવામાં આવે તે જોવાવાળા મનુષ્યનાં નેત્રે જ બળી જવાં જોઈએ, કારણ કે આપ તે નેત્રને પ્રાકારી માને છે; તેમ જ અત્રે પણ એક પ્રદેશમાં એક કાલમાં તથા એક દ્રવ્યમાં સ્વરૂપ વ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વ માનવામાં કઈ પણ જાતની અડચણ જ નથી ત્યારે વિરોધ દર્શાઆવનાર ચોથે પક્ષ પણ નિબુદ્ધિપણને પરિચય કરાવે છે, તેમ કેમ ન કહી શકાય ? આ પ્ર એક જ વસ્તુમાં એક કાલમાં બંને વિરૂદ્ધ ધર્મો રહે છે, એમ કેવી રીતે માની શકાય? ઉ૦ જેમ એકજ પુરુષમાં સાપેક્ષપણે લઘુપણું, ભારેપણું, વૃદ્ધપણું, પુત્રપણું, પિતાપણું વિગેરે અનેક વિરૂદ્ધ ધર્મોને માનવામાં જ્યારે આપ લેકના મનમાં વિરૂદ્ધતા ભાસતી નથી ત્યારે સત્ત્વ, અસત્ત્વ,નિત્યત્વ, અનિત્યત્વ વિગેરે ધર્મોને સાપેક્ષપણે એકમાં માનવામાં વિરોધની ગન્ધ પણ ક્યાંથી હોય તે તે સહજ સમજી શકાય તેમ છે. સારાંશ-પરસ્પર વિરોધને ભજનાર ધર્મોને સાપેક્ષપણે એક માનવા છતાં પણ સર્વથા વિધિને અવકાશ નથી. વિરૂદ્ધતા તે સ્થૂલદષ્ટિથી Jain Educationa International For Personal and Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વિચાર કરનારાઓના મતમાંજ નિવાસ કરી શકે છે. પરન્તુ સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરનારાઓને સાપેક્ષપણે એકમાં અનેક ધર્માને માનવા છતાં પણ લેશમાત્ર વિશષ ભાસતા નથી તે ખાસ ધ્યાનમાં રાખ્યું, વિરોધ નામના પ્રથમ દોષતુ નિરાકરણ કરવામાં આવ્યું. સ‘શયનુ' નિરાકરણ, જે ઠેકાણે વસ્તુની પ્રતીતિ દૃઢપણે ન થતી હોય, ત્યાં જ સંશયના અવકાશ રહેછે-જેમ સ્થાણુ-પુરુષમાં, પરન્તુ આ ઠેકાણે તે સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્યની પ્રતીતિ જ્યારે ખૂબ દૃઢપણે થાય છે ત્યારે સશયને અવકાશ જ કર્યાં રહ્યા ? ૧૫૩ અનવસ્થાનુ' નિરાકરણ, સત્ત્વ, અસત્ય વિગેરે ધર્મ વસ્તુ સબન્ધી છે, પરન્તુ ધર્માના તે ધર્મો નથી; કારણ કે ધર્માંળાં ધાં ન સન્તિ એવું વચન છે. તેને અનુકૂલ ચાલવામાં પણ અનેકાન્તને બિલકુલ હાનિ નથી તથા અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત સિવાય સંભવી શકતા નથી. માટે નયની અપેક્ષાએ સમ્યક્ એકાન્ત અને પ્રમાણની અપેક્ષાએ સમ્યક્ અનેકાન્ત માનવામાં આવેછે. તથા નય અને પ્રમાણ સિવાય વસ્તુનુ પરિજ્ઞાન યથાર્થ રીતે થઇ શકતું નથી. જેમ વસ્તુતત્ત્વના પરિજ્ઞાનમાં સભ્ય ક્ પ્રમાણુની અપેક્ષા છે, તેમ સમ્યક્ નયની અપેક્ષા પણ જરૂર રહેછે. પ્રથા કાગ માટે જ સાચા અનેકાન્ત તથા સાથે એકાન્ત Jain Educationa International For Personal and Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાખ્યાન. માનવાની આવશ્યકતા રહે છે. પ્રકૃતમાં સાપેક્ષપણે સત્ત્વમાં પણ સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્માં રહેછે. એવી કલ્પના કરવામાં કઈ પણ ખાધા છે જ નહિ. પ્ર૦ સત્ત્વમાં પણ સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્મને માનવામાં અનવસ્થા દોષ આવે છે, માટે કઇ માધ નથી એવુ" કથન ચુત કેમ ન કહેવાય ? ૬૦ જે અનવસ્થા અનેકાન્તને ભૂષણરૂપ હોય તે દાખ રૂપે હોઇ શકે જ નહિ, જે અનવસ્થા માનવામાં મૂળને જ વિનાશ થતા હોય તે જ કૃષણરૂપ છે એ ખાસ ધ્યાનમાં રા ખવું. મક્ષિતિ રીમાનુજનવસ્થાં દિ ટૂળમ્ । આ પ`તિ ચણ ઉપર્યુંત વાતને જ ટેકે આપે છે જેમ જેમ સત્ત્વની ઉપર સત્ત્વ-અસત્ત્વની કલ્પના કરવામાં આવે છે; તેમ તેમ અનેકાન્તમાં ભ્રષણુતા વધતી જાય છે. પદાર્થ માત્રમાં ૨૧પથી સત્તા અને પરરૂપથી અસત્ત્વ છે તે વાત વિશેષરૂપથી સમ જાવવામાં આવે છે. ઉપયેગપણું જીવનું લક્ષણ હાવાથી જીવનું પ્રથમ સામાન્ય ઉપયોગપણું સ્વરૂપ છે અને અનુપયેાગ શુ પરરૂપ છે. ઉપયાગસ્વરૂપ જીવનું પણ સાકાર વ્યવસાય તથા નિરાકાર દન સ્વરૂપ છે અને વિપરીત પરરૂપ છે, સાકાર વ્યવસાયરૂપ જ્ઞાનનું પણ પ્રત્યક્ષ તથા પરાક્ષ જ્ઞાન સ્વરૂપ છે અને તેનુ વેશદ્ય તથા વૈશવ સ્વરૂપ છે અને અનાકાર દનનુ' પણુ ચક્ષુદન, Jain Educationa International For Personal and Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન સ્વરૂપ છે અને પરાક્ષ જ્ઞાનનું પણ ઇન્દ્રિય-અનિન્દ્રિયનિમિત્તક વસ્તુપરિચયપણું સ્વરૂપ છે અને પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનનું પણ અવધિજ્ઞાન મન પર્યાયજ્ઞાન તથા કેવલજ્ઞાન સ્વરૂપ છે અને તેથી ઉલટાં તમામ પરરૂપ સમજવાં. આવી રીતે સ્વરૂપ સત્તાની ઉપર સ્વરૂપ સત્તા તેની ઉપર પણ રવરૂપ સત્તા માનવામાં અનેકાનમાં કંઈ પણ દૂષણ આવતું નથી. જ્યાં સ્વરૂપના સ્વરૂપનું વિવેચન કરવામાં સારો પરિચય થતો હોય ત્યાં દૂષણ હેય જ ક્યાંથી? ભાવાર્થ-જીવમાં ઉપયોગ સ્વરૂપની અપેક્ષાએ સત્વ અને અનુપયોગ સ્વરૂપથી અસરવ, ઉપગાસત્તામાં પણ જ્ઞાન દર્શનની સત્તા અને જડપણ વિગેરેની અસત્તા. જ્ઞાન સત્તામાં પણ પરોક્ષ તથા પ્રત્યક્ષની સત્તા અને અનાકાર દર્શનની અસત્તા. અનાકાર દર્શનમાં પણ સામાન્યરૂપે વસ્તુના પરિચય કરાવવાની સત્તા અને સાકારની અસત્તા. પક્ષજ્ઞાનમાં પણ અસ્પષ્ટપણાની સત્તા અને સ્પષ્ટપણાની અસત્તા. પ્રત્યક્ષમાં પણ સ્પષ્ટપણાની સત્તા અને અસ્પષ્ટપણની અને સત્તા. અવેશદ્યમાં પણ ઇન્દ્રિય અને અનિન્દ્રિયજન્યતાની સત્તા અને બીજાની અસત્તા એવી રીતે સવની ઉપર સત્ત્વઅસત્ત્વની કલ્પના કરવામાં જ્યાં સ્વરૂપનું વિશેષરૂપથી ભાજ થતું હોય ત્યાં અનવસ્થાને દૂષણરૂપે ગણાય જ કેવી રીતે ? પૂ. સર્વેમાં પણ સવ-અસત્તવની કલ્પના કરવામાં ધર્મોની ઉપર ધર્મો રહેતા નથી એ વાક્યની સાથે વિરોધ તે જરૂર આવવાને.. Jain Educationa International For Personal and Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તવાખ્યાન, પ ઉ૦ ઉપર્યુકત શંકા વસ્તુતત્વના પરિજ્ઞાનથી જે વિકલ હોય, તેને જ થઈ શકે તેમ છે, કારણ કે કોઈ એક ધર્મની અપેક્ષાએ જે ધર્મરૂપ છે તે સદાને માટે સર્વની અપેક્ષાએ ધર્મરૂપ જ હવે જોઈએ એવી કોઈ રાજાશા નથી. જેમ કઈ પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે એતાવતા તે સમસ્ત જગ ને પુત્ર છે એમ કહેવા તે કઈ પણ બુદ્ધિશાલી સાહસ કરી શકે જ નહિ. કિતુ જે વ્યક્તિ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે, તે પણ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ થઈ શકે છે. તેમ અત્ર પણ જે પિતાના ધર્મની અપેક્ષાએ ધર્મરૂપ છે, તે પણ પિતાના ધર્મની અપેક્ષાએ ધર્મરૂપ જરૂર થઈ શકે છે. સારાંશ-સત્તની ઉપર પણ બીજા સવની કલ્પના કરવામાં પ્રથમના સત્વમાં ધર્મીપણું અને બીજા સર્વમાં ધર્મઘણું એવી રીતે ઉત્તરોત્તર ધર્મી પણું તથા ધર્મપણું જરૂર માનવું જોઈએ. એતાવતા ધર્મોમાં જ ધર્મને સ્વીકાર હોવાથી પૂર્વોક્ત વાક્ય સાથે કંઈ પણ વિરોધ છે જ નહિ. પૂ૦-આવી રીતે ક૯પના કરવામાં પણ અનવસ્થા દોષ તે જરૂર આવવાને, કારણ કે ધર્મ-ધર્મીને વ્યવહાર તે અનાદિ અનન્ત છે. ઉ૦-દિવસ પછી રાત્રિ, રાત્રિ પછી દિવસ અને તે પછી રાત્રિ, ત્યાર પછી દિવસ-આવા પ્રકારના અનાદિ અનંત વ્યવહારમાં જેમ અનવસ્થાને દૂષણરૂપે માનતા નથી તથા બીજથી અંકુર, તેથી બીજ અને તેથી અંકુર. આવા પ્રકારના વ્યવહારમાં Jain Educationa International For Personal and Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૫૭ પણ જેવી રીતે અનવસ્થાને દૂષણરૂપે માનતા નથી તેમ ધર્મધર્મીના વ્યવહારમાં પણ અનવસ્થા દૂષણરૂપ નથી એ જરૂર લક્ષ્યમાં રાખવું. માટે અનવસ્થા પણ અનેકાતમાં દૂષણરૂપ નથી એ વાત નિશ્ચિત થઈ. વૈયધિકરણ દેશનું નિરાકરણ. - જેમ એક ફળરૂપ વસ્તુમાં રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શને સાથે રહેવામાં વયધિકરણપારું માનવામાં આવતું નથી, તેમ સત્ર અસત્ત્વને પણ એક ઠેકાણે રહેવામાં વૈયધિકરણપણું છે જ નહિ સંકર વ્યતિકર દેવનું નિરાકરણ - જેમ મેચક જ્ઞાન અનેક સ્વભાવવાળું છે તે પણ એક સ્વરૂખ માનવામાં સંકર વ્યતિકર દેષને આપ લેક અવકાશ આપતા નથી, તેવી રીતે આ ઠેકાણે પણ સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયથી વસ્તુમાં સત્વ અને પારદ્રવ્યાદિ ચતુષ્ટયને લઈને તેમાં અસત્વ માનવામાં પણ તે દેને લગાર માત્ર અવકાશ મળતું નથી.કિંચ અનામિકા આંગળીની સાથે એક વખતે મધ્યમા તથા કનિષ્ઠા આંગળીની સાથે સોગ થવાથી અનામિકા મધ્યમાથી નાની છે અને કનિઠાથી મોટી છે. આવા પ્રકારને નાના મેટાને વ્યવહાર એક વખતે માનવામાં જેમ સંકર વ્યતિકર દેષ આવતા નથી તેમ અત્ર પણ આવતા નથી એ ખૂબ ધારી રાખવું. - વ્યવહારોપદેષનું નિરાકરણ - જલમાં અનલપણને પ્રસંગ બતાવીને જલના અર્થીની Jain Educationa International For Personal and Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન, જલમાં પ્રવૃત્તિને પ્રસંગ જે બતાવવામાં આવ્યું તે પણ મહામિથ્યાત્વ મોહની ચેષ્ટા સિવાય બીજું કઈ પણ છે જ નહિ. તે વાતને દઢ કરવામાં આવે છે. જલમાં જે જલપણું બતાવવામાં આવ્યું છે તે પણ પિતાના સ્વરૂપની અપેક્ષાએ, નહિ કે બીજાના સ્વરૂપની અપેક્ષાએ. અર્થાત જે પુગલે જલરૂપે પરિણમેલાં હોય તેવી જલાવસ્થામાં જ જલપણાનું સત્ત્વ છે, નહિ કે અગ્નિ વિગેરે રૂપથી પરિણમેલ પગલેની અગ્નિ વિગેરે અવસ્થાની અપેક્ષાએ, કિતુ તે અપેક્ષાએ તે જલમાં અસત્વ રહેલ છે. આ ઉપરથી એ ભાવ નીકળે કે જ્યારે અગ્નિરૂપથી જલમાં જલની સત્તા જ નથી અને જલરૂપથી અગ્નિમાં અગ્નિની સતા નથી ત્યારે આપ જ બતાવે કે જલના અર્થિની અગ્નિમાં અને અગ્નિના અથિની જેલમાં પ્રવૃત્તિ થવાને પ્રસંગ જ કેવી રીતે આવી શકવાને માટે આવી રીતે અસંબદ્ધ પ્રલાપ કરી જે નાર ઇરાન નાશકિત એ વાક્યનું અવલંબન કરી બીજાને ફસાવવા ચેષ્ટા કરવી તે તે નરી બ્રાન્તિ સિવાય બીજું શું કહી શકાય? કિંચ, પુદ્ગલમાં અનન્ત શકિત હવાથી જલનાં પુદગલે કદાચિત્ વર્ષિરૂપે પરિણમે છે અને ફિનાં પગલે કદાચિત જલરૂપે પરિણમે છે. માટે કાલ વિગેરે સામગ્રીસમુદાયની અપેક્ષાએ અગ્નિમાં જલરૂપતા અને જલમાં અગ્નિરૂપતા માનવામાં અમારે તે કઈપણ જાતની અડચણ છે જ નહિ અને પ્રવૃત્તિ તે જે જે કાલમાં જે જે પરિણામ દષ્ટિગોચર થાય તેને કાલની અપેક્ષાએ તે તે પરિણામને અનુકૂલ જ થઈ શકે છે. જેમ કે વ્યકિત કે ભવમાં કોઈને પુત્ર થયું અને તે જ વ્યકિત ભવા Jain Educationa International For Personal and Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૫૮ ન્તરમાં તેને પિતા થયે અને કઈ ભવમાં બંને પરસ્પર ભાઈ થયા એથી એ સમજવાનું છે કે તેમાં નિરન્તર પિતાને જ વ્યવહાર થાય અથવા પુત્રને જ વ્યવહાર થાય એ નિયમ કદાપિ બાંધી શકાય જ નહિ. પરંતુ જે કાલમાં પુત્રને પરિણામ થયે હોય તે કાલની અપેક્ષાએ પુત્રપણાને વ્યવહાર અને જે કાલમાં પિતાને પરિણામ થયેલ હોય તે કાલમાં પિતાપણાને વ્યવહાર કરે. આ પ્રમાણે તે તે કાલની અપેક્ષાએ તે તે વ્યવહાર કરે જેવી રીતે ત્યાં પ્રસિદ્ધ છે તેમ પ્રકૃતિમાં પણ જે સમયે જે પરિણામ હેય તે સમયે તેમાં તેવા પ્રકારને વ્યવહાર કરે એ વાત પણ ન્યાયસિદ્ધ છે. એ પ્રકારે સવઅસત્તામાં પણ જાણે લેવું. માટે અમારે ત્યાં વ્યવહારલેપને પ્રસંગ પણ બિલકુલ નથી તે ખાસ ધ્યાનમાં રાખવું. પૂ. સ્યાદ્વાદ માનવામાં પ્રમાણમાં પ્રમાણને, સર્વજ્ઞમાં અસર્વજ્ઞપણાને, સિદ્ધમાં અસિદ્ધપણને પ્રસંગ વિગેરે દેશે તે જરૂર આવવાના. ' ઉ. ઉપર્યુકત કથન પણ પોતાના બાલકને એકાન્તમાં બેસી સમજાવવા લાયક છે; પ્રામાણિક સભા ની મધ્યમાં બેસી બલવા લાયક નથી તે સમજાવવામાં આવે છે–પ્રમાણ પણ પિતાના વિષયમાં પિતાના સ્વરૂપથી પ્રમાણરૂપ છે અને અપ્રમાણના વિષયમાં અપ્રમાણરૂપથી અપ્રમાણરૂપ છે એ વાતને અમે સારી રીતે સ્વીકારીએ છીએ અને આપ જે પ્રમાણુના અવિષયમાં પણ તે રૂપથી પ્રમાણરૂપ માનતા હે તે આપની કેવળ Jain Educationa International For Personal and Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તસ્વાખ્યાન. બુદ્ધિની જ બલિહારી સિવાય બીજું શું કહી શકાય? તથા સર્વજ્ઞ પણ સકલયને સાક્ષાત્કાર કરવા રૂપ કેવલજ્ઞાનની અપેક્ષાએ છે, નહિ કે છામકિ જ્ઞાનની અપેક્ષાએ. એ રૂપથી સર્વજ્ઞ અસર્વજ્ઞ છે એમ માનવામાં અમે લગાર પણ સંકેચ કરતા નથી. કિચ, આપ લેક છમસ્થિક જ્ઞાનની અપેક્ષાએ પણ જે સર્વજ્ઞ માનશે તે અમને કંઈ અડચણ નથી, પરંતુ દ્રાક્ષના ક્ષેત્રમાં બેસીને જે ગધેડે ચરતે હોય તે રસ્તામાં ચાલનાર મનુષ્યનું મન દુભાય એટલું જ માત્ર છે, માટે છાદુમચ્છિક જ્ઞાનની અપેક્ષાએ અસર્વજ્ઞ માન અને કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વજ્ઞ માને. એ વાત આપના મત પ્રમાણે પણ સિદ્ધ થઈ. તથા સિદ્ધ પણ પિતાની સાથે લાગેલાં અનાદિ કાલનાં કર્મોને સર્વથા નાશ થવાથી સિદ્ધરૂપ છે અને સંસારી આવથાની અપેક્ષાએ તે અસિદ્ધરૂપ છે. તેવી રીતે કૃતમાં અકૃતની ઉક્તમાં અનુતની, ભક્તમાં અભુક્તની આપત્તિ પણ અમારા મતમાં છે જ નહિ; કારણ કે અમે તે સાપેક્ષરૂપથી બંને માનીએ છીએ. કરેલા ઘડામાં કૃતપણું અને કાલાન્તરની અપેક્ષાએ તેમાં અકૃતપણું, તથા કહેલા વચનમાં ઉતપણું અને કાલાન્તરની અપેક્ષાએ તેમાં અનુક્તપણું, ભેગલામાં ભુક્તપણું અને કાલાન્તરની અપેક્ષાએ તેમાં અભુક્તપણું આવી રીતે સર્વત્ર સાપેક્ષ વ્યવહાર માનવામાં જ્યારે કઈ પણ જાતને લગાર માત્ર બાધ આવતું નથી ત્યારે વ્યવહારના ઉદના પ્રસંગની તે વાત જ શી કરવી ? પ્ર. સિદ્ધને કર્મોને ક્ષય શું એકાન્તથી માનો છો અથવા કથંચિત માને છે ? તેમાં પ્રથમ પક્ષ સ્વીકારવામાં અને Jain Educationa International For Personal and Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન, ૧૬ કાન્તને નાશ અને તે સાથે તમારા ધર્મને પણ નાશ થવાનો અને બીજા પક્ષમાં સર્વથા કર્મોને નાશ નહિ થવાથી સિદ્ધમાં પણ અસિદ્ધપણાની આપત્તિ જરૂર રહેવાની. ઉ૦ સિદ્ધના જીએ પિતાના કર્મોને ક્ષય સ્થિતિ બન્ય, અનુભાગબધ અને પ્રકૃતિબન્ધ આ ત્રણની અપેક્ષાએ કરેલ છે, નહિ કે પરમાણુની અપેક્ષાએ; કારણ કે પરમાણુને ક્ષય તે. કેઈ પણ રીતે કેઈનાથી પણ થઈ શકવાને નહિ. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જે નાશ માનવામાં આવે તે તેના નહિ રહેવાથી કાલાન્તરે સર્વ વસ્તુને અભાવ જ થઈ જવાને. માટે પરમાણુને નાશ થતો નથી એ જરૂર સ્વીકારવું જોઈએ અને જ્યારે તેને નાશ થતો નથી ત્યારે તે અપેક્ષાએ પણ અમારામાં અસિદ્ધપણને પ્રસંગ બિલકુલ છે જ નહિ. આવી રીતે યુક્તિસિદ્ધ સ્યાદ્વાદરૂપી વજમય કિલ્લાની અંદર માયા રૂપી લાક્ષાના ગેળાને પ્રવેશ થઈ શકે જ નહિ એ વાતને સંગત પંડિતશિરોમણિ મહામહોપાધ્યાય રામમિશ્ર શાસ્ત્રીજીએ પિતાના સુજનસમેલન નામના ટેકટમાં ખૂબ સ્પષ્ટ રીતે સમજાવી છે. બીજા લોકેએ પ્રકારાન્તરથી સ્વીકારેલ સ્યાદ્વાદ. બાલેકે યુક્તિથી સ્યાદ્વાદને માનવા છતાં પણ વચન દ્વારા નિરાકરણ કરવા જે પ્રયત્ન કરે છે, તે જણાવવામાં આવે છે સવિકલ્પ જ્ઞાન તથા સ્વપ્નાદિરશન બાહા અર્થની અપેક્ષાએ જે ભ્રાન્તરૂપ છે, તે જ પિતાના સ્વરૂપની અપેક્ષાએ 11 Jain Educationa International For Personal and Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ તસ્વાખ્યાન અબ્રાન્ત છે. આ ઠેકાણે એકજ જ્ઞાનમાં કેઈ અપેક્ષાએ બ્રાન્તપણું અને કોઈ અપેક્ષાએ અભ્રાન્તપણું સ્વીકારનાશ બદ્ધોથી કોઈ પણ રીતે સાપેક્ષવાદરૂપ સ્યાદ્વાદનું ખંડન થઈ શકે ખરૂં ? તથા દર્શનની ઉત્તર કાલમાં થનારે જે સ્વાર્થીકાર અધ્યવસાય રૂપ વિકલ્પ તેને ગાહા અર્થમાં સવિકલ્પપણું હોવાથી અને આત્મસ્વરૂપમાં તે સર્વચિત્ત ચિત્તાનું આત્મસંવેદનરૂપ પ્રત્યક્ષ માનવાથી નિર્વિકલ્પકપણું. આ પ્રમાણે એકજ જ્ઞાનમાં કોઈ અપેક્ષાએ સવિકલ્પકપણું અને કેઈ અપેક્ષાએ નિર્વિકલ્પકપણું એમ બંને રૂપ માનવાથી અનેકાન્તને આશ્રય લીધા સિવાય છૂટકો જ નથી. - તથા હિંસા, વિરતિ, દાન વિગેરેનું જે ચિત્ત છે તે જ સ્વસંવેદનમાં પ્રાપ્ત થયેલ સત્વ, બોધરૂપતા, સુખ વિગેરેમાં પ્રમાણ રૂપ છે અને તે ક્ષણક્ષયિષણમાં તથા સર્વ પ્રાપણુશક્તિ વિશે૨માં અપ્રમાણરૂપ છે. આવી રીતે એકજ ચિત્તમાં કોઈ અપેક્ષએ પ્રમાણુતા અને કેઈ અપેક્ષાએ અપ્રમાણપણું આ બંને વિરુદ્ધ વાતે અનેકાન્તવાદને સ્વીકાર કર્યા સિવાય કેવી રીતે ઘટી શકશે ? તેને વિચાર કરશે. જે વસ્તુ ચતુરસ, ઊર્ધ્વતા રૂપથી પ્રમેય છે, તે જ મધ્યભાગ ક્ષણવિવર્તાદિ રૂપથી અપ્રમેય છે. આવી રીતે એકજ વરતુમાં પ્રમેયપણું તથા અપ્રમેયપણું માનનારાઓથી પણ અનેકાન્તનું શરણ લીધા સિવાય કદાપિ છૂટકારો થવાને નહિ. પૂર્વોત્તર ક્ષણની અપેક્ષાએ એકજ ક્ષણમાં જન્યતા તથા For Personal and Private Use Only Jain Educationa International Page #370 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જનકતાના સ્વીકાર દ્વારા સ્યાદ્વાદ-મહાનરેન્દ્રની પધરામણી ઘરમાં અવશ્ય કરાવવી પડે છે. ૧૬૩ અર્થાકાર જ્ઞાન પેતેિજ અથનું ગ્રાહક હાય, ખીજું નહિ; એવી રીતે માનનારાનુ ચિત્રપટને ગ્રહણ કરનારૂ એક સન અનેકાકારરૂપ હાવાથી તેએથી સ્યાદ્વાદ-મદ્ગાનરેન્દ્રની આજ્ઞાના લેપ કદાપિ થઇ શકવાનો નહિ. તથા સુગતનું જ્ઞાન સર્વ પદાર્થ વિષયક હાવાથી અને સ અના આકારરૂપ હાવાથી તે પશુ ચિત્ર કેમ ન કહેવાય ? એકજ હેતુમાં પક્ષધર્મ પણ તથા સપક્ષ સત્ત્વ દ્વારા અન્નયરૂપતા અને વિપક્ષમાં નહિ રહે વાથી વ્યતિરેકરૂપતા આ પ્રમાણે એકજ હેતુમાં અન્યચિપણું તથા વ્યતિરેકપણુ એ ક્ષ’ને વિરૂદ્ધ છે તે પણ સાપેક્ષપણાથી અવિરૂદ્ધપણુ ખતાવનારા સુગતશિષ્યાથી કોઇ પણ રીતે અનેકાન્તથી ભાગીને દૂર જવાય તેમ છે જ નહિ. ઉપર્યું કત તમામ યુક્તિયે બદ્ધના અનુયાયી વૈભાષિકના વિચાર પ્રમાણે www બતાવવામાં આવી. Jain Educationa International સૈાત્રાન્તિકના મત પ્રમાણે અનેકાન્તનું નિરૂપણુ— - એક જ કારણુ ઉત્તરાત્તર સામગ્રી અતગત કા ન કરનાર હાય છે ’ તેમ તેઓ માને છે. જેમ રૂપ, રસ, ગન્ધ વિગેરે સામગ્રીમાં રહેલ' રૂપ ઉપાદાન સ્વરૂપથી પેાતાના ઉત્તર ક્ષણના રૂપને પેદા કરે છે અને રસાદિક્ષણાને સહકારીરૂપે પેદા કરે છે અને તે રૂપ-રૂપના અવદ્યાકન કરવાના મનવાળાને ચક્ષુ વિગેરે સામગ્રી અન્તગત પુરૂષને સહકારીપણે જ્ઞાન For Personal and Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્ત્વાખ્યાન. * ^ ^^ ^ ^^ wr... -- ~ ~ ~ ~~ ~ પેદા કરાવે છે. એવી રીતે એકજ કારણે અનેક કાર્યોને એક કાલમાં કરી શકે છે–આવી તેઓની માન્યતા ઉપર પ્રશ્નને અવકાશ જરૂર રહે છે કે, શું તે એક કારણ અનેક કાર્યોને એક સ્વભાવથી કરે છે અથવા તે ભિન્નભિન્ન સ્વભાવથી? તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે જ્યારે એકજ સ્વભાવથી અનેક કાર્યને કરવાપણું તેમાં છે, તે પછી કાર્યમાં ભિન્નતા આવવાનું શું કારણ? કારણ કે એક સ્વભાવવાળા કારણથી બનેલાં કાર્યો તમામ જૂદાં છે એમ તે કદાપિ ન જ થવું જોઈએ. કિચ, આપ લેક પણ જ્યારે એકમાં અનેક કાર્ય કરવાપણું માને છે, ત્યારે નિત્ય પદાર્થ એક સ્વભાવથી વિવિધ કાર્ય કરે છે; એવી રીતે માનનારા સાંખ્ય વિગેરેનું ખંડન કરવાનું શું કારણ? જે વાત માનવામાં સરખે દોષ આવતું હોય તે દે ને ઉદ્ધાર પિતાના ઉપરથી કર્યા સિવાય બીજા ઉપર આક્ષેપ કરવા તૈયાર થવું એ તે પિતાની ખરેખરી અજ્ઞાન તા જ કહી શકાય. * જેમ અનિત્યમાં વિવિધ કાર્ય કરવાપણું ઘટતું નથી, તેમ નિરંશ એકસ્વભાવરૂપ નિત્ય પદાર્થમાં પણ વિવિધ કાર્ય કરવાપણું ઘટતું નથી. માટે નિત્યમાં વિવિધ કાર્ય કરવાપણું માનવામાં આવતું નથી. આ કથન પણ ધૂલિપ્રક્ષેપરૂપ હોવાથી અનાદરણીય છે. જે કદાચ એમ કહેવામાં આવે કે સહકારીના ભેદથી અનિત્ય પદાર્થ વિવિધ કાર્ય કરે છે, તે પછી નિત્ય પદાર્થ Jain Educationa International For Personal and Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પણ તેવી રીતે વિવિધ કાર્ય કેમ ન કરી શકે? અથવા વિવિધ રવભાવથી અનિત્ય પદાર્થ વિવિધ કાર્ય કરે છે, ત્યારે નિત્ય પણ વિવિધ સ્વભાવ દ્વારા વિવિધ કાર્ય ન કરી શકે તેનું શું કારણું ? એ પણ સાથે વિચારણીય છે. તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે ફૂટસ્થ એક સ્વભાવવાળા નિત્ય પદાર્થમાં જ્યારે વિવિધ સ્વભાવ જ નથી ત્યારે વિવિધ કાર્ય કરવાની તે વાત જ શી કરવી? તે પછી અનિત્ય પણું એક સ્વભાવવાળું હોવાથી તે દ્વારા પણ વિવિધ કાર્ય કરવાનો સંભવ કેવી રીતે હોઈ શકે? આ પ્રમાણે નિત્યમાં તથા અનિત્યમાં કાર્ય કરવામાં સમાન દેષ આવતા હોવાથી નિત્યાનિત્ય ઉભયરૂપ વસ્તુ માની સ્યાદ્વાદનું અવલંબન કરવું તેજ સર્વોત્તમ છે. અપરંચ, એક સવભાવવાળા કારણમાં અનેક કાર્ય કરવાપણું માનવું તે પણ પ્રકારાન્તરથી અનેકાન્ત નહિ તે બીજું શું કહી શકાય ? સુગતશિષ્યાનુયાયિ જ્ઞાનવાદિના મત પ્રમાણે સ્યાદ્વાદનું પ્રદર્શન, સ્વાર્થ અને આકારનું એક જ અભિન્નરૂપે સંવેદના થાય છે અને સંવેદનથી ગ્રાહ્ય-ગ્રાહકના આકારને અનુભવ પિતાની મેળે થાય છે. તથા સંવેદનમાં ગ્રાહા-ગ્રાહકના આકારની કલ્પના તે સ્વપ્નામાં પણ અનુભવગોચર તેઓને નહિજ હેય. જ્યારે વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે, તે પછી જે કદાપિ અનુભવો ચર ન હોય તેને પણ અનુભવગોચર માનવામાં આવે તે સર્વને, Jain Educationa International For Personal and Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ તન્વાખ્યાન, - - - - - - - - - - - - - - - - - - - - ... - પ . . . મુક્તિને પ્રસંગ આવવાને; કારણકે તત્વજ્ઞાનની ઉત્પત્તિને જ તેઓ મુક્તિ માને છે, અને સંવેદનને અનુભવ પણ કથંચિત સંવેદનરૂપે થાય છે. સારાંશ-સંવેદનમાં અનુભવપણું અને અનનુભવપણું આ બંને વિરૂદ્ધ ધર્મોને માનવાથી અનેકાન્તનું શરણ તેઓને જરૂર લેવું પડે તેમ છે. કિંચ, સર્વનું જ્ઞાન સંવેદનથી ગ્રાહ્યગ્રાહકના આકારથી શૂન્ય હોવાને લીધે આત્માના અસંવેદન તથા સંવેદના પણને લઈને જ્યારે સવિકલપક-નિવિકલપકરૂપ થયું ત્યારે આપને એકાન્તવાદ ક્યાં રહ્યો ? તથા ગ્રાહ્યાકાર પણ એક કાલમાં અનેક અર્થોને અવભાસક હોવાથી એકાન્તવાદ તે કદાપિ ટકી શકવાને નહિ, માટે જ્ઞાનવાદીઓના મત પ્રમાણે પણ અનેકાન્તવાદ જરૂર સ્વીકરણીય થવાને. અને શુન્યવાદી તે જ્યારે વધ્યાપુત્રની જેવા શૂન્યનું જ ' પ્રતિપાદન અપ્રમાણિકપણે કરે છે, ત્યારે એવા અપ્રમાણિકની સાથે એકાન--અનેકાન્તવાદની કથા પણ નકામી જ છે. જ્યાં કોઈપણ વસ્તુની માન્યતા જ નથી, ત્યાં આવા પ્રકારની કથા તે બધિર આગળ ગીતગાનની માફક અનુપયેગી જ થઈ પડવાની. આથી એ ભાવાર્થ નીકળે કે ના મત પ્રમાણે અનેકાન્તવાદ જરૂર છે. તે વાતને નીચેના કલેકે પણ ટેકો આપી રહ્યા છે Jain Educationa International For Personal and Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૬૭ विज्ञानस्यैकमाकारं नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ --વીતરાગસ્તેત્ર, પ્રકાશ ૮ મે, લેક ૮ ભાવાર્થ પૂર્વમાં અપાઈ ગણે છે. दूषपेदज्ञ एवोच्चैः स्याद्वादं न तु पण्डितः। अज्ञाला सुज्ञानां न द्वेषः करुणैव तु ॥ –અધ્યાત્મનિષત્ ૧ અધિકાર, છેક ૬૪ ભાવાર્થ—જેવી રીતે સૂર્ય સન્મુખ કરેલ ધૂલિપ્રક્ષેપ પિતાને જ નુકસાનકર્તા થઈ પડે છે, પરંતુ સૂર્યને તેથી કંઈ પણ હાનિ નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય જ સ્યાદ્વાદને પિતાના કુતર્કો દ્વારા દુષિત કરવા ઉદ્યમ કરે છે, તેથી ય દ્વાદને કંઈ પણ નુકસાન છે જ નહિ, પરંતુ તે ઉદ્યમ કરનાર પિતે જ વિદ્રજજનસમાજમાં હાંસીને પાત્ર બને છે. જે સાચા વિદ્વાન લોકે છે, તે તે સ્યાદ્વાદના રહસ્યને વિચારી મનમાં પ્રમોદ ધારણ કરે છે; તેવા અજ્ઞાનીઓના પ્રલાપમાં સુજ્ઞ જનેને કંઈ પણ દ્વેષભાવ છે જ નહિ, પરંતુ તેઓ ઉપર કરુણભાવ રાખે એવું પિતાનું કર્તવ્ય સમજે છે. કિંચ, પદાર્થને નિશ્ચય પણ અનેકાતમાં જ થાય છે, તે વાત નીચેના દ્વારા સમજાવવામાં આવે છે अनेकान्तत एवातः सम्यगमानव्यवस्थितेः । स्याद्वादिनो नियोगेन युज्यते निश्चयः परम् ॥ -શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્તબક ૭, પ્લેક ૨૫, ૫. ૨૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ne તત્ત્વાખ્યાન. ભાવા— અનેકાન્તવાદથી જ દરેક પદાથ ની વાસ્તવિક રીતે પ્રમાણ પૂર્વક વ્યવસ્થા થઇ શકે છે. એતાવતા પદ્મા ના વાસ્તવિક નિશ્ચય અનેકાન્તવાદીઓને જ નિયમથી થાય છે, એકાન્તવાઢિયાને નહિ~એ ખાસ ખ્યાલમાં રાખવુ. તથા વિરોધ પણ તે હાઇ શકે કે જે ન્યાયયુક્ત હાય, પરન્તુ જ્યાં કેવલ ન્યાયની ગન્ધ ન હોય તે લેાકેાએ વિરોધ બતાવવા તૈયાર થવું તે તે માત્ર પેાતાની જડતા અથવા હેઠવાને જ પ્રકાશિત કરવા સમાન છે, તેસિવાય બીજું કંઈ પણ મજવાનુ છે જ નહિ, તે વાતને નીચેના બ્લેક સારી રીતે પુરવાર કરી આપે છે— एवं न्यायाविरुद्धेऽस्मिन् विरोधोद्भावनं नृणाम् । व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ॥ —શાસ્ત્રવાર્તાસમુચ્ચય રતત્રક ૭, શ્લેક ૩૪, પૃ. ૨૪. ભાવાથ ઉપર આવી ગયા છે. નૈયાયિક-વૈશેષિકના મત પ્રમાણે અનેકાન્તનું પ્રદર્શન. ઇન્દ્રિયાના સમન્યથી ધૂમજ્ઞાન થાય છે અર્થાત્ આંખથી જોયા બાદ ધૂમજ્ઞાન થાય છે. અને તે દ્વારા અગ્નિનુ* અનુમાન કરાય છે. આ ઠેકાણે ઇન્દ્રિયેાના પદાર્થની સાથે જે સબન્ધ થયા, તેને તે પ્રત્યક્ષ પ્રમાણુરૂપ માને છે અને ધૂમજ્ઞાનને તેનું કુલ કહેવામાં આવે છે; તથા ધૂમજ્ઞાન પાતે પણ અગ્નિના જ્ઞાનની અપેક્ષાએ પ્રમાણુરૂપ છે, અને અગ્નિનુ` જ્ઞાન અનુમાન પ્રમા ણુનું ફૂલ છે. આ પ્રમાણે એક જ ધૂમજ્ઞાનમાં પ્રત્યક્ષનું કુલપણુ Jain Educationa International For Personal and Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, ૧૬૮ અને અનુમાનપણું આ બંને વાતે માનનારા તૈયાયિકોથી અનેકાન્તવાદથી ભાગીને કદાપિ દૂર જવાય તેમ નથી. એવી રીતે જ્ઞાનમાં ફળપણું અને પ્રમાણપણું પૂર્વોત્તરની અપેક્ષાએ સર્વત્ર જાણી લેવું. તથા ચિત્રરૂપવાળા અવયવીમાં એક જ ચિત્રરૂપ જ્યારે માનવામાં આવે છે અને તેમાં વિરોધને લેશ પણ બતાવવામાં આવતું નથી ત્યારે એક વસ્તુમાં રહેલા અનેક ધર્મોનું સાપેક્ષપણે પ્રતિપાદન કરનાર અનેકાતમાં વિરોધને અવકાશ હાય જ કયાંથી ? તેને વિચાર કરશે. તથા એક ધૂપઘટીમાં એક ભાગમાં શીત સ્પર્શ અને બીજા ભાગમાં ઉણુ સ્પર્શ અનુભવાય છે. અવય ભિન્ન છે તે પણ અવયવીમાં એકપણું હોવાથી એકમાં જ બે સ્પર્શે છે. તથા સિદ્ધાંત પણ નીલવૃષનું લક્ષણ બાંધવા જતાં ઉપર્યુકત વાતને જ ટેકે આપે છે– लोहितो यस्तु वर्णेन मुखे पुच्छे च पाण्डुरः । श्वेतः खुरविषाणाभ्यां स नीलवृष उच्यते ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્તબક ૬, પૃ. ૨૦૫ ભાવાર્થ-જે વર્ણથી લેહિત હય, મુખ અને પુચ્છમાં પાંડુર હોય તથા જેના પુર અને શીંગડાં સફેદહેય તે નીલ વૃષભ કહેવાય. જૂએ, એકજ અવયવીમાં વિરુદ્ધ એવા અનેક વણેને અવિરુદ્ધપણે માનવા છતાં પણ બીજાને ત્યાં વિરોધની વાતે કરવા જવું એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તસ્વાખ્યાન . . . . . - તથા અનાદિ નિત્ય એક ઈશ્વરમાં સૃષ્ટિ બનાવવાની ઈચ્છા અને સંહારની ઈચ્છા આ બંને રજોગુણ અને તમે ગુણના સ્વભાવ છે તથા તેમાં ક્ષિતિ, જલ વગેરે અષ્ટમૂર્તિપણું, સાત્વિક સ્વભાવ છે વિગેરે પરસ્પર અત્યન્ત વિરુદ્ધ ગુણને સદુભાવ એકમાં પિતાને માનવામાં કંઈ પણ વિરુદ્ધતા નથી એમ બેલિવું અને સાપેક્ષપણે અનેક ધર્મોને એકમાં માનનાર ઉપર જૂઠે કોલાહલ મચાવે તે મહામિથ્યાત્વહિની ચેષ્ટા નહિ તે બીજું શું કહી શકાય ? તથા એક જ દંડમાં બી લાંબા દંડની અપેક્ષાએ હેપણું અને દુકાની અપેક્ષાએ લાંબાપણું તથા અપર સામાન્યરૂપ જે દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મવની અંદર સામાન્ય તથા વિશેષરૂપ ઉભયપણું માનવું તે સમજાવવામાં આવે છે. દ્રવ્યત્વ નવ દ્રવ્યમાં વર્તતું હોવાથી સામાન્ય છે, તથા ગુણ અને કર્મથી જૂદું હોવાથી વિશેષ પણ છે આવી રીતે આપના મત પ્રમાણે પરસ્પર વિરુદ્ધ એવા સામાન્ય-વિશેષને પણ એકમાં માનવામાં આપને જ્યારે વિરુદ્ધતાને આભાસ થતો નથી ત્યારે અનેકાન્તમાં કયાંથી આવી ગયે ? તથા એક જ હેતુમાં પંચરૂપપણું અને પાર્થિવ પરમાણુમાં પૃથ્વીના સંબંધથી પૃથ્વીત્વ સામાન્ય અને અન્ય વિશેષને લઈને બીજા પરમાણુથી જૂદી રીતે ઓળખાવવાપણું હેવાને લીધે વિશેષપણું. આ પ્રમાણે પરમાણુને સામાન્ય તથા વિશેષરૂ૫ માનનાર આપ અનેકાન્તવાદથી ભિન્ન કદાપિ થઈ શકવાના નહિ, Jain Educationa International For Personal and Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૭ તથા આત્મામાં પણ આત્મપણાના સંબધેથી આત્મત્વ સામાન્ય અને અન્ય વિશેષને લઈને વિશેષરૂપતા. આ પ્રમાણે સર્વત્ર જ્યારે એકમાં જૂદી જૂદી અપેક્ષાએ અનેક ધર્મોને સ્વીકારી અભ્યતર રીતે અનેકાન્તવાદને સ્વીકાર કર્યો છે, ત્યારે ખુલી રીતે અનેકાન્તનું પ્રતિપાદન કરનારા જૈને ઉપર આક્ષેપ કરવા તૈયાર થવું એ કેટલી બધી શેચનીય દશા સમજવી? કિંચ, અનેકાન્તવાદમાં તે પરસ્પર વિભક્ત એવા અવયવે અને અવયવીમાં પરસ્પર વર્તન સંબન્ધી વિચાર કરવામાં જે દૂષણો આવે છે, તેને પરીવાર પણ થઈ શકે છે, તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે. નૈયાયિક લેકે અવય અને અવયવીને પરસ્પર અત્યન્ત ભેદ માને છે, કિન્તુ તેઓ કથંચિત્ ભેદ માનતા નથી. તેઓને પૂછવામાં આવે છે કે અવયવમાં અવયવી શું એકદેશથી રહે છે યા તે સંપૂર્ણ પ્રકારે રહે છે? તેમાં પ્રથમ પક્ષ માનવામાં અવયવીમાં નિરવયવપણું માનેલું હોવાથી કે દેશ જ જ્યારે અવયવીમાં નથી ત્યારે અમુક ભાગથી રહે છે એમ કેવી રીતે કહી શકાય ? એના બચાવની ખાતર અવયવીમાં જે સાવયવપણું માનવામાં આવે અને અવયવી તેથી અભિન્ન છે, એ પણ સાથે કહેવામાં આવે તે અનેકાન્તથી દૂર ભાગવા છતાં પણ અંતે તે આગળ જઈને તેનું જ શરણ લેવું પડે છે; માટે અભિન્નપક્ષ પણ આપનાથી માની શકાય તેમ નથી, અને અવયવી તેથી ભિન્ન છે એમ જે માનવામાં આવે તે તેમાં પણ પ્રકને જરૂર થવાના, કે તે તેમાં શું એક દેશથી Jain Educationa International For Personal and Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તવાખ્યાન, રહે છે ? અથવા સંપૂર્ણતાથી રહે છે? તેમાં પ્રથમ પક્ષમાં તો પૂર્વે કહેલા ઉત્તર સિવાય બીજું કંઈ છે જ નહિ, અને સંપૂઈતાથી રહે છે એ બીજો પક્ષ માનવામાં પણ દૂષણે આવતાં હેવાથી તે પણ ત્યાજ્ય છે, કારણકે અવયવમાં અવયવીને સંપૂર્ણપણે રહેવાપણું હેવાથી એક અવયવીમાં અનેક અવચવીપણાને પ્રસંગ આવવાને અર્થાત એક અવયવીમાં જેટલા અવયવે છે તેટલા અવયવીઓ સિદ્ધ થવાના. પૂ. અભેદ પક્ષમાં પણ કાં તે કેવલ અવયવી રહેવાના અથવા તે કેવલ અવયવે રહેવાના; પરન્તુ બે ચીજ તે કદાપિ કરવાની નહિ. - ઉ૦ એકાન્તથી અભેદ તે અમે બિલકુલ માનતા જ નથી, કિન્તુ પરસ્પર કથંચિત્ તાદમ્યપણાને લઈને અભેદ માનીએ છીએ. સર્વત્ર અવળે અને અવયવીમાં પરસ્પર કથંચિત ભેદભેદપણું માનવામાં આવેલું હોવાથી અમારે ત્યાં તે કઈ પણ વાતની અનુપત્તિ છે જ નહિ. એ તે કેવળ એકાન્ત ભેદ માનનારાના મતમાં જ સમજવી. માટે અવયવે અને અવયવીના પરસ્પર વર્તન સંબંધી ઉપપત્તિ અનેકાન્ત માન્યા સિવાય આકાશપુષ્પ સમાન થઈ જવાની અને તે સિવાય ઘટ, પટ વિગેરે અવયવીને વ્યવહાર પણ વધ્યાપુત્ર સમાન થવાને. એવી જ રીતે સગીમાં સંગની, સમવાયીમાં સમવાયની, ગુણમાં ગુણોની, વ્યક્તિમાં સામાન્ય વિગેરેની પણ પરસ્પર અત્યંત ભિન્નતા માનેલી હોવાથી દેશથી યા તે સંપૂર્ણથી Jain Educationa International For Personal and Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. રહે છે. એવા વિકલ્પાને અવકાશ મળતા હાવાથી ઉપર્યુક્ત તમામની ઉપપત્તિ કદાપિ થઈ શકવાની નહિ. માટે જરૂર અનેકાન્તવાદ માનવા જોઇએ. અને તે સ્વીકાર્યો સિવાય નીચેની વાતના ખુલાસા થવા અશકય છે, તે વાત લૈાક દ્વારા જણાવ વામાં આવે છે— चित्रमेकमनेकं च रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि नानेकान्तं प्रतिक्षिपेत् ॥ વીતરાગસ્તાત્ર ૫૦ ૮, Àા૦ ૮. ભાવાર્થ એક વસ્તુમાં પ્રામાણિકપણે નીલ, પીત, સફ઼ેદ, લાલ, કાળા વિગેરે પરસ્પર વિરૂદ્ધ એવા અનેક રૂપને માનનાર નૈયાયિક તથા વૈશેષિકદર્શનકારથી અનેકાન્તના પ્રતિક્ષેપ કદાપિ થઇ શકવાના નહિં. ૧૭૩ उत्पन्न दधिभावेन नष्टं दुग्धतया पयः । '' गोरसत्वात् स्थिरं जानन् स्याद्वादद्विट् जनोऽपि कः ? —અધ્યાત્મપનિષત્ ૧ અધિકાર, પૃ. ૪૪, લેાક ૪૪ ભાવા—પ્રથમ જે દૂધ હતું, તે દહીંરૂપથી ઉત્પન્ન થયુ અને રૂપથી નષ્ટ થયુ અને ગેરસપણું તેમાં ખાખર સ્થિર છે. આવી રીતે અનુભવસિદ્ધ ઉત્પાદ, વ્યય અને જૈવ્યરૂપ વસ્તુના પરિચાયક અનેકાન્ત ઉપર કોઈ પણ દ્વેષભાવ રાખી શકે ખરા ? અર્થાત કાઈ પણ નહિ. जात्यन्तरात्मकं चैनं दोषास्ते समियुः कथम् ? | भेदेऽभेदे च येऽत्यन्तं जातिभिन्नव्यवस्थिताः ॥ —શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તંભક ૭ મા, શ્લાક ૪૮, Jain Educationa International For Personal and Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વાખ્યાન. ભાવાથ:—ગુણ, પર્યાયેા વિગેરેના દ્રવ્યની સાથે સવ થા ભેદ માનવામાં દેષબહુલતા છે અને અભેદ માનવામાં પશુ જ્યારે દોષબહુલતા છે; ત્યારે સથા ભેદ તથા અભેદભાવ કેવી રીતે માની શકાય ? માટે તેથી ખચવાની ખાતર કથ‘ચિત ભેટ્ટાલેદરૂપ જાત્યન્તર માનવામાં જ કઇ જાતને દ્વેષ નથી. એ વાત સ્યાદ્વાદ જણષે છે, ત્યારે આપ જ ખતાવા કે તેવા નિર્દોષભાવને જણાવનાર સ્યાદ્વાદથી કોઇએ પણ દૂર રહેવાય તેમ છે ખરૂ ? અર્થાત્ બિલકુલ નહિ. गुडो हि कफहेतुः स्यात् नागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागरभेषजे ॥ Jain Educationa International -વીતરાગસ્તાત્ર પ્રકાશ ૮. ભાષા :—એકલા ગાળ ખાવાથી કફની વૃદ્ધિ થાય છે, તેમ એકલી સુ'ઠ ખાવાથી પિત્તાશય વૃદ્ધિને પામે છે. આવા પ્રકારના જે પ્રત્યેકમાં દોષ જોવામાં આવે છે, તે ઢાષા જ્યારે સુને ગેાળ ભેગા કરીને ખાવામાં આવે ત્યારે તેમાં આવતા નથી. પ્રકૃતમાં કેવળ ભેદૃપક્ષમાં પણ દેષાનુ આગમન અને અભેદપક્ષમાં પણ જ્યારે તેમ છે. ત્યારે તે ખ'ને પક્ષાના ત્યાગ કરી કથ'ચિત્ ભેદાભેદ પક્ષ સ્વીકારવાનુ` કામ નિર્દોષ રીતે સ્યાદ્વાદ–મહાનરેન્દ્ર કરાવે છે. તેટલા માટે જ જૈનદર્શનમાં તેનુ પ્રાધાન્ય માનવામાં આવેલ છે. આથી એ સિદ્ધ થયુ કે નૈયાયિક તથા વૈશેષિકાથી પણ કાઈ પણ રીતે સ્યાદ્વાદનુ ખંડન થઈ શકે તેમ છે જ નહિ. For Personal and Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, ૧૭૫ સાંખ્યના મત પ્રમાણે સ્યાદ્વાદનું પ્રદર્શન, પરસ્પર વિરુદ્ધ એવા સત્વ, રજ અને તમે ગુણથી યુકત પ્રકૃતિમાં સંસારાવસ્થા અને મેક્ષાવસ્થા વિષયક પ્રવૃત્તિનિવૃત્તિરૂપ વિરુદ્ધ ધર્મને માનનાર સાંખેથી પણ કદાપિ અનેકાન્તથી વિરુદ્ધ ડગલું ભરી શકાય તેમ છે જ નહિ. તેજ વાતને નીચેને કલેક પણ ટેકે આપે છે– इच्छन् प्रधान सत्त्वाद्यैर्विरुद्धैर्गुम्फितं गुणैः। साख्यः सख्यावतां मुख्यो नानेकान्तं प्रतिक्षिपेत् ॥ –વીતરાગસ્તોત્ર, પ્રકાશ ૮ મે. ભાવાર્થ ઉપર પ્રમાણે જ છે. કિચ, न्यायात् खलु विरोधो यः स विरोध इहोच्यते। यदेकान्तभेदादौ तयोरेवाप्रसिद्धितः ॥ –શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક ૭ મે, પૃ. ૨૬૪. ભાવાર્થ-જે વિરોધ ન્યાયયુક્ત હોય તે જ ખરેખરે વિરાધ કહેવાય. દષ્ટાન્ત તરીકે જેમ એકાન્ત ભેદ તથા અભેદમાં અને એકાન્ત નિત્યાનિત્યમાં આકાશપુષ્પની માફક દ્રવ્ય-પર્યાયની અપ્રસિદ્ધિ હોવાથી તેમાં વિરોધ ઘટી શકે તેમ છે, પરંતુ અત્ર કે જ્યાં કથંચિત નિત્યાનિત્ય તથા ભેદભેદ માનવામાં દ્રવ્ય-પર્યાચનું સ્વરૂપ સારી રીતે પરિચિત થાય છે, ત્યાં વિરોધની સંભાવના જ કેવી રીતે હોઈ શકે? વિધિ વિગેરેની વાતે તે બુદ્ધિ Jain Educationa International For Personal and Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. ગુણુને જડપ્રકૃતિ માનનાર તથા અન્ય, મુક્તિ વગેરેને પણ પ્રકૃતિમાં માનનાર સાંખ્યાના ઘરમાં જ સભવી શકે છે, કે જે લેાકા વિરુદ્ધ ત્રણ ગુણને એક પ્રકૃતિમાં માનવા છતાં પણ અમારે ત્યાં વિરુદ્ધતા નથી એવી ઉદ્ઘોષણા કરે છે. તેવી ઉદ્ઘાષણા ત્યાં જ મુખારક રીતે રહે, પરન્તુ અત્રે તે સાપેક્ષવાદમાં જ્યાં કોઇ પણ પ્રકારની અનુપપત્તિ જ નથી, ત્યાં વિરાધની વાત પણ હોય જ કયાંથી? એ ખૂબ ખ્યાલમાં રાખવુ, સારાંશ એ નીકળ્યે કે, સાંખ્યાથી અનેકાન્તવાદ છેડાય તેમ નથી. જૈમિનિમુનિના મતાનુયાયિ મીમાંસકના મતમાં અનેકાન્તનુ પ્રદર્શન. ૧૭૬ - ત્રિકાલમાં શૂન્ય કાર્યરૂપ અને અથ વિષયક વિજ્ઞાનને પેદા કરાવનારી નાઇના છે. આ ઠેકાણે કાર્યમાં ત્રિકાલશૂન્યતા છે, તેમાં તે ખાલી અભાવપ્રમાણુ સિવાય બીજાની તે વિષયતા છે જ નહિ તથા અર્થ પણામાં પ્રત્યક્ષ વિગેરેની વિષયતા અને ઉભયરૂપતામાં નેાદનાની વિષયતા છે.’ એવી રીતે એકમાં અનેક વિરુદ્ધ ધર્માં માનનાર મીમાંસકથી પણ અનેકાન્તનું લગાર માત્ર અપમાન થઈ શકે તેમ છે જ નહિ. તથા સ્વપક્ષના સાધક અને પરપક્ષના ખાધક એવા વિરુદ્ધ ધર્મોથી યુક્ત અનુમાન પ્રમાણને માનનારાઓથી સ્યાદ્વાદનુ શરણુ છેડાય તેમ છે ખરૂ ? અર્થાત્ નહિ, તથા મયૂરના ઈંડાના રસમાં નીલ વિગેરે જે સર્વ વર્ષોં રહેલા છે, તે ન તે એકરૂપ છે અથવા ન તે અનેકરૂપ છે; કિન્તુ એકઅનેકરૂપથી વ્યવસ્થિત છે—એમ જ્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૭૭ - - - આપ માને છે, ત્યારે એવી રીતે પ્રતિપાદન કરનારા આપ સ્યાદ્વાદને હઠાવવા કેવી રીતે ઉદ્યમશીલ થશે? કિચ, પૂર્વોક્ત એક અનેકરૂપ છે, તેને નીચેના લેક પણ પુરાવે આપે છે मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः स्थिताः । सर्वेऽप्यन्योऽन्यसंमिश्रास्तद्वन्नामादयो घटे । ભાવાર્થ ઉપર આપી ગયા તે જ પ્રમાણે છે. भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः । तमभाग विभागेन नरसिंह प्रचक्षते ॥ – વદર્શનસમુચ્ચય ટીકા (તર્ક રહસ્યદીપિકા) ૫૦ ૨૪૪ ભાવાર્થ-એક ભાગમાં સિંહના જે આકાર છે અને બીજા ભાગવિશેષમાં મનુષ્યના જે દેખાય છે, એવા બે ભાગ રૂપ પદાર્થને વિભાગરૂપથી અને ભાગ વિનાના નરસિંહ સ્વરૂપથી ઓળખાવવામાં આવે છે. न नरः सिंहरूपत्वान्न सिंहो नररूपतः। शब्दविज्ञानकार्याणां भेदात जात्यन्तरं हि सः ॥ –ષદર્શનસમુચ્ચય ટીકા (તર્ક રહસ્યદીપિકા), પૃ. ૨૪૫. ભાવાર્થ-સિંહરૂપ હોવાથી તે વ્યક્તિ મનુષ્ય નથી અને મનુષ્યપણને તેમાં દેખાવ હોવાથી તે સિંહરૂપ પણ નથી, કિન્તુ શબદ, વિજ્ઞાન અને કાર્ય–આ ત્રણના ભેદને લઈને તે જાત્યન્તરરૂપ છે. 12 Jain Educationa International For Personal and Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨% તત્ત્વાખ્યાન. આ પ્રમાણે એક વ્યક્તિમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોને સાપેક્ષપણે રહેવાનાં ઘણાં ઉદાહરણ મીમાંસક વિગેરે દર્શનેમાં પણ જેવામાં આવે છે, ત્યારે ખાલી તે લેકેને શબ્દથી અનેકાન્ત બલવામાં જ આગ્રહ છે-અભિનિવેશ છે; એમ કેમ ન કહી શકાય? કારણ કે પ્રચ્છન્નપણે તે તે લે કે એ ઘણે ઠેકાણે તેનું અવલંબન કર્યું છે, તે પછી મુખથી બેલવામાં શી અડચણ છે? તે જણાવશે. આવી રીતે મીમાંસકે પણ સ્યાદ્વાદના શરણને છેડી શકે તેમ નથી એ ખાસ ખ્યાલમાં રાખવું. નીચેના શ્લોકો પણ તે વાતના ટેકારૂપ છે– प्रत्यक्ष मितिमात्रंशे मेयांशे तद्विलक्षणम् । गुरुनिं वदन्ने नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४८॥ जातिव्यक्त यात्मकं वस्तु वदन्ननुभवोचितम् । भट्टो वाऽपि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४९ ॥ –અધ્યાત્મપનિષત, ૧ અધિકાર ભાવાર્થ-મિતિમાäશમાં પ્રત્યક્ષ અને મેય અંશમાં તેથી વિલક્ષણ આ પ્રકારે એક જ જ્ઞાનમાં ઉભય વિરુદ્ધ વાતને જણાવનાર પ્રભાકરથી પણ અનેકાન્તનું નિરાકરણ થઈ શકે તેમ નથી. જાતિ એટલે સામાન્ય અને વ્યક્તિ એટલે વિશેષ અર્થાત સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ વસ્તુને ઉચિત અનુભવ પ્રમાણે માનનાર ભટ્ટ તથા મુરારિમિશથી પણ અનેકાન્તનું શરણ કઈ પણ રીતે છેડાય તેમ છે ખરૂં? અર્થાત્ બિલકુલ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને ૧૭૮ વેદાન્તિકના મત પ્રમાણે અનેકાન્તને વિચાર જેના મતમાં અનિર્વાચ્ય બ્રહ્મ સિવાય પ્રમાણ, પ્રમેય વિગેરે સંપૂર્ણ જગત મિથ્યા છે અર્થાત્ બ્રાન્તિરૂપ છે તે લેઓએ અનેકાન્તવાદમાં સંશય, વિરોધ વિગેરે દેનું આરોપણ કરી તેના નિરાકરણ માટે જે માયારૂપી જાળ ભેળા કેને ફસાવવા માટે પાથરેલી છે, તે પણ તેના મત પ્રમાણે મિથ્યા અથત જૂઠી હોવાથી કેઈને પણ આદરવા લાયક છે જ નહિ; કારણ કે જ્યાં શાસ્ત્રમાં ભ્રાન્તિ, પ્રમાણમાં ભ્રાન્તિ, પ્રમેચમાં ભ્રાન્તિ, પ્રમાતામાં બ્રાન્તિ, બોલવામાં ભ્રાન્તિ, વ્યવહારમાં બ્રાન્તિ, લેકમાં બ્રાન્તિ, દષ્ટિમાં પણ ભ્રાન્તિ, કેવલ બ્રહ્મ જ અબ્રાન્ત છે, બાકી તમામ બ્રાન્ત છે–આ પ્રમાણે જગતનું જ ભ્રાન્તિરૂપે નિરૂપણ કરવામાં આવ્યું હોય, ત્યાં તે લિંકેથી અનેકાન્તવાદ અબ્રાન્ત છે એમ બેલાય જ કેવી રીતે? અને બ્રાન્ત પુરૂષને નિર્દોષ પદાર્થમાં પણ સંશય વિગેરે દેશે જોવામાં આવે તેમાં કંઈ પણ આશ્ચર્ય છે જ નહિ. વસ્તુસ્થિતિ એવી છે, તે પણ બીજા લેકેના ભ્રમને દૂર કરવા માટે તે વિષે અત્ર કંઈક વિવેચન કરવું અસ્થાને ગણશે નહિ. જ્યારે વિરોધ, સંશય, અનવસ્થા વિગેરે એકાન્તવાદીઓએ આપેલા દેને ઉદ્ધાર કરી પ્રમાણુ દ્વારા અનેકાન્તને નિશ્ચય કરવામાં આવ્યું, ત્યારે તેમાં દે દર્શાવવા પ્રયત્ન કરે તે તે દૂધમાંથી પૂરા કાઢવા જેવું છે. જ્યાં કેઈપણ દેષને અવકાશ જ નથી, ત્યાં સંશય વિગેરેની તે વાત જ શી કરવી? કિચ, For Personal and Private Use Only Jain Educationa International Page #387 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન, - - - - - - - - - - - અનેકાન્તનું ખંડન કરવા જતાં શાંકરભાષ્યમાં વચ્ચે વચ્ચે જે અસત્ય ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે પણ બતાવવામાં આવે છે – 'स्यादेतत् । अनन्तावयवो जीवस्तस्य त एवावयवा अल्पे शरीरे संकुचेयुर्महति च विकसेयुरिति ।" –બ્રહ્મસૂત્ર શાંકરભાષ્ય પૃ. ૪૮૫. ભાવાર્થ_એક જીવને અનન્ત અવયવ છે, એવું જનીએનું માનવું છે. આ પ્રકારે પ્રતિપાદન કરતાં સ્વામીજીએ તે હદ કરી નાખી !! કઈ પણ જૈનગ્રંથનું ઉદાહરણ તરીકે નામ જે અત્ર આપવામાં આવ્યું હોત તેજનેતર વિદ્વાનને પણ વિશ્વાસ થાત, પરંતુ જ્યાં શાસ્ત્રનું પ્રમાણ છે જ નહિ, કેવલ મનથી જ વાત કરી બીજાઓને અવળે રસ્તે દોરવા છે ત્યાં બીજી વાત જ શી કરવી? કિચ, એક જીવને અનન્ત અવય છે એ અજાયબી ગેબી ગોળ એકદમ સ્વામીજીએ કયાંથી ગબડા? તેની કંઈ પણ ખબર પડતી નથી. જેને જે દર્શન પૂરેપૂરી રીતે અભ્યાસ ન હોય તેણે તેમાં વિચાર કર્યા સિવાય માથું મારવા જવું તે તે કેવળ હાસ્યાસ્પદ ગણાય, એ સિવાય બીજું શું ફળ મેળવી શકે? અપરચ, જ્યાં જીવના અનન્ત અવયે જ માનવામાં આવ્યા નથી, તે પછી તેની ઉપર ચણતર ચણ વધ્યાપુત્રની જેવી વિક૯૫જાળને પાથરવી, તે તે નરી બ્રાન્તિ સિવાય બીજું શું હોઈ શકે? તેઓ જૈનના પૂર્વ પક્ષ તરીકે જણાવે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. जीवास्तिकायस्त्रिधा बडो मुक्तो नित्यसिद्धश्वेति । पुदुगलास्तिकायः षोढा - पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जंगमं चेति । आकाशास्तिकाया द्वेधा लोकाकाशोऽलोकाकाशयेति । तत्रोपर्युपरि स्थितानां लोकानामन्तवर्ती लोकाकाशस्तेषामुपरि मोक्षस्थान मलोकाकाश: । ---શાંકરભાષ્ય ભામતીવ્યાખ્યા પૃ૦ ૪૮૦ જીવે, ભાવાર્થ-જીવાસ્તિકાયના ત્રણ ભેદ છે મુક્ત જીવા અને નિત્ય સિદ્ધ જીવે. આવી રીતે ત્રણ ભેદ જૈનના કાઇ પણ ગ્રન્થમાં યારે છે જ નહિ, ત્યારે તે લેકે એ આવું અસત્ય કેમ સેન્યુ હશે ? જીવના તા એ ભેદ છે-સ’સારી અને મુક્ત, આ પ્રમાણે પન્નવા, જીવાજી વાભિગમ વિગેરે સૂત્રમાં તથા જીવવિચાર વિગેરે પ્રકરણગ્રન્થામાં પણ છે, પરંતુ ઉપર્યુક્ત ત્રણ ભેદની પ્રરૂપણા તા મહા મિથ્યાત્વ માહુનીયના ઉદય સિવાય તેથી કદાપિ થઇ શકે જ નહિ, જયારે જૈનેતરના સજ્ઞ જેવા વામીજીને મૃષાવાદ સેવવાના સમય આવ્યા, ત્યારે તેઓના અનુયાયીઓ તા પેાતાની જાળ પાથવા માટે સેવે તેમાં કાંઇ પણ નવાઇ છે જ નહિ. આ તેમના મૃષાવાદ ઉપર અમારે તે કેટલ કરુણાભાવ જ છે. તથા પુન્દ્ગલના છ ભેદ છે-ચાર ભૂત, પાંચમુ સ્થાવર અને હું જંગમ. વાહ ! ધન્ય છે આવા પછ્ દનના વેત્તાઓને !! તે એને તે અઢાર ગજના લાંબે નમસ્કાર (!) થાઓ. જો તેએશ્રીએ લગાર માત્ર પણ દૃષ્ટિ ખોલીને વિચાર કર્યો હોત તેવી રીતે Jain Educationa International ૧૮૧ For Personal and Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાખ્યાન. ઝેરીલી જાળ પાથરવાના સમય આવતે જ નહિ,જૈનમાં તે પુઙ્ગલના ચાર ભેદ ખતાવવામાં આવ્યા છે-કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તથા પ્રકારાન્તરથી દેશ ભેદ પણુ અતાવવામાં આવ્યા છે શબ્દ, અન્ધ, સાત્મ્ય, ચૈાસ્થ્ય, સસ્થાન, ભેદ, અન્ધકાર, છાયા, આતપ અને ઉઘાત. તેનુ· વિવેચન આગળ કરવામાં આવશે. કેટલુક દ્રવ્યપ્રદીપમાં પણ કરવામાં આવી ગયું છે. પરન્તુ ચાર ભૂત, સ્થાવર અને જંગમ આ છ ભેદ તે જ્યારે જૈનમાં વન્ધ્યાપુત્ર સમાન છે (નથી); ત્યારે આવી રીતે પુગલના છ ભેદ બતાવી ખીજાઓને ભ્રાન્તિમાં નાખવા તે કેટલુ અધુ પાપનુ` કામ કહેવાય ? જૈનદર્શનમાં તે સ્થાવર અને જ'ગમ-આ બે ભેદ સ'સારી જીવની ગણનામાં કદાચ આવી શકે, પરન્તુ ‘જડ-પુદ્ગલના સ્થાવર અને જંગમ લે છે’ આવુ· ઉલટુ' પોતે સમજવું અને ીજાને પણ તેવી રીતે સમજાવવુ' એ કેવલ માતૃમુખતા સિવાય બની શકે જ નહિ. જ્યારે વાચસ્પતિમિશ્ર જેવા ષડદનના વેત્તા તરીકેનું ટાઇટલ લઇને આવી રીતે શંકરસ્વામીની મા જૂઠા ગપાટા મારવા તૈયાર થઈ ગયા ત્યારે આધુનિક જૈનેતર વિદ્યાના જૈના ઉપર ખાટા આક્ષેપા કરે તેમાં ક’ઇ નવાઇ જેવુ' નથી. એ તા તેના કુલધમ જ છે કે જેના નાસ્તિક છે એ પ્રકારે અકવાદ કરી દે। કોલાહલ સચાવવા. જો તે નાતિકશબ્દની વ્યુત્પત્તિ ઉપર લગાર પણ ખ્યાલ આપતા રહ્યા હાત, તો કદાપિ આવુ કલક આપવાના સમય મળત જ નહિ, જો વસ્તુગત્યા મૂળકારણે તપાસવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૮૩ . આવે તે જૈનેતર ભૂતકાલીન વિદ્વાને જૈનદર્શનના પરિચયથી ઘણા જ દૂર હતા, એક બીજાના મુખથી જેવા ગપાટા સાંભળ વામાં આવ્યા, તેવા જ પુસ્તકમાં લખી માય છે. જે એમ ન હોય છે જેના દેવે પરમ વીતરાગ, જેઓની મૂર્તિ ધ્યાનસ્થ અને જેવાથી ભવ્યાત્માઓને વૈરાગ્યભાવ ઉત્પન્ન કરે તેવી, તથા જેઓને અહિંસામય ધમ, તેમજ બાહ્ય આભ્યન્તર સંગરહિત અને શુદ્ધ ઉપદેશક ગુરૂએ તથા જેઓને સ્યાદ્વાદસિદ્ધાન્ત પણ પ્રમાણસિદ્ધ અને પરમરહસ્યભૂત છે, તેવા સર્વોત્તમ દર્શનને માનનાર ને ઉપર કદાપિ ભવ્યાત્માઓ તે આક્ષેપ કરી શકે જ નહિ. એ તે ભવામિનન્દી દુર્ભનું જ કામ છે. તથા આકાશનું નિરૂપણ કરવા જતાં લેકના અન્તવર્તી ઉપરના આકાશનું નામ લેકાકાશ અને જ્યાં સિધ્ધ બિરાજમાન છે, તેવા મેક્ષસ્થાનનું નામ અલકાકાશ-આ પ્રમાણે જે લખવામાં આવ્યું છે, તે પણ ખાસ તેઓની અજ્ઞાનતાને જ જણાવે છે. જૈનદર્શનમાં કાકાશ કોને કહે છે, તથા અલકાકાશ કોને કહે છે, એટલી નાની વાતની જેને બિલકુલ ખબર નથી, ખાલી મનમાં આવે તેમ બકવાદ કરી પૂવપક્ષ ઉડાવીને જ્યાં યા તદ્દા લખી નાખવું હોય ત્યાં ન્યાય-અન્યાચની વાત સાંભળે જ કોણ? - કિચ, જે અલકાકાશ છે તે મેક્ષનું સ્થાન છે. આવી જેનોની માન્યતા ક્યા ગ્રન્થમાં છે? તે બતાવવા કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરી શકે તેમ છે ખરી? જેમાં તે તે વાત વધ્યાપત્ર જેવી જ છે. જે અલકાકાશમાં કોઈ પણ પદાર્થ કેવલ આકાશ Jain Educationa International For Personal and Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ree સત્ત્વાખ્યાન. સિવાય છે જ નહિ, તેને જૈનાનુ મેાક્ષસ્થાન અતાવી ખીજાની આંખે પાટા બાંધવાનું કામ તેા તેઓશ્રીને જ શેાલે, ખીજાને બિલકુલ નહિ.આ પ્રકારે પ્રમાણ અને યુક્તિથી રહિત જ્યાં પ્રતિપાદન કરવુ હોય ત્યાં ગ્રન્થની સાક્ષિનુ કામ હાય જ કયાંથી ? જ્યાં કેવળ માયારૂપી ગેાળા છેડવા અને સમય આવે ત્યારે જગત મિથ્યા છે એમ કહી ખસી જવુ તથા જનસમાજને પણ જગત મિથ્યાને પાઠ ભણાવી પેાતાને ખાસી મેાજ ઉડાનવી હાય, ત્યાં કઇ પણ યુક્તિ-પ્રમાણનું કામ હોય જ નહિ. જીવાનુ તથા પુદ્ગલેાનુ' અને સાથે આકાશ વિગેરેનું નિરૂપણુ આગળ કરવાનું હોવાથી અત્ર તેનું વિવેચન કરવામાં આવ્યુ નથી. આ તમામ કથનથી જનસમુદાય સારી રીતે સમજી ગયેા હરશે કે જેણે જેનેાના ખંડન માટે પૂર્વ પક્ષ સ્થાપન કરવામાં જણાવેલ પદાર્થોં–‘જીવના અનન્ત અવયવા છે, પુદ્ગલના ચાર ભૂત,સ્થાવર અને જ’ગમ એ છ ભેદો છે, ઉર્ધ્વ લેાકમાં જે રહેલા છે તે લેાકાકાશ અને જ્યાં મેાક્ષસ્થાન છે તે અલેાકાકાશ’ જ્યારે સત્યસ્વરૂપે છે જ નહિ-અર્થાત્ કેડઇ પણ જૈન તેવી રીતે માનતા જ નથી, ત્યારે પૂર્વ પક્ષ તરીકે તેનુ સ્થાપન કેવી રીતે થઇ શકે ? અને તે ઉપર ખ‘ડનના જે પ્રયત્ન કરવા તે તે શશશૃંગ જેવા છે, તેમ કેમ ન કહી શકાય ? જ્યાં પ્રથમ કવલમાં જ મક્ષિકાપાત છે ત્યાં આગળના રરતા વિદ્વાનાએ સ્વયમેવ જાણી લેવા. આવા પ્રકારની ભ્રાન્તિથી ભ્રાન્ત થયેલાઓ પાસે અનેકાન્તવાદને મનાવવાના પ્રયત્ન કેવી રીતે થઇ શકે ? જેમના મતમાં શ્રા સિવાય સ ́પૂર્ણ જગત્ મિથ્યા છે, ભ્રમરૂપ છે; તેમના f Jain Educationa International For Personal and Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. મતમાં અનેકાન્ત વિગેરે સત્ય-સુવર્ણ તે હેય જ કયાંથી? માટે વેદાન્તિકો પણ શૂન્યવાદિના સગા ભાઈ હોવાથી તેઓ પણ પ્રામાણિક કથાથી ઘણા જ દૂર છે. એ વાત ખૂબ દ્રઢતાપૂર્વક સમજવી. ઉપસંહાર તરીકે છેવટે પ્રાર્થના કરવામાં આવે છે કે પક્ષપાત છેડી, મધ્યસ્થપણું ધારણ કરી, એકાન્તમાં બેસી જે તત્તાતત્વને વિચાર કરવામાં આવે તે જરૂર જૈનેતર વિદ્વાને પણ ન્યાય આપવા ભાગ્યશાળી થઈ શકે અને તેમાં પણ જે એટલી વાત માનવામાં આવે કે “સાચું તે મારું, પણ મારું તે સાચું જ છે એ નિયમ નહિ–આ વાતને જે બરાબર મનેમન્દિરમાં કતરી રાખેલી હોય તે તેના વિચારો પણ જરૂર સોને માનનીય થઈ પડે. છેવટે યાદના નિરૂપણમાંથી સત્ય તત્ત્વ ગ્રહણ કરી ભવ્યાતમાઓ સત્યપથના અનુયાયી થાઓ. એવી અભ્યર્થના કરી વિરમવામાં આવે છે. ઈતિ સ્યાદ્વાદ-નિરૂપણ સમાપ્ત. જીવનું નિરૂપણું જૈનદર્શનના પ્રારંભમાં આચાર, પ્રમાણ, ઈશ્વર અને સ્યાદ્વાદ આ ચારનું સારી રીતે વિવેચન કરવામાં આવ્યું. હવે મન્તવ્ય પદાર્થોનું આગળ વિવેચન કરવામાં આવે છે. સૂક્ષ્મદષ્ટિથી વિચાર કરતાં જૈનદર્શનમાં જે કે અનન્તા પદાર્થો માનેલા છે, તે પણ તે તમામ જડ-ચેતનથી જૂદા ન હોવાને લીધે મુખ્ય રીતે બે જ પદાર્થો માનવામાં આવ્યા છે. જો કે નવતત્વ Jain Educationa International For Personal and Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તત્તવાખ્યાન, પ્રકરણ વિગેરે ગ્રંથમાં નવ તત્તવનું વિવેચન છે અને તવાર્થસૂત્ર વિગેરે ગ્રંથમાં સપ્ત તનું વિવેચન છે, તે પણ તેથી એકદમ ભડકી ઉઠવાની જરૂર નથી, કેમકે તેવું વિવેચન પણ શિષ્યને સ્પષ્ટપણે વિશેષ પ્રકારે જ્ઞાન થાય તેટલા જ માટે છે, કિન્તુ તેમાં તત્ત્વવિરૂદ્ધપણું લગાર માત્ર નથી એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ. નવ પદાર્થોને પ્રતિપાદન કરવાને અભિપ્રાય આ પ્રમાણે છે. જીવ, અજીવ આ બે મૂળ પદાર્થો છે. તેમાં જીની અવસ્થા બે પ્રકારની છે. એક સંસારાવસ્થાના છે અને બીજા મેક્ષાવસ્થાના છે. જ્યારે આ પ્રમાણે ની અવસ્થા જૂદી જૂદી જોવામાં આવે છે, ત્યારે તેનું કારણ કેઈ અવશ્ય હોવું જોઈએ તે જણાવવાની ખાતર, આશ્રવ, બન્ધ, સંવર અને નિર્જરા આ ચાર તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં પણ આસવ અને બંધ એ બે પદાર્થો સંસારિ જીનો સંસારાવરથાના કારણરૂપ છે અને મેક્ષાવસ્થાના પ્રતિબંધકરૂપ છે. કર્મોને આવવાના દ્વારને આસવ કહેવામાં આવે છે અને કર્મપુદગલેનું જીવની સાથે દુધ અને પાણીની માફક એક બીજાએ આપસમાં મળી જવું તેનું નામ બન્ધ પદાર્થ જાણ; અને તે બદ્ધાવસ્થાનું નામ જ સંસારાવરથા જાણવું. માટે જ્યાં સુધી આ બે તત્તનું સામ્રાજ્ય હોય ત્યાં સુધી મેક્ષાવસ્થા વધ્યાપુત્ર સમાન સમજવી. અત એવ સંસારાવસ્થા સંપાદન કરવા સારૂ આ બે તો ખાસ ઉપગી છે, સંવરતત્વ, આસવ દ્વારા નવીન આવતાં કર્મોને અટ Jain Educationa International For Personal and Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૧૮૭ કાવવાનું કામ કરે છે અને આત્માની સાથે અનાદિ કાળથી લાગેલાં પુરાણું કર્મોને ધ્યાનાગ્નિદ્વારા નાશ કરવાનું કામ નિજ રા તવનું છે. આ બે પદાર્થો પણ મોક્ષાવસ્થાના કારણરૂપ હેવાથી અને સંસારાવસ્થાના પ્રતિબંધક હોવાથી તે પણ ખાસ ઉપયોગી છે, અને તમામ કર્મોને આત્મા સાથે જ અનાદિ કાલથી સંબન્ધ છે તેને સર્વથા નાશ કરવાથી શુદ્ધ ચૈિતન્ય સ્વરૂપ જે આત્મા રહ્યો તેનું નામ મોક્ષાવસ્થા જાણવી. આ કથનથી એ ભાવ નીકળે કે જીવ, અજીવ, આસવ, સંવર બંધ, નિર્જરા અને મેક્ષ આ સાત પદાર્થો છે, તથા આસવદ્વારા શુભ કર્મના આગમનું પુણ્ય નામ છે અને અશુભ કર્મના આગમનું પાપ નામ છે. આ બંને સાથે ગણવાથી નવ પદાર્થો થાય. છે અને આસવમાં તેને અન્તર્ભાવ કરવાથી સાત પદાર્થો છે, તેમાં આસવ, બન્ધ, સંવર, નિર્જરા અને મેક્ષ આ પાંચ પદાર્થોને જડ-ચેતનમાં કથંચિત્ યથાસંભવ સમાવેશ થતો હોવાથી જડ-ચેતન રૂપ બે પદાર્થો માનવામાં પણ કાંઈ અડચણું નથી, એ વાતને વિશેષ ખુલાસે “સમભંગીપ્રદીપ” માં કરેલે હેવાથી અત્ર ફરીથી તેનું વિવેચન કરી ગ્રંથમાં વધારે કરવામાં આવતું નથી, પરંતુ આ ઠેકાણે તે તવાર્થ સૂત્ર વિગેરેની શૈલિ પ્રમાણે સાત પદાર્થોનું વિવેચન કરવામાં આવે છે. છવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ આ સાત પદાર્થો જૈન-દર્શનમાં માનવામાં આવેલ છે. હવે તે પદાર્થોનું વિરતારથી વિવેચન આગળ કરવામાં આવશે. Jain Educationa International For Personal and Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન તેમાં પણ પ્રથમ જીવને સિદ્ધ કર્યા વિના છવાછવાદિ તત્તનું વિવેચન કરવું, તે પાયા વિનાની ભીંત સમાન હોવાથી પ્રથમ જીવની સિદ્ધિ કરવામાં આવે છે– નાસ્તિકને પક્ષ. જીવને નહિ માનનારા લેકોને એ અભિપ્રાય છે કે જેને પ્રત્યક્ષ અનુભવ થાય, તે વસ્તુને જ વતુરૂપે માનવી, બીજીને નહિ, અને જીવ તે જ્યારે કેઈપણ રીતે પ્રત્યક્ષ છે જ નહિ, ત્યારે તેને કેવી રીતે પદાર્થ તરીકે માની શકાય? માટે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત સિવાય આત્મા નામને કેઈપણ છઠે પદાર્થ જગતમાં છે જ નહિ; તેમ અનુમાન પ્રમાણ પણ આત્માની સિદ્ધિમાં સફળ તાને પ્રાપ્ત ન કરતું હોવાથી અમે પ્રત્યક્ષ સિવાય બીજા કેઈને પ્રમાણરૂપે માનતા જ નથી. - કિચ “તુતુ સુનઃ” આ ન્યાયનું અવલંબન કરી બીજા લેકેએ માનેલ પ્રમાણદ્વારા પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે. જેમ પહાડ વિગેરેમાં ધૂમરૂપ ચિન્હ જોઈ અગ્નિનું અનુમાન કરવામાં આવે છે, તેમ અત્ર પણ આત્માના અનુમાનમાં ધૂમની માફક કેઈપણ અસાધારણ ચિન્હ ન હોવાથી તેનું અનુમાન કેવી રીતે થઈ શકે? તેને વિચાર કરશે તથા તેના જેવી જગ. માં બીજી કેઈપણ વસ્તુ નથી કે તેની ઉપમા આપી આત્માની સિદ્ધિ કરવામાં આવે; અને આગમ તે પરસ્પર વિરૂદ્ધ હેવાથી તેનું જ જ્યારે ઠેકાણું નથી તે પછી તે દ્વારા તેની સિદ્ધિ Jain Educationa International For Personal and Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૮૮ કેવી રીતે થઈ શકે? તે પણ ખાસ વિચારણીય છે. આથી એ સિદ્ધ થયું કે આમા નામને કઈ પદાર્થ જગતમાં છે જ નહિ આ વાત સ્થિર થઈ સમજવી. આવા પ્રકારના નાસ્તિકના અભિપ્રાય ઉપર આત્મા પદાર્થને માનનારા આસ્તિકને વિચાર પ્રદશિત કરવામાં આવે છે – આત્માની સિદ્ધિ. આત્મા નામના પદાર્થને જરૂર માનવે જોઈએ તે સિવાય કેઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકવાનું જ નથી. પૃથ્વી વિગેરે પાંચ ભૂતે અચેતન છે. તેને ધર્મ ચૈતન્ય હોઈ શકે જ નહિ, કેમકે જેને ધર્મ જડસ્વરૂપ હોય તેને ધર્મ ચેતન કેવી રીતે સંભવી શકે? એ વાત સહજ સમજી શકાય તેમ છે, તથા જેવી રીતે ઘડાનું ઉપાદાનકારણ માટી છે. તેવી રીતે ચૈતન્યનું ઉપાદાનકારણ પૃથ્વી વિગેરે જડ પદાર્થો છે, એમ પણ કહી શકાય તેમ નથી, માટે તેને જે ધર્મ છે તેનું નામ જ આત્મા સમજવું. આ સાધારણ અભિપ્રાય આસ્તિકને છે. આવા બંને પ્રકારના આપસમાં વિરુદ્ધ વિચારે સાંભળી મધ્યસ્થ બુદ્ધિવાળાના મનમાં જરૂર સંશય થાય કે આ બેમાંથી સત્ય કયે પક્ષ છે અને અસત્ય કયે પક્ષ છે? આવા પ્રકારની ગુંચવણ ઉભી થવાથી બુદ્ધિશાલીએ નિર્ણય માટે જરૂર પ્રયત્ન કરે જ જોઈએ, તેથી હવે નિર્ણયને પ્રકાર આગળ બતાવવામાં આવે છે. ' પૂ૦ મય બનાવવાના પદાર્થો એકઠા કરી તેની મદિરા. Jain Educationa International For Personal and Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્ત્વાખ્યાન. અનાવવાથી જેમ માદનશક્તિ આવે છે, તેમ પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતાને એકઠા કરવાથી ચૈતન્યશિત આવે છે; માટે પાંચ ભૂતાના ધર્મ ચૈતન્યશકિત છે એ વાત જરૂર માનવી જોઇએ. ઉ૰ ‘ ચૈતન્યશક્તિ પાંચ ભૂતાના ધરૂપ છે ’ એવું જો માનવામાં આવે તે જ્યારે તે પાંચે જૂદા જૂદા છે, ત્યારે ઇન્દ્રિ ચેના તેની સાથે સમ્બન્ધ થવા છતાં પણ કેમ જોવામાં આવતી નથી; જેમ રૂપ, રસ, ગન્ધ અને સ્પ વિગેરે જેટલા તેના ગુણા છે, તે તમામ ઇન્દ્રિયગાચર છે તેમ ચૈતન્ય પણ તેના ગુણુ હાય તે। ઇન્દ્રિયા દ્વારા તેના અનુભવ જરૂર થવે જોઇએ; અને તે દ્વારા તેના અનુભવ તે સ્વપ્નમાં પણુ થતા નથી, માટે ચૈતન્યશક્તિ એ પાંચ ભૂતાના ધર્મ નથી એમ માનવામાં કઈ અડચણ રહેલી છે ? પૂ॰ પાંચ ભતાની દર ચૈતન્યશકિત શક્તિરૂપથી રહેલી હાવાથી સ્થૂલ-ષ્ટિવાળાઓને જોવામાં ન આવે એતાવતા નથી એમ તો કદાપિ કહી શકાય જ નહિ. ૯૦ ચૈતન્યશક્તિ શુ વન્ધ્યાપુત્રની માફક નથી, એથી જોવામાં આવતી નથી ? અથવા પિશાચ વિગેરેની માફક તેમાં સામર્થ્ય જ એવુ છે કે ખીજે તેને જોઇ શકે જ નહિ માટે જોવામાં આવતી નથી ? આવા પ્રકારની શંકા તા બુદ્ધિમાનેને જરૂર થવાની. કિચ શક્તિરૂપે તેમાં ચેતના છે એ વાત સાગન ખાઈ સમજાવવા લાયક છે, માટે શક્તિરૂપે Jain Educationa International For Personal and Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. તેમાં ચેતના છે એ વાત બિલકુલ માનવા ચાગ્ય છે જ નહિ; અપરચ શકિત અને ચેતના આ બંને ચીને જૂદી જૂદી છે અથવા એકરૂપ છે ? આ બે પ્રશ્નના જરૂર થવાના. તેમાં એકરૂપ માનવામાં તે ખાલી ચેતના જ રહેવાની, શકિત તે હવામાં ઉડી જવાની. અને ચેતના તેના ધર્મરૂપ નથી એ વાત તે કહેવામાં આવી ગઇ છે. તેના ખચાવની ખાતર ચેતના અને શક્તિને જૂદી જૂદી માનવામાં આવે તે ચેતના પાંચ ભૂતાના ધરૂપે સિદ્ધ થવાની નહિ; કારણ કે તેના જેટલા ધર્મો છે, તે તમામ જડરૂપ હાવાથી ચેતનાને તેના ધર્મ તરીકે કેવી રીતે માની શકાય ? કિ’ચ દી માનવામાં આત્મા જ સિદ્ધ થવાના. કેમકે આપના મતમાં તેા પાંચ ભૂત સિવાય બીજો પદાથ છે જ નહિ અને જ્યારે શક્તિને જૂદા પદાર્થ તરીકે માનવામાં આવી, ત્યારે તે ખાલી નામના જ ફેરફાર રહ્યા. આપ લેાકા તેને શક્તિ કહેા છે અને અમે આત્મા નામ આપીએ છીએ માત્ર એટલી જ ભિન્નતા છે. પૂ॰ જેમ પ્રત્યેક મદ્યના અંગમાં મદ્યશકિત જોવામાં આવતી નથી, તે પણ સમુદાયના મળવાથી તેમાં માઇનશક્તિ આવે છે; તેમ અત્ર પણ પૃથ્વી વિગેરે પ્રત્યેકમાં ચૈતન્યશક્તિ નથી તે પણ સમુદાયના મળવાથી પેદા થાય છે એમ માનવામાં શી અડચણ છે ? ૧ ૭૦ પૃથ્વીમાં કઠણુ સ્પર્શી છે, જળમાં શીતળપણુ' છે, તેજમાં દાહકપણુ છે, વાયુમાં ચલન-ક'પનકિત છે અને Jain Educationa International For Personal and Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર તવાખ્યાન. આકાશમાં અવકાશ દેવાપણું છે વિગેરે પંચ ભતેના ગુણે ઇક્રિયા દ્વારા જોઇ શકાય છે અને ચેતના જે તેના ધર્મરૂપ હેત તે જરૂરી કાઠિન્યપણાની માફક ઈન્દ્રિયેથી તેને અનુભવ થઈ શકત; માટે ચેતના ભૂતેને ધર્મ નથી. કિંચ, મદ્યાગની પ્રત્યેક ચીજોમાં થોડી થેડી માદક શકિત છે અને સમુદાયના મળવાથી સંપૂર્ણ શક્તિને આવિર્ભાવ થાય છે તેવી રીતે અત્ર પ્રત્યેકમાં લગાર પણ જ્યારે જોવામાં આવતી નથી તે પછી સમુદાયથી પેદા થાય છે તે કેવી રીતે માની શકાય ? જેમ ધૂળના એક એક કણમાં લગાર માત્ર તેલ નહિ હવાથી લાખ મણ ધૂળીને ઢગલો કરવા છતાં પણ તેમાં તેલનું બિન્દુ જોવામાં આવતું નથી, તેમ અત્ર પણ જ્યારે પ્રત્યેકમાં લગાર માત્ર ચૈતન્યશક્તિ જોવામાં આવતી નથી, ત્યારે સમુદાય મળવાથી પેદા થાય છે, એમ કેવી રીતે માની શકાય ? પૂર જેમ સ્કૂલપણું કોઈપણ પદાર્થોમાં બિલકુલ નથી, તે પણ પ્રયાગ્રુક, થાણુક વિગેરે અવયવી બનવાથી તેમાં પેદા થાય છે, તેમ પ્રત્યેકમાં ચિતન્યશકિત ન હોય તે પણ સમુદાયના મળવાથી તે ઉત્પન્ન થાય છે એમ માનવામાં શે આધ છે? માટે પાંચ ભૂતને જ ચેતન્ય ધર્મ છે અને બીજાને નથી એમ જરૂર માનવું જોઈએ. ઉ૦ પરમાણુ, દ્રયણુક, વ્યણુક વિગેરેમાં સ્થલપણું તિભાવથી પણ નથી એમ અમે બિલકુલ માનતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ જેનદન. ૧૩ Aણુક વિગેરે અવયવિના પરમાણુઓમાં કારણે મળવાથી સ્થલપણાને આવિર્ભાવ થાય છે અને જ્યારે તેવા કારણને સંગ થતું નથી ત્યારે પરમાણુમાં સ્થલપણું તિરહિતપણે માનવામાં આવે છે. જેવી રીતે રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને આપણું વિગેર તેના ધર્મો છે, તેવી રીતે સ્થલપણું તેના સહભાવિ ધર્મરૂપ નથી, કિંતુ કમભાવિ ધર્મરૂપ છે એટલી વિશેષતા સમજવી. કિચ એકત્વ સંખ્યા, સાગ, મહત્વ અને અપરત્વ વિગેરે પર્યાદ્વારા પરમાણુઓની પણ ઉત્પત્તિ પર્યાયાથિકનયના મત પ્રમાણે માનવામાં આવે છે, તેમ બહુત્વ સંખ્યા, વિભાગ, અણુ પરિમાણ, પરત્વ વિગેરે પર્યાદ્વારા દ્રવ્યાર્થિકના મત પ્રમાણે તેની ઉત્પત્તિ માનવામાં આવતી નથી. આથી એ ભાવ નિકળે કે પરમાણુમાં સ્થલપણું નથી, તે પણ જેમ કારણદ્વારા અવયવીમાં માનવામાં આવે છે, તેમ અત્રપણ પ્રત્યેકમાં તન્ય નથી, તે પણ સમુદાયમાં માનવામાં આવે છે. એ વાત અસંભવિતપ્રાયઃ સમજવી. કારણકે પરમાણુમાં પણ સ્થૂલપણની ઉત્પત્તિ કથંચિત્ માનવામાં આવી છે, તે પછી તે દષ્ટાદ્વારા આપીને કષ્ટસિદ્ધિ કેવી રીતે થઈ શકવાની?તેને વિચાર કરશે. અપાંચ રથલપણું પણ પરમાણુઓથી કથંચિત્ ભેદભેદરૂપ છે, પરંતુ સર્વથા ભેદ યા અભેદરૂપ નથી, એ પણ ખાસ ધ્યાનમાં રાખવા લાયક છે. પૂ૦ જેમ કારણદ્વારા પરમાણુસમુદાયમાં સ્કૂલપણું માનવામાં આપને બાધ નથી, તેમ જ પાંચ ભતેને સમુદાય મળ 13 Jain Educationa International For Personal and Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ' ૧૯૪ તત્ત્વાખ્યાન. વાથી તેમાં ચિતન્યશક્તિ ઉત્પન્ન થાય છે; એમ માનવામાં શે બાધ છે? માટે આત્મા માનવાની શી જરૂર છે? તે જણાવશે. ઉ૦ પાંચ ભતેના સમુદાયથી બનેલ ઘડામાં પણ આપના નિયમ પ્રમાણે તે ચિતન્યશકિત પેદા થવી જોઈએ અને જયારે સર્વત્ર પાંચ ભૂતાના સમુદાયથી મળેલ ઘટ, પટ, સ્તંભ વિગેરે તમામ જડ પદાર્થોમાં ચૈતન્યશક્તિ માનવામાં આવી, તે પછી પુરુષમાં અને ઘટ-પટ વિગેરેમાં કંઈ પણ ભિન્નતા રહેવાની નહિ. કિંચ ઘટને ખપ હોય તેણે પુરૂષથી કામ ચલાવવું જોઈએ અને જેને પુરુષને વિવાહ-વિગેરેમાં ખપ હોય તેણે ઘટ-પટની સાથે તે વ્યવહાર કરવો જોઈએ. અને આ વાત તે અનુભવવિરૂદ્ધ, વ્યવહાર વિરુદ્ધ અને પ્રમાણવિરુદ્ધ હોવાથી કેઈને પણ આદરણીય શકે તેમ નથી. પૂ. જે ભૂતે દ્વારા શરીર બનાવવામાં આવે છે, તે ભૂતનો સ્વભાવ જૂદે છે; અને જે દ્વારા ઘટ, પટ વિગેરે બને છે, તેને પણ સ્વભાવ જુદો છે. સારાંશ એ છે, કે જે ભૂતેથી શરીર બને છે તેને ચૈતન્યશક્તિ પેદા કરવાને સ્વભાવ છે અને બીજાને નથી; માટે આપ જ બતાવે કે રવભાવ ભિન્ન માનીને જ્યારે સર્વ વાતની ઉત્પત્તિ કરવામાં આવી, ત્યારે પુરૂષની સાથે ઘટ-પટની સરખામણની વાત કયાં રહી? ઉ. પૂર્વોક્ત ભૂતને સ્વભાવ શું ભૂતથી જૂદે છે અથવા જૂદ નથી? આ બે પ્રીને પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ સ્વીકારવામાં તે જ્યારે આપના મત પ્રમાણે ભૂત સિવાય બીજી કાંઈ પણ ચીજ છે જ નહિ, ત્યારે સ્વભાવ નામને પદાર્થ ક્યાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. આવ્યા ? તે જણાવશે.તથા સાથે સાથે આપના મતના પણુ લેપ થવાના તેના મચાવની ખાતર ખીજો પક્ષ માનવામાં આવે તે ખાલી ભૂતા જ રહેવાના. સ્વભાવ તા હવામાં ઉડી જવાના અને જ્યારે તમામ ભૂત સરખા જ છે; ત્યારે શરીરમાં મળેલા ભૂતામાં ચૈતન્યશક્તિ છે અને ઘટમાં મળેલા ભૂતસમુદાયમાં નથી એમ ખેલાય જ કેવી રીતે ? તેના વિચાર કરશે. કિચ, જો ચતન્યને પાંચ ભૂતનુ` કા` માનવામાં આવે તે મૃતાવસ્થામાં પણ પાંચ ભતાની વિદ્યમાનતા હેાવાથી ચૈતન્યની ઉપલબ્ધિ જરૂર થવી જોઈએ; છતાં કોઈને થતી તે નથી, માટે તેને તેના ધર્મ તરીકે મનાય જ કયાંથી ? અપરચ, જેમ જલધારણપણું વિગેરે ઘટના ગુણેા ઘટની વિદ્યમાનદશામાં જોવામાં આવે છે અને તેની અભાવદશામાં જોવામાં આવતા નથી; માટે જલધારણપણુ વગેરેને તેના ધર્મ તરીકે માનવામાં આવે છે, અને લાવણ્ય, સુકેમળતા, કુળતા, જાડાપણું ગરપણું, શ્યામપણું વિગેરે જે જે શરીરના ધર્મો છે, તે તે શરીરની વિદ્યમાનતામાં જોવામાં આવે છે,.કિંતુ ખાળીને ભસ્મ કરવાથી તેમાં જોવામાં આવતા નથી; માટે તે ધર્મો શરીરના છે; એમ જેવી રીતે માનવામાં આવે છે,તેવી રીતે જો ચૈતન્યશકિત પણ તેના ધરૂપ હોય તે મૃતાવસ્થામાં પણ શરીરની વિદ્યમાનતા હોવાથી તે ત્યારે પણ જરૂર પ્રત્યક્ષ થવી જોઇએ; છતાં તે પ્રત્યક્ષ તા થતી નથી માટે ચેતનાશક્તિ શરીરના ગુણુ નથી, કિંતુ ખીજાના શુ શુ છે એક ખાસ માનવું જોઈએ અને જેને તે શુષુ છે; તેને જ આત્મા સમજવા. Jain Educationa International ૧૮૨ For Personal and Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાખ્યાન, કિચ ચેતનાને અન્વય-વ્યતિરેક પણ શરીરની સાથે બિલકુલ ઘટી શક્તો નથી તે પણ સમજાવવામાં આવે છે જેના સભાવમાં જેને સદ્ભાવ જોવામાં આવે તે તેને અન્વયિ અને જેના અભાવમાં જેને અભાવ જોવામાં આવે તે તેને વ્યતિરેકી કહેવાય છે. જેમ પુદગલની સદભાવદશામાં રૂપ, રસ વિગેને સદભાવ અને તેના અભાવરૂપ આકાશ વિગેરેમાં રૂપ વિશેને અભાવ જોવામાં આવે છે, માટે રૂપદિ ગુણે પુદ્ગલની સાથે જ અન્વય-વ્યતિરેકપણાને ધારણ કરે છે, બીજાની સાથે નહિ. અત એવ તેની ઉત્કર્ષદશામાં તેની પણ ઉત્કર્ષતા અને તેની અપકર્ષદશામાં તેની અપકર્ષતા જોવામાં આવે છે. તેવી રીતે જે ચિતન્ય પણ શરીરની સાથે અન્વય-વ્યતિરેકપણાને ધારણ કરતું હોય તે જે સ્કૂલશરીરવાળા હોય-અર્થાત અબ જાડો હેય, તેમાં ઘણું જ્ઞાન અને દુબળામાં બહુ ડું જ્ઞાન હોવું જોઈએ. છતાં એમ તે બિલકુલ જેવામાં આવતું નથી, પરંતુ એથી ઉલટું તે જરૂર જોવામાં આવે છે, કે કેટલીક દુબલ વ્યક્તિમાં ઘણું જ્ઞાન હોય છે અને કેટલાક જાડા મોટા મુશલ જેવી સ્કૂલબુદ્ધિવાળા હોય છે અર્થાત મહામૂખ હોય છે. માટે આપ જ બતાવે કે કેઈપણ રીતે ચેતનાને શરીરના ગુણ તરીકે માની શકાય તેમ છે ખરું? પૂર પાંચ ભૂતને સમુદાય જ્યાં બરાબર હોય, ત્યાં જ અમે ચૈતન્યની ઉત્પત્તિ માનીએ છીએ, કિંતુ જ્યાં એક પણ ઓછું હોય, ત્યાં બિલકુલ અમે માનતા નથી. માટે જ્યાં કારણુસામગ્રી જ સંપૂર્ણ ન હોય, ત્યાં કાર્ય કેવી રીતે થાય? અને Jain Educationa International For Personal and Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૧૦૭ મૃતાવસ્થામાં તે જ્યારે વાયુ જ નથી, ત્યારે સામગ્રી ન હોવાથી ચૈતન્યશકિત પેદા ન થાય તેમાં આશ્ચર્ય શાનું? ઉ૦ મૃતાવસ્થામાં જો કદાચ વાયુને અભાવ હોવાથી ચૈતન્યશકિત નથી, એમ કહે તે નળી દ્વારા અથવા ધમણદ્વારા વાયુને સંચાર કરવાથી પાંચ ભૂતરૂપ કારણસામગ્રી જ્યારે મળી ગઈ, ત્યારે ચૈતન્યને પેદા થવામાં બીજી કઈ અડચણ રહી? અને ચેતન્ય તે એમ કરવા છતાં પણ બીલકુલ જોવામાં આવતું નથી, માટે કહે કે ચિતન્ય પાંચ ભૂતેને ધર્મ નથી. પૂ૦ વાયુને સંચાર કરવા છતાં પણ પ્રાણ નામને વાયુ તેમાં ન હોવાથી તેમાં જ્ઞાન પેદા થતું નથી, માટે અમારે ત્યાં મૃતાવસ્થામાં ચૈતન્યની આપત્તિ કેવી રીતે આવી શકે? ઉ૦ જ્યારે કેપ્ટની અંદર સંચરનાર વાયુને આપ પ્રાણવાયુ કહે છે, ત્યારે નળિકા વિગેરે દ્વારા કચ્છની અંદર વાયુને સંચાર કરવાથી કચ્છમાં સંચરણ કરનારે પ્રાણવાયુ પણ આપના મત પ્રમાણે આવી ગયેતે પછી સામગ્રી સંપૂર્ણ મળવા છતાં પણ મૃતાવસ્થામાં ચૈતન્યશક્તિ કેમ જોવામાં , આવતી નથી માટે તેને શરીરના ધર્મ તરીકે ન માનતાં આત્માના ધર્મ તરીકે માનવી એ જ સર્વોત્તમ છે. પૂ. મૃતાવરથામાં તેજરૂપ ત્રીજું ભૂત ન હોવાથી તેમાં ચૈતન્યશક્તિ માનવામાં આવતી નથી, માટે અમારે ત્યાં કોઈ પણ જાતના દેષને અવકાશ છે જ નહિ. ઉ૦ મૃત શરીરમાં અર્થાત્ મડદાની અંદર કેટલેક સમય Jain Educationa International For Personal and Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તેવાખ્યાન, ધન - - - - - - - - - - - - - - - - - --- ----- -- - ગયા બાદ પણ તેજના અભાવમાં કૃમિ વિગેરે જતુઓ પેદા થાય છે, તેનું શું કારણ? કારણ કે આપના મતમાં તે જ્યાં પાંચભૂતને સંપૂર્ણ સમુદાય હોય, ત્યાં જ ચેતના ઉત્પન્ન થાય છે અને મૃતશરીરમાં તે વાયુ અને તેજ બંને ભૂત છે જ નહિ આલી ત્રણ ભૂત જ બાકી છે, તે પછી કીડા વિગેરે જંતુઓની ઉત્પત્તિ શાથી થાય છે તે પણ ખાસ સમજાવવું જ પડશે. કિસ આપને નિયમ પણ આમ થવાથી ખંડિત થઈ ગયે; માટે આપ જ બતાવે કે ચેતનાને કઈ પણ રીતે શરીરના ધર્મ તરીકે માની શકાય તેમ છે ખરું?–અર્થાત બિલકુલ માની શકાય તેમ છે જ નહિ. અપરંચ ચિતન્ય ભૂતમાત્રનું કાર્ય છે એમ પણ કદાપિ માની શકાય તેમ નથી.એમ માનવાથી તે તમામ ભતેનાં કાર્યો ચૈતન્યરૂપ હેવાથી જડ અને ચેતનને ભેદ બિલકુલ રહેવાને જ નહિ. કિંચ કે પુત્ર વિનાને, કેઈ સ્ત્રી વિનાને, કઈ પિતા વિનાને અને કઈ પતિ વિનાનું પણ રહેવાનું જ નહિ, કેમકે ચિતન્યરૂપ હેવાથી ઘટ, પટ વિગેરેમાં થી કઈને કઈ ચીજ પિતા, પુત્ર, સ્ત્રી વિગેરે સંબન્દિ તરીકે ગ્રહણ કરી લેવાય. ત્યારે કહે, તમારા મતમાં કેવી મજા છે ! વાહ ધન્ય છે ! તમને, કે જેની ઘટ-પટાદિ ચીજે પિતા-પુત્ર હોય ત્યાં ખામી જ શાની હેય ? માટે અમે આપના આવા વિચારેને તે કોઈ પણ રીતે સંમત થઈએ તેમ નથી. પૂ. જે પૃથ્વી વિગેરે પાંચ ભૂતે શરીરના આકારે ગેઠવાઈ શ્વાસે શ્વાસ લેવાની શક્તિવાળા બની જાય છે તે તેમાં જ ચેતનાશક્તિ પેદા થાય છે, બીજામાં નહિ. જ્યારે આવી અમારી Jain Educationa International For Personal and Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૧૯૪ - - - - - - - - - - - - - - - - - - - - - માન્યતા છે, ત્યારે સમજ્યા સિવાય દેષ આપવા તૈયાર થવું, તે કેટલી બધી અજ્ઞાનતા ગણાય ? ' ઉતમારા મતમાં પૃથ્વી વિગેરે પાંચ ભતે ગેઠવાઈ શ્વાસેચ્છવાસ લેવાની શક્તિવાળાં બને છે, એ વાતની ઉ૫પત્તિ જ વધ્યાપુત્ર જેવી છે તેનું જરા સ્પષ્ટીકરણ કરવામાં આવે છે શરીરને આકાર શું પૃી વિગેરે પાંચ ભૂતોથી બને છે ? અથવા બીજી વસ્તુના નિમિત્તથી બને છે? અથવા કારણ વિના પણ બને છે? આ ત્રણ પ્રશ્ન પુછવામાં આવે છે, તેમાં જે પ્રથમ પક્ષ માનવામાં આવે તે પૃથ્વી વિગેરે પાંચભૂતની સત્તા સર્વત્ર હોવાથી તમામ ઠેકાણે શરીરે સિવાય બીજું કાંઈ પણ લેવામાં ન આવવું જોઈએ અને એમ તે બિલકુલ છે જ નહિ. માટે પ્રથમ પક્ષ અનાદરણીય સમજ, તેના બચાવની ખાતર બીજે પક્ષ માનવામાં આવે તે “ભત સિવાય પણ બીજી વસ્તુના નિમિત્તથી શરીરને આકાર બને છે આ અર્થ થવાને, ત્યારે તે આત્મા જ સિદ્ધ થવાને કારણ કે આપના મત પ્રમાણે તે પાંચ ભતે સિવાય બીજી કઈ પણ ચીજ છે જ નહિ, ત્યારે બાકી કઈ ચીજ રહી? કે જેના નિમિત્તથી શરીર બને છે એમ કહી શકશે ? માટે કહે, આ મા માન્યા સિવાય બીજું નિમિત્ત સિદ્ધ થાય એવું છે ખરું? અર્થાત બિલકુલ નહિ, માટે બીજે પક્ષ પણ માની શકાશે નહિ. હવે રહ્યો ત્રીજો પક્ષ, તેને માનવામાં તે શ્વાસે છુવાસવાળા શરીરની સત્તા જ નિરંતર હેવી જોઈએ, કદાપિ શરીરને નાશ થ જ ન જોઈએ; કેમકે “ નિત્યં નામનરર્થ વા દેતોજાનાર છે Jain Educationa International For Personal and Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તત્ત્વાખ્યાન. એવા ન્યાય હાવાથી જે કાર્યોંમાં હેતુની અપેક્ષા ન હોય તે કાર્યની સત્તા માં તે નિર'તર રહેવી જોઈએ અને કાં તા વધ્યાપુત્રની માફ્ક બિલકુલ ન હાવી જોઇએ. માટે આપના વિચાર પ્રમાણે જ્યાં શરીરના આકારની જ સિદ્ધિ થઇ શકતી નથી, ત્યાં શ્વાસે શ્ર્વાસની અને ચૈતન્યશક્તિની તે વાત જ શી કરવી ? માટે ચૈતન્ય ભૂતાના ધમ' નથી, કિંતુ આત્માના ધમ છે, એ વાત સ્થિર થઇ સમજવી, કિંચ, પ્રથમ મદ્યાંગનું ઢષ્ટાંત આપવામાં આવ્યું, તે પણ યુક્તિવિરુદ્ધ છે, કેમકે મદ્યાંગ જ્યાં સુધી જૂદાં જુદાં હોય છે, અને તેને મેળવનારી વ્યકિત જયાં સુધી મળતી નથી, ત્યાં સુધી તે સ્વયં મળીને કદાપિ માદનશક્તિવાળી મદિરા બનતી નથી, કિંતુ જ્યારે તેને મેળવનાર વ્યકિત હાય છે, ત્યારે જ તે મદ્યાંગની માદન શક્તિવાળી મદ્વિરા અને છે. તેવી જ રીતે અત્ર પણુ જડ એવાં પાંચ ભૂતાને મેળવનારી બીજી વ્યકિત જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી તે કદાપિ મળીને શરીરના આકારરૂપ થવાના જ નહિ, માટે જે તેને મેળવનાર છે, તેનુ નામ જ આત્મા સમજવુ, અપરચ, જેના ગુણા પ્રત્યક્ષ હાય છે, તે ગુણી પણ પ્રત્યક્ષ હાય છે એમ જરૂર માનવુ જોઇએ. જેમ ઘટ, પટ વિગેરેના ગુણ્ણા રૂપ, ૨સ, ગન્ધ, સ્પર્શ વિગેરે પ્રત્યક્ષ હોવાથી ઘટ, પટ વિગેરે પણ પ્રત્યક્ષ છે; એમ માનવામાં આવે છે; તેમ સ્મરણ, જીજ્ઞાસા, ચિકીર્ષા, જિંગમિષા, સંશય વિગેરે ગુણૢા પણ સ્વસ વેઇનરૂપ પ્રત્યક્ષ હાવાથી ગુણીરૂપ આત્મા પણ પ્રત્યક્ષ છે. એમ જરૂર માનવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૦૧ -- પૂ. જેના ગુણે પ્રત્યક્ષ હોય, તેને ગુણે પ્રત્યક્ષ હાય એ એકાંત નિયમ નથી. જેમ આકાશને ગુણ-શબ્દ પ્રત્યક્ષ હોવા છતાં પણ આકાશને પ્રત્યક્ષ કેઈપણ બુદ્ધિશાળી માનતે નથી, માટે આત્મા પ્રત્યક્ષ છે, એ વાત તદ્દન જૂહી સમજવી. - ઉ૦ રૂપવિગેરેની માફક ઇદ્રિ દ્વારા શબ્દમાં પ્રત્યક્ષપણું હેવાથી શબ્દ આકાશને ગુણ નથી, કિંતુ પુગલને પર્યાય છે, અને તેને તે અમે સારી રીતે પ્રત્યક્ષ માનીએ છીએ, એનું નિરૂપણ “મીમાંસક-દર્શન”માં કરવામાં આવેલું હોવાથી અત્ર ફરીથી વિવેચન કરી સમય રોકવામાં આવતું નથી. પૂત જ્ઞાન વિગેરે ગુણોમાં પ્રત્યક્ષપણું હોવાથી ગુણમાં પણ પ્રત્યક્ષપણું રહે, પરંતુ જ્ઞાન વિગેરેને ગુણી આત્મા જ છે; એ વાત બિલકુલ માનવા લાયક નથી; કિચ જ્ઞાન વિગેરેના ગુણ તરીકે શરીરને સમજવું. કારણકે તેમાં જેવી રીતે ગૈારપણું, શ્યામપણું, સ્થલપણું, કૃશપણું વિગેરે ગુણે જોવામાં આવે છે; તેવી રીતે તેમાં જ જ્ઞાન વિગેરે ગુણો પણ જોવામાં આવે છે, માટે આત્માને બિલકુલ માનવાની જરૂર નથી. ઉ. જેમ ઘડામાં મૂર્ત પણું તથા આંખથી દેખાવાપણું હવાથી જ્ઞાન વિગેરેને ઘડાને ગુણ તરીકે માનવામાં આવતા નથી; તેમ શરીરમાં પણ મૂર્ત પાણું અને આંખથી દેખાવાપણું હેવાથી જ્ઞાન વિગેરેને શરીરના ગુણે માનવામાં આવતા નથી. એવી શી રાજાજ્ઞા છે? કે મૂર્ત પણું અને આંખથી દેખાવાપણું ઘડામાં અને શરીરમાં સરખું છે, તે પણ શરીરના ગુણ Jain Educationa International For Personal and Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તન્વાખ્યાન.. તરીકે જ્ઞાનવિગેરેને માનવા અને ઘડાના ગુણ તરીકે ન માનવા? માટે આ વાત તદ્દન યુક્તિવિરુદ્ધ સમજવી. અનુમાન પણ એજ વાતને ટેકે આપે છે. કપડા વગેરેની માફક આંખથી દેખાવા. * પણું તથા મૂર્ત પણું હેવાથી જ્ઞાન, સુખ, દુઃખ વિગેરે શરીરના ગુણ નથી. એ વાત ખૂબ દઢતા સાથે સમજવી. આવી રીતે યુકિત દ્વારા આત્માની સિદ્ધિ કરવામાં આવી, હવે અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કરવામાં આવે છે– - જેમ રથને કઈ ચલાવનાર હોવાથી તેમાં ઈચ્છાનુકૂલ ક્રિયા થાય છે, તેમ જ ઈચ્છાનુકૂલ ક્રિયા થતી હોવાથી જીવતા જીવનું શરીર પણ કંઈ પ્રયત્નવાળાથી આશ્રિત હોવું જોઈએ. જે તેને આશ્રય,તે જ આત્મા. તથા જેમ લાકડું કાપવામાં સુતાર કત છે, લાકડું કર્મ છે અને વાંસલે કિયામાં મદદગાર હેવાથી કરણરૂપ છે, તેમ ઈન્દ્રિમાં પણ કરણપણે છેવાથી જ્ઞાનના સાધનરૂપ ઈન્દ્રિય કર્તાને આધીન છે; અને જે તેને કર્તા છે, તેને જ આત્મા સમજો. - તથા જેમ ઘડે સાદી છે અને તેને આકાર પણ નિયમિત છે તેમ શરીરમાં પણ સાદીપણું અને નિયમિત આકારપણું હોવાથી ઘડાની માફક તેને પણ બનાવનાર હવે જોઈએ. અને જે તેને બનાવનાર છે, તેને જ આત્મા સમજ. તથા જેમ દાળ, ભાત, શાક, રોટલી વિગેરે ભજનસામગ્રીમાં લેગ્યપણું હોવાથી–અર્થાત્ તેને ભેગ કરનાર છેવાથી તેને બનાવવામાં આવે છે, તેમ જ શરીરમાં પણ ભાગ્યપણું Jain Educationa International For Personal and Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ જૈન ન હાવાથી વિદ્યમાન શરીર પણ ભકતા સિવાય ખની શકે જ નહિ. અને જે તેના ભેદતા છે, તેને જ આત્મા સમજવા. તથા જેમ રૂપ વિગેરેમાં ગુણપણું હાવાથી તેના આધાર તરીકે ઘટ, પટ વિગેરેને માનવામાં આવે છે,તેમ રૂપ વિગેરેના જ્ઞાનમાં પણ ગુણુપણુ' હાવાથી તેના આધાર જરૂર માનવા જોઈએ અને જે તેના આધાર છે, તેને જ આત્મા સમજવા. ૨૦૩ તથા જેમ અઘટશબ્દ પોતે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ નિષેધ કરતા હૈાવાથી તેના પ્રતિપક્ષ તરીકે ઘટને માનવામાં આવે છે; તેમ અજીવશબ્દ પણુ વ્યુત્પત્તિવાળા શુદ્ધપદના નિષેધ કરતા હાવાથી તેના પણ પ્રતિપક્ષી જરૂર માનવા જોઇએ અને જે તેના પ્રતિપક્ષી, તેને જ આત્મા સમજવે. તે આત્મા પેાતાના શરીરમાં તે સ્વસ`વેદન પ્રત્યક્ષદ્વારા અનુભવાય છે અને બીજાના શરીરમાં અનુમાનથી સિદ્ધ કરાય છે, તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે ષ્ટિમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ થતી જોવામાં આવતી હાવાથી પરશરીરમાં પણ આત્મા છે; એ વાત જરૂર માનવી જોઇએ. પૂ॰ સદ્ વસ્તુને પણ નિષેધ થતા હાવાથી આત્માના નિષેધ કરવામાં એ કયાંથી આવ્યુ કે આત્મા છે ? માટે ઉપયુક્ત કથન યુક્તિવિકલ સમજવાનુ છે, ઉ જે કઇ વસ્તુના નિષેધ કરવામાં આવે છે, તે ખીઝે ઠેકાણે વિદ્યમાન હોય; તે પણ વિવક્ષિત સ્થાનમાં તેના સચે Jain Educationa International For Personal and Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તત્ત્વાખ્યાન. ગના ચા સમવાયને અથવા સામાન્યને કે વિશેષના નિષ કરવામાં આવે છે; પરંતુ તેના સર્વથા અભાવ જ છે, એમ કદાપિસમજવુ* નહિ, જેમ ‘ ધર્મ પાળ ઘરમાં નથી ’ એ વાક્યશ્રી વિદ્યમાન ધમ પાળ ઘરમાં ન હાવાથી ઘરની સાથે અત્યારે તેના સ‘ચેાગ નથી, એમ સમજવાનુ છે; પરંતુ ખીજે ઠેકાણે પણ નથી એમ કાપિ જાણવું નહિ. કારણ કે કારણવશથી તે બહાર ગયેલા ડાવાથી ઘરવાળાને પુછવામાં આવ્યુ કે ધર્મ પાળ ઘરમાં છે ?’ ત્યારે તે લેાકાએ ઉત્તરમાં જણાવ્યુ કે તે ઘરમાં નથી.’ એતાવતા કાઇપણ ઠેકાણે નથી; એ વાત કયાંથી આવી ? સયેાગના નિષેધનું આ ઉદાહરણ સમજવુ', તથા ‘ખર-વિષાણુ નથી' એ વાક્યથી ખર પણ વિદ્યમાન છે અને ગાય વિગેરેમાં શિ’ગ ુ· પણ વિદ્યમાન છે, પર’તુ ગધેરાની સાથે શિંગડાના સમવાય ન હેાવાથી જણાવવામાં આવ્યું કે ખરિવષાણુ નથી. એતાવતા ખર તથા શિગડાને સથા અભાવ કદાપિ સમજવા નહિ. આ ઠેકાણે શિ’ગડાના સમવાયના ગધેડામાં નિષેધ સમજવા. તથા ‘ ખીજો ચંદ્રમા નથી ’ આવા લૈાકિક વાક્યથી એ સમજવાનું છે, કે વિદ્યમાન ચંદ્રની અંદર ખીજા ચંદ્રની સત્તાના નિષેધ કરાતા હેાવાથી ચદ્રની અંદર સામાન્યના નિષેધ સમજવા, પરતુ ચંદ્રના અભાવ ખિલકુલ સમજવા નહિ. તથા ઘડા જેવડાં મેાટાં મેાતી નથી' એ વાયથી માતીની અંદર ઘડાના જેવ ુ' મેઢુ પરિમાણ નથી એ નિષેધ Jain Educationa International For Personal and Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૦૫ કરવામાં આવ્યું, પરંતુ કોઈ પણ પરિમાણવાળાં મોતી જ નથી એ વાત ક્યાંથી આવી? માટે આ ઠેકાણે પરિમાણ-વિશેષને જ નિષેધ સમજ, કિંતુ મોતીને નહિ, એ વાત ખૂબ ખ્યાલમાં રાખવી. તેમ અત્ર પણ “આત્મા નથી” એ વાક્યથી વિદ્યમાન આત્માને જ કેઈ ઠેકાણે કેઈની સાથે સંગ વિગેરેને નિષેધ કરે છે. જેમ મૃતાવસ્થામાં રહેલને ઉદ્દેશી કઈ કહે કે આ શરીરમાં આત્મા નથી એતાવતા કેઈ પણ શરીરમાં આત્મા છે જ નહિ, એ વાત કયાંથી આવી? માટે ઉપર્યુકત નિષેધ જરૂર આત્મ-સત્તાને સિદ્ધ કરે છે. પૂજેને નિષેધ કરવામાં આવે છે, તે વસ્તુ પણ વિદ્યમાન છે, જે એમ માનવામાં આવે તે મારી અંદર પણ શૈલેયસ્વામિપણું છે એમ કેમ ન માની શકાય? કેમકે આપ તેને નિષેધ કરે છે, માટે તે જરૂર હોવું જોઈએ. ઉ૦ આપની અંદર ત્રણ લોકના ઇશ્વરતાવિશેષને નિષેધ કરવામાં આવેલ હોવાથી ત્રણ લેકની ઈશ્વરતા આપનામાં નથી, પરંતુ સર્વથા ઈશ્વરતા જ આપનામાં નથી એમ અમે બિલકુલ માનતા નથી. જેમ મેતીની અંદર ઘડા જેટલા પ્રમાણને નિષેધ કરવાથી પરિમાણવિશેષને નિષેધ સમજવાને છે, પણ સર્વથા પરિમાણ છે જ નહિ, એમ કદાપિ માનવામાં આવતું નથી, તેમ અત્ર પણ રિલેકની ઇશ્વરતાને નિષેધ કરવાથી ઈશ્વરતાવિશેષને નિષેધ થયો એમ સમજવાનું છે. કારણ કે પિતાના Jain Educationa International For Personal and Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્ત્વાખ્યાન. શિષ્ય વિ॰ની ઇશ્વરતા જ્યારે પેાતાનામાં વિદ્યમાન છે, ત્યારે સવ થા ઇશ્વરતાના નિષેધ કેવી રીતે થઇ શકે ? કેવળ વિશેષ અશ્વયના જ આપનામાં નિષેધ કરવામાં આવ્યા છે અને તે પણ તીર્થ"કરામાં વિદ્યમાન છે, કિંતુ આપનામાં નથી; એતાવતા નિષેધ કરવામાં આવ્યે છે. એ ખાસ ખ્યાલમાં રાખવું, પૂ॰ હું ગાર છું, સ્થલ છું, દુબળો છું, જાડો છુ, વિગેરે પ્રતીતિ થતી હાવાથી તેના વિષય તરીકે જો આત્માને માનવામાં આવે તે આત્મામાં ગારપણું વિગેરે ન હોવાથી ઉપર્યુંક્ત અનુભવ ન થવા જોઇએ અને જો શરીરને લઈને માનવામાં આવે તે શરીરમાં તે ગુણાના સભવ હોવાથી શરીરને અહ'પદના વિષય માનવામાં પણ લગારમાત્ર અડચણુ નથી, ઉ૦ કર્મના સ'ખ'ધને લઈને સ'સારી આત્માનુ શરીરની સાથે કથ'ચિત્ તાદાત્મ્ય હાવાથી સ્થૂલ છું; વિગેરે પ્રતીતિના વિષય પણ આત્માવિષે માનવામાં અડચણુ નથી. એટલી માત્ર વિશેષતા સમજવાની છે કે શરીરમાં સ્થૂલપણાની પ્રતીતિ મુખ્યતાથી છે અને આત્મામાં શરીરના સંબંધને લઇને ઉપચારથી છે; વાસ્તવિક નથી. કિચ, ઇંદ્રિયા દ્વારા અનુભવેલ પદાર્થનું ઇન્દ્રિયા નષ્ટ થયા બાદ પણ સ્મરણ થતુ હાવાથી આત્મા દેહ તથા ઇંદ્રિયાથી ન્યારી છે. એક ઘરમાં બેસીને અનુભવેલ પદાર્થનું સ્મરણુ તે ઘરના નષ્ટ થયા પછી પણ જેમ દેવદત્તને થાય છે, તેમ અત્ર પણ સમજવુ. એવી રીતે અનુમાનપ્રમાણ પણ આત્માને ખૂબ સારી રીતે સિદ્ધ કરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, ૨૦૭ હવે આગમપ્રમાણથી પણ તેને સિદ્ધ કરવામાં આવે છે-આગમ તે જ વિધી કહેવાય, કે જેને પ્રણેતા અનાપ્ત હેય. તે વાતનું વિવેચન પ્રથમ પાંચ દર્શનની સમાલોચનામાં સારી રીતે કરવામાં આવ્યું છે. જેણે રાગ, દ્વેષ, મેહ, વિગેરે દૂષણને ક્ષય કર્યો છે, એવા ઈશ્વરપ્રણીત આગમમાં વિરોધ હોય જ કયાંથી? हिंसाद्यसत्कर्मपथोपदेशादसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंसदुबुद्धिपरिग्रहाच मस्त्वदन्यागममप्रमाणम् ॥ १ ॥ –અગવ્યવચ્છેદ-દ્વાáિશિકા. ઉપર્યુક્ત કારણથી પણ બીજાના આગમની પ્રમાણુતા સિદ્ધ થઈ શકતી નથી. स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् । न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ॥ –જ્ઞાનસાર અષ્ટક ભાવાર્થ-રાગમાત્રથી પિતાનું જાણી સ્વીકાર કરે નહિ અને પરના આગમને શ્રેષમાત્રથી જ ત્યાગ કરે નહિ, પરંતુ . મધ્યસ્થ બુદ્ધિથી સર્વજ્ઞની પરીક્ષા કરી જેમાં આપ્તપણું સિદ્ધ થાય તેને સ્વીકારે અને જેમાં આપ્તપણું ન હોય તેના આગમને ઉદાસીનભાવથી ત્યાગ કરે એ બુદ્ધિમાનનું લક્ષણ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તસ્વાખ્યાન, પ્રકૃતમાં તેવા આસપ્રણીત આગમનું જીવની સિદ્ધિમાં પ્રમાણ આપવામાં આવે છે – नत्थि जीवा अजीवा वा णेवं सन्नं निवेसए । अस्थि जीवा अजीवावा एवं सन्नं निवेसए ॥ १३ ॥ नत्थि धम्मे अधम्मे वा णेवं सनं निवेसए । अत्थि धम्मे अधम्मे वा एवं सन्नं निवेसए ॥ १४॥ –સૂત્રકૃતાંગ પૃષ્ટ ૮૭૮ ભાવાર્થ-જવ છે, અજીવ છે, ધર્મ છે, અધર્મ છે એવી સંજ્ઞાઓ સ્થાપન કરવી, કિન્તુ નથી એવી રીતે કદાપિ બોલવું નહિ, જીવાભિગમ, પનવણ, ઠાંણગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર વિગેરે અંગે પાંગમાં ઘણું જ વિસ્તારથી જીવ સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. આવી રીતે જ્યારે તમામ પ્રમાણોદ્વારા આત્માને સિદ્ધ કરવામાં આવ્યું ત્યારે હવે તેના લક્ષણ વિષે જીજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે, માટે હવે તેનું લક્ષણ બતાવવામાં આવે છે– चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद् भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौगलिकादृष्टवांश्वायम् । –રત્નાકરાવતારિકા ૭ પરિચ્છેદ, સત્ર પક, પૃષ્ઠ ૧૪૫. ભાવાર્થ-સાકાર-નિરાકારરૂપ ઉપયોગને ચૈતન્ય કહેવામાં આવે છે અને આત્માનું સ્વરૂપ પણ તે જ સમજવું. નિરંતર પૂર્વાપર પરિણામમાં જે ગમન કરવું, તે પરિણામ કહેવાય અને તે જેને નિરન્તર હોય તે પરિણામી કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૨૦ë શુભાશુભ કમરને કરનાર હોવાથી તે કર્તા કહેવાય છે. સુખ-દુઃખ વિગેરેને અનુભવ કરનાર હોવાથી તે ભેકતા કહેવાય છે. આયુષ્યકર્મ તથા ગતિ, જાતિ અને સૂક્ષમ-આદર નામકર્મના ઉદયથી જેવું શરીર પ્રાપ્ત થાય, તેટલા માત્રમાં વ્યાપ્ત હોવાથી સ્વદેહપરિમાણુ કહેવાય છે અને તે પણ દરેક શરીરમાં જુદે જુદે હોવાથી પ્રતિક્ષેત્રભિન્ન કહેવાય છે, તથા પદગલિક કર્મને આધીન હોવાથી પાગલિક અદષ્ટવાળ પણ છે. આ સંક્ષેપથી આત્માનું લક્ષણ સમજાવવામાં આવ્યું. હવે વિસ્તારથી દરેક વિશેષણનું વિવેચન કરવામાં આવે છે. ચેતન્યસ્વરૂપ અને પરિણામી આ બે વિશેષણની સાથેકતા. આત્માના લક્ષણમાં ચિતન્યસ્વરૂપ અને પરિણામિ એવાં બે વિશેષણે આપેલાં હોવાથી આત્મા જડસ્વરૂપ છે, અને ફટસ્થ નિત્ય છે અર્થાત્ સર્વદા નિત્ય છે.” આવી રીતે માનનારાનૈયાયિક લેકેને મત ચુકિતવિરુદ્ધ છે, એ સૂચવવામાં આવ્યું. જેના મતમાં આત્મા ઉપગસ્વરૂપ નથી, તેના મત પ્રમાણે આત્માને માનવા છતાં પણ પદાર્થજ્ઞાન તે કદાપિ થવાનું નહિ, કારણકે આકાશની માફક તે પણ અચેતન છે. પૂ. ચૈતન્યસ્વરૂપવાળે આત્મા છે, એમ અમે બિલકુલ માનતા નથી, કિન્તુ ચતન્યને સમવાય જેમાં હોય તેને આત્મા કહેવામાં આવે છે. જ્યારે આ પ્રકારની અમારી માન્યતા છે ત્યારે અમારા મતમાં આત્મા જડવરૂપ છે, એ જે બેટ આક્ષેપ કરે, તે કેટલી બધી અજ્ઞાનતા કહેવાય? 14 For Personal and Private Use Only Jain Educationa International Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાખ્યાન. ઉ॰ ચૈતન્યસ્વરૂપ આત્માને ન માનતાં સમવાય સબધને લઈને આત્મામાં ચતન્ય માનવામાં આવે; તે સમવાય પદાર્થ એકસ્વરૂપ, વ્યાપક અને નિત્ય હોવાથી ઘટ, પટ વિગેરૈમાં પણ સમવાય જ્યારે ખરાખર છે; ત્યારે ચૈતન્યના સમવાય આત્મામાં જ છે, ઘટ, પટ વિગેરેમાં નથી, એમ કેવી રીતે માની શકાય ? કિચ આવા પ્રકારની વસ્તુસ્થિતિને માનીએ તા તમામ પદાર્થો ચૈતન્યના સમવાયને લઇને ચૈતન્યવાળા છે, એમ પણ કેમ ન કહી શકાય ? પૂર્વ ‘જેમ આ ઠેકાણે કુંડામાં દહિં છે’ એવી પ્રતીતિ થતી હાવાથી તેની બહાર હિ' નથી એ અર્થાત્ આવી ગયું; તેમ આ ઠેકાણે પણ આત્મામાં જ્ઞાન છે; એવી પ્રતીતિને લઇને ઘટ, પટ વિગેરેમાં નથી એ પણ સહેજ સમજી શકાય તેમ છે, તે પછી જડમાં જ્ઞાનની આપત્તિ ક્યાં રહી ? તેને વિચાર કરશે. ઉ॰ જે સ્વય' અચેતન હાય તેને આવી પ્રતીતિયાને લઇને હૈજાર વાર જ્ઞાનના સમવાય માનવા છતાં પણ તેમાં ચેતનતા કદાપિ આવી શકવાની નહિ. જેમ જે વ્યકિત સ્વય* નપુસક હાય, તેને હજારવાર પુરુષના સંબધ થવા છતાં પણુ તેમાં પુરુષતા આવી શકતી નથી; તેમ અત્ર પણ ખાલી સમવાય માત્રથી અચેતનમાં જો ચેતનતા આવતી હોય; ઘટ, પટ વિગેરે જડ પદાર્થાએ શેા અપરાધ કર્યાં છે ? કે તેમાં ચેતનતા ન આવી શકે ? અને એવી શી રાજાજ્ઞા છે ? કે અચેતનતા સરખી હોવા છતાં પણ એકમાં સમવાયને લઇને ચેતનતા માનવી અને સ્ત્રીજામાં નહિ. જ્યાં વસ્તુસ્થિતિના વિચાર ચાલતા હાય, ત્યાં તેવી પ્રતીતિચેા ખીચારી નપુ’સકની માફ્ક શા કામમાં આવવાની ? Jain Educationa International For Personal and Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. " . માટે ચૈતન્યના સમવાયથી આત્મામાં ચેતનતા આવે છે. ' તે વાત તદ્ન યુક્તિવિરુદ્ધ સમજવી. કિન્તુ આત્મા સ્વયમેવ ચૈતન્યસ્વરૂપ છે. એ ખાસ ધ્યાનમાં રાખવું. કિચ ઉપયોગસ્વરૂપપણુ‘પણ માત્માથી સર્વથા ભિન્ન શ્રણ નથી, તેમ અભિન્ન પણ નથી; તે પશુ પ્રસંગેાપાત્ત સમ જીવવામાં આવે છે ૨૧૧ આત્માને જ્ઞાનાદિ ધર્માંથી સર્વથા ભિન્ન માનવામાં આવે; તે હુ જ્ઞાનસ્વરૂપ છું, ઘનસ્વરૂપ છું, ચારિત્રસ્વરૂપ છુ, સુખસ્વરૂપ છું એવા પ્રકારનું અભેદજ્ઞાન કદાપિ થઇ શકે જ નહિ, અને થાય છે તે ખરૂ'; માટે જ્ઞાનાદ્વિધર્મોથી આત્મા સર્વથા જુદ નથી એ ખાસ માનવુ જોઈએ. તેમ સર્વથા જ્ઞાનાદિ ગુણેાથી છાત્મા અભિન્ન છે એ પણ સમજવુ' નહિ, કેમકે આત્મા ચી છે. જ્ઞાન, દન, ચારિત્ર, સુખ વિગેરે તેના ધર્મો છે, એવા જે ભેદ માલૂમ પડે છે તે અભિન્ન હોય તેા કદાપિ ન દેખાવા જોઇએ, માટે સવ થા અભેદ પણ માનવામાં આવતા નથી. કિચ સવ થા અભિન્ન માનવામાં જ્ઞાનાદિ તમામ ધર્મોમાં એક્સ ગાવવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વિગેરેમાંથી પશુ ભિન્નતા ચાલી જવાની. અને ભિન્નતા તે જરૂર માલૂમ પડે છે. જ્ઞાન વિશેષ વગેધરૂપ છે, દશન સામાન્યધરૂપ છે, ચારિત્ર સ્થિરતારૂપ છે અને સુખ પરમાનન્દરૂપ છે. માટે આપ જ બતાવે કેસવથા અભેદ કેવી રીતે માની શકાય ? આથી એ ભાવ નીકળ્યો કે સવથા અભિન્ન નથી તેમ ભિન્ન પણ નથી; કિન્તુ ચચિત્ લેનાલેકરૂપ જાત્યન્તર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તસ્વાખ્યાન. - - આત્મામાં કૂટસ્થ નિત્યતાનું નિરાકરણ नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ। दुर्नीतिवादव्यसनासिनैवं परैविलुप्तं जगदप्यशेषम् ॥२७॥ –અન્ય વ્યવચ્છેદ-કાત્રિશિકા. - ભાવાર્થ –સર્વથા નિત્ય પક્ષમાં તથા સર્વથા અનિત્ય પક્ષમાં સુખ-દુઃખ, પુણ્ય-પા૫; બન્ધ-મોક્ષ વિગેરેમાંથી એક પણ ઘટી શકવાનું નહિ. તે વાત યુક્તિદ્વારા સમજાવમવામાં આવે છે. સાપુતાનાન્નચિવા નિચમા નિત્યનું આવા પ્રકારનું લક્ષણ ફટસ્થ નિત્યવાદિ લેકે માને છે. જેને કદાપિ વિનાશ ન થાય તેમ ઉત્પાદ પણ ન થાય અને નિરંતર એક વરૂપથી સ્થિર રહે, તે નિત્ય કહેવાય. આવા પ્રકારના નિત્યના લક્ષણમાં સુખ, દુઃખ વિગેરે કેવી રીતે ઘટી શકે? તે વિચારવા લાયક છે અને જ્યારે આત્મા દુઃખને અનુભવ કરી પિતાની સુખ-સાધનસામગ્રી દ્વારા સુખને અનુભવ કરવા જશે, ત્યારે તે સ્વભાવની ભિન્નતા થવાથી અનિત્યતા જરૂર આવવાની, તે પછી ફૂટસ્થ નિત્યતા કેવી રીતે રહેવાની? - પૂસુખાવસ્થા, દુઃખાવસ્થા વિગેરે અવસ્થાને ભેદ છે, તે પણ અમો એવી અવસ્થાવાળા આત્મામાં સ્વભાવભિન્નતા જ્યારે માનતા જ નથી, ત્યારે આ દોષને અવકાશ જ અમારે ત્યાં ક્યાં રહ્યો ? જેમ સર્પમાં બહાર વાંકુ ચાલવાપણું અને બીલમાં સીધું ચાલવાપણું વિગેરે અવસ્થાઓ જૂદી છે, તે પણ તેમાં ભેદ માનવામાં આવતું નથી.તેમ અત્રે પણ સમજવું કે અવસ્થાઓ ભિન્ન હોવા છતાં પણ અવસ્થાવાળી વ્યકિત જૂદી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૧૩ ઉ૦ અવસ્થાએ અવસ્થાવાળી વ્યક્તિથી ભિન્ન છે કે અભિન? આ બે પ્રશ્ન પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષમાં તે જ્યારે ગર્દભ અને ઉંટની માફક આપસમાં સર્વથા ભેદ માનવામાં આવ્યું ત્યારે તેમાં સંબંધ જ કેવી રીતે થવાને ? કિંચ, ભિન્નતા જ્યારે સર્વથા સરખી જ છે, ત્યારે તે અવસ્થાએ આત્માની જ છે, ઘડાની નથી; એમ પણ કેવી રીતે કહી શકશે? માટે ભેદપક્ષ તે આપનાથી માની શકાય તેમ છે જ નહિ. હવે રહ્યો અભેદપક્ષ, તેમાં પણ જ્યારે બંને એક જ છે, ત્યારે તે કાં તે અવસ્થામાં રહેવાની યા તે અવસ્થાવાળી વ્યક્તિ રહેવાની. બંને ચીજ તે કદાપિ રહી શકશે જ નહિ, માટે ઉપર્યુક્ત કથનથી પણ ફૂટસ્થ નિત્યતા રહેવાની નહિ. અપરંચ સુખ-દુઃખને અનુભવ પણ પુણ્ય-પાપદ્વારા સંપાદનીય છે અને પુણ્ય-પાપનું સંપાદન તે અર્થ ક્રિયાને આધીન છે. તે અર્થ ક્રિયા પણ કૂટનિત્યમાં અનુક્રમે થાય છે અથવા યુગપત્ થાય છે? એવા પ્રકારના વિકલને લઈને કદાપિ ઘટી શકવાની નહિ; માટે આપ જ બતાવે કે ફૂટસ્થ નિત્ય આત્મા વધ્યાપુત્રની માફક કઈ રીતે સિદ્ધ થાય તેમ છે ખરો? અર્થાત બીલકુલ નહિ. કિંચ જ્યારે કૂટસ્થ નિયમાં કેઈ પણ પ્રકારની ક્રિયા જ નથી, ત્યારે આત્મા પિતે નિષ્ક્રિય થવાને અને જ્યારે પિતે નિષ્ક્રિય છે, ત્યારે તે કેઈને મારનાર નહિ, તેમ કે તેને પણ મારનાર નહિ, તે પછી તેમાં હિંસાની Jain Educationa International For Personal and Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તવાખ્યાન, ઉપપત્તિ કેવી રીતે થવાની? અને જ્યારે હિંસા તેમાં ઘટી શકતી નથી ત્યારે તે તેના અભાવરૂપ અહિંસા પણ ઘટવાની નહિ અને તે સિવાય સત્ય વિગેરે અન્ય ગાંગની તે વાત જ શી કરવી? કેમકે અહિંસા સત્યમાં સાધનરૂપ છે. જ્યારે તે જ નથી, તે પછી સત્ય, વિગેરે ન હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. આમ જ્યારે અહિંસા વિગેરે જ તેમના મતમાં ઘટતાં ન હોવાથી આકાશપુષ્પ સમાન છે, ત્યારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ વિગેરે ભેગના અંગે તે હેાય જ કયાંથી? અપરચ એકાન્ત નિત્યવાદિના મતમાં આસમાની સાથે શરીરને સંબંધ પણ ઘટવાને નહિ, તે પણ સાથે સાથે જણાવવામાં આવે છે– ફૂટથ નિત્ય આત્માની અંદર શરીરની સાથે સંબંધ માનવામાં બે પ્રીને પુછવામાં આવે છે. શું ફૂટસ્થ નિત્ય આત્મા પૂર્વ સ્વભાવને ત્યાગ કરીને પહેલહેલે શરીરની સાથે સંબંધ કરે છે અથવા ત્યાગ કર્યા સિવાય તેમાં પ્રથમ યક્ષ માનવામાં તે અનિત્યપણું જરૂર આવવાનું, કારણ કે સ્વભાવના ત્યાગનું નામ જ અનિત્યતા છે, અને એ તે આપે વયમેવ સ્વીકારી લીધી માટે પ્રથમ પક્ષ તે આપ માની શકશે નહિ. હવે રહ્યો બીજો પક્ષ, તે માનવામાં તે શરીરની સાથે આત્માને સંબંધ જ સિદ્ધ થવાને નહિ; કારણકે આત્માને શરીરની સાથે સંબંધ કરાવનાર પૂર્વને સ્વભાવ તે જેમને તેમ જ છે. કંઈ પણ ફેરફાર છે જ નહિ. માટે જ્યાં સુધી પૂર્વના સ્વભાવને ત્યાગ ન થાય, ત્યાં સુધી ઉત્તરની સાથે સંબંધ પણ કેવી રીતે થઈ શકે? તે પણ ખાસ વિચારવા લાયક છે. માટે Jain Educationa International For Personal and Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. આપ જ બતાવા કે શરીરની સાથે આત્માના સબધ કેવી રીતે ઘટી શકે ? અને તે વિના અન્ય માક્ષ પણ કાને મળી શકે? તથા આત્મા વ્યાપક હેવાથી સૌંસાર પણ તેને ઘટવાને નહિ; કેમકે સ*સરણ-પરિભ્રમરૂપ સ*સાર તે વ્યાપક માન્યા સિવાય સ`ભવી શકે તેમ છે જ નહિ. જ્યારે વ્યાપક હાવાથી સ ઠેકાણે રહેલા છે અને સવથા નિત્ય છે, ત્યારે તે તે સર્વદા અને સર્વત્ર વિદ્યમાન જ છે; તે પછી સ'સાર કેવી રીતે ઘટી શકે ? અને જ્યારે સ`સાર ઘટતા નથી, ત્યારે ધમ થી ઊર્ધ્વ ગતિ, અધમ થી અધગતિ અને જ્ઞાનથી મેક્ષ મળે છે; તે પણ કોને મળે ? કેમકે જ્યારે સત્ર સદા તેનુ' તે જ રૂપ છે, ત્યારે પુણ્ય કરવાથી ઊર્ધ્વ ગતિ થાય એવા અસત્ય પ્રલાપ ઉપર કાણુ ધ્યાન આપવાના ? કારણકે ઊ લેાકમાં પણ તે વિદ્યમાન છે, તેા પછી પુણ્ય કરવાનું કયુ' પ્રયેાજન રહ્યું ? અને અધેલાકમાં પણ વ્યાપક હોવાથી જ્યારે વિદ્યમાન છે; ત્યારે પાપસાધનસામગ્રી પણ નિષ્ફળ થવાની અને મેક્ષમાં પણ વિદ્યમાન હાવાથી મેાક્ષસાધન અનુષ્ઠાન પણ વયાપુત્ર સમાન થવાનું. માટે ફ્રૂટસ્થ નિત્યપણુ' પણ અનાદરણીય સમજવું. સર્વથા અનિત્યનુ’નિરાકરણ, એકાંત અનિત્યપક્ષમાં પણ હિંસા વગેરે ઘટી શકવાનાં નહિ, કારણકે વિનાશના હેતુની ઉપપત્તિ નહિ હોવાથી વિનાશપણું સિદ્ધ થઇ શકતું નથી; તે વાત યુક્તિદ્વારા સમજાવવામાં આવે છેઘટ-વિનાશક મુદ્ગર વિગેરે સામગ્રીદ્વારા કરાતે જે ઘડાના વિનાશ, તે શુ ઘડાથી ભિન્ન છે? કે અભિન્ન ? આ એ Jain Educationa International For Personal and Private Use Only ૨૧૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તસ્વાખ્યાન, પ્રકને ઉપસ્થિત થાય છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે જ્યારે ઘડાને વિનાશની સાથે કઈપણ સંબંધ છે જ નહિ, ત્યારે વિનાશ થાય, તે પણ ઘડામાંથી તે જવાનું જ નહિ, એ તે જે ને તેજ રહેવાને, ત્યારે વિનાશ થવાથી પણ શું થવાનું? માટે પ્રથમ પક્ષથી તે ઈષ્ટસિદ્ધિ થવાની જ નહિ. હવે રહ્યો બીજો પક્ષ, તેમાં પણ જ્યારે ઘડે અને વિનાશ આપસમાં એક જ છે ત્યારે તે વિનાશકારણ-સામગ્રીથી પણ વિનાશ ન થતાં ઘડે જ થયે એમ કેમ ન કહી શકાય ? જ્યારે વિનાશની સાથે ઘડામાં ભેદભાવ તે કંઈ પણ છે જ નહિ, ત્યારે ઘડાને વિનાશ પણ ખાલી કલશની માફક પર્યાયરૂપ થયે. કિંચ જ્યારે વિનાશના હતની સાથે વિનાશને કંઈ પણ લેવા દેવા છે જ નહિ, ત્યારે આપના મતમાં પદાર્થો ક્ષણિક છે, એવી વ્યવસ્થા કેવી રીતે થવાની ? જે કદાચ વિનાશના હેતુ સિવાય સ્વયં વિનાશ થયા જ કરે છે, એમ માનવામાં આવે તે હિંસામાં પણ નિમિત્ત તરીકે કોઈ રહેવાનું નહિ. અને જે કાર્યનું કેઈ નિમિત્ત ન હોય, તે કાર્ય કાં તો નિરંતર રહેવાનું અથવા કદાપિ ન જ થવાનું. સારાંશ–આવી રીતે વિચાર કરતાં હિંસામાં પણ જ્યારે કોઈ નિમિત્ત નથી, ત્યારે તે કાં તે નિરંતર રહેવાની અથવા તે બીલકુલ ઉત્પન્ન થવાની જ નહિ. કેમકે કદાચિત થવાપણું તો કારણને આધીન છે અને આ કારણને તે બિલકુલ માનતા જ નથી, ત્યારે હિંસાની જ ઉપપત્તિ કેવી રીતે થવાની ? અને તે સિવાય અહિંસા વિગેરે યેગના અંગે પણ વધ્યાપુત્ર જેવાં જ થવાનાં. કિંચ આત્માને ક્ષણિક માનવામાં આ વધ્યા છે, આ ઘાતક છે, આ દેવાદાર છે, આ લેણદાર છે, For Personal and Private Use Only Jain Educationa International Page #424 -------------------------------------------------------------------------- ________________ જનદર્શોન. આવા કોઇપણ જાતના વ્યવહારની ઉત્પત્તિ પણ થવાની નહિ. તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વિગેરેમાંથી પણ કોઈ જાતની ઉત્પત્તિ થઈ શકવાની નહિ, આ તમામ વાતાનુ* વિવેચન માદ્ધની સમાલેાચનાના પ્રસ્તાવમાં કરવામાં આવેલુ હાવાથી અન્ન ષ્ટિપેષણ કરી સમય રાકવામાં આવતા નથી. જેમ આત્માને સથા અનિત્ય માની શકાય તેમ નથી, તેમ સ થા નિત્ય પણ માની શકાય તેમ નથી, કારણકે બન્નેમાં દ્વેષા ઉપસ્થિત થાય છે. તેથી માયાવી લેાકેાએ પાથરેલ મેહજાળમાં ન ફસાતાં કથ'ચિત્ ભેદાભેદરૂપ જાત્યન્તરનું અવલઅન કરવું; તે જ બુદ્ધિમાના માટે સરલ અને સર્વોત્તમ માર્ગ છે. સારાંશ-જેને કાઇ પણ કાળે કાઈપણ પર્યાયથી વિનાશ થતા નથી, તથા કોઈપણુ રૂપથી ઉત્પાદ થતા નથી; તેવા ફ્રૂટસ્થ નિત્ય આત્માને શરીર, ઇન્દ્રિયા વિગેરે પર્યાયાના વિનાશ કરવાથી પણ બિલકુલ હિસા લાગવાનીજ નહિં, કારણ કે તેઓના મત પ્રમાણે તે તે સદા સર્વ પ્રકારથી નિત્ય જ છે; તેા પછી શરીર, ઇન્દ્રિયા વિગેરે પર્યાયને! તલવાર વિગેરે શસ્ત્રદ્વારા દ્વેષભુદ્ધિથી નાશ કરવા છતાં તથા મનની લાગણી અત્ય‘ત દુખાવવા છતાં પણ મારનારને હિ‘સા તા બિલકુલ લાગવાની જ નિહ અને જેને માર્યો હાય તે પણ મર્યા ન હાવાથી ર્હિંસા હૈાય જ શાની ? અને જ્યારે હિં’સા જ નથી ત્યારે તેના અભાવરૂપ અહિ'સા પણ કયાંથી હાઈ શકે ? અને તે વિના યાગના અંગની તા વાતજ શી કરવી ? માટે ચેાગાંગની નિષ્ફળતાની સાથે વૈરાગ્ય ધારણ કરી તપસ્યાઓ કરવી, પંચાગ્નિ કહ્ને ઉડાવવાં વિગેરે તમામ મેાક્ષાનુષ્ઠાનની સામગ્રી પણ અજાંગલસ્તનની માફક નિષ્ફળ થઈ Jain Educationa International For Personal and Private Use Only ૨૧૭ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તવાખ્યાન, જવાની. એમ કહેવાથી આત્માને સર્વથા નિત્ય માનનારાના વિચારો અનાદરણીય છે. સર્વથા અનિત્યપક્ષમાં પણ જ્યારે કે મનુષ્ય કેઈને મારી નાખે તેને પણ ખૂનની હિંસાનું પાપ લાગવાનું નહિ. કારણકે તેમના મત પ્રમાણે આતમા તે સમયે સમયે પિતાની મેળે મર્યા જ કરે છે અને જન્મ પણ લેતે જ જાય છે. તેમાં જ્યારે કેઈપણ કારણનું કામ જ નથી, ત્યારે મારનારને હિંસા કેવી રીતે લાગી શકે? કેમકે કઈ કઈને મારનાર પણ નથી, તેમ કેઈ કેઈથી મરતે પણ નથી ત્યારે હિંસા બીચારી લાગે જ કોને? અને તે સિવાય અહિંસા પણ હોય જ કયાંથી?તથા વધ્ય-ઘાતકને, કાર્ય-કારણને વ્યવહાર, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વિગેરે કાંઈ પણ ઘટવાનું નહિ અને તે સિવાય ગાંગની તે વાત જ શી કરવી અને જ્યારે ગાંગ જ નથી ત્યારે સુરત જેવાએ દીક્ષા ગ્રહણ કરી, વૈરાગ્યવાસના ધારણ કરી, સંસારાવસ્થાના મેજશે અને ત્યાગ કરી કષ્ટાનુષ્ઠાનનું સેવવું તે પણ તદ્દન નકામું જ સમજવું. માટે સર્વથા અનિત્ય આત્મા પણ માન નહિ. કિ તુ પૂર્વ બતાવેલ પ્રકારથી કર્થચિત નિત્યાનિત્યરૂપ જાત્યન્તર માનવે અને તેમાં જ હિંસા વિગેરેની ઉપપત્તિ થઈ શકે છે, તે પણ ખાસ સમજાવવામાં આવે છે– नित्यानित्ये तथा देहाद् भिन्नाभिन्ने च तत्त्वतः । घटन्त आत्मान न्यायाद्धिसादीन्याविरोधतः ॥ –હારિભદ્રીય અષ્ટક ૧૬, પૃ૦ ૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૧૪ ઉપર્યુંકત ચૈતન્યસ્વરૂપ આત્મા દ્રવ્યથી નિત્ય છે-શાશ્વત છે, કેમકે મનુષ્ય, તિર્યંચ, નારકી, દેવ, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે નવા નવા પાને ગ્રહણ કરવા છતાં પણ ચેતન્યશકિત તે દરેકમાં અનુગત હેવાથી તે રૂપે આત્મા નિત્ય છે, અને પૂર્વ પર્યાયને વિનાશ તથા ઉત્તર પર્યાયને ઉત્પાદ વિગેરે નિરંતર થતું હોવાથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય છે. તેમ જ આત્મા શરીરથી પણ સર્વથા ભિન્ન નથી, તથા અભિન્ન પણ નથી, કિંતુ કથંચિત્ ભિન્ન ભિન્ન રૂપ જાત્યન્તર છે. જે સર્વથા ભિન્ન માનવામાં આવે તે શરીરદ્વારા કરેલા કર્મોને ભવાન્તરમાં અનુભવ થઈ શકવાને જ નહિ. જેમ શિવદત્તે કરેલા કર્મોને અનુભવ વિશુદત્ત કરી શક્ત નથી, તેમ શરીર દ્વારા કરેલા કર્મોને અનુભવ પણ આત્માને શાને થ જોઈએ. માટે ભેદપક્ષ અનાદરણય છે અને અભેદ માનવામાં પહેલેકની ઉપપત્તિ જ આકાશપુષ્પ સમાન થવાની; કેમકે શરીરને જ્યારે બાળી ભમીત કરવામાં આવ્યું, ત્યારે આત્મા પણ તેથી અભિન્ન હોવાથી અર્થાત તે રૂપ હોવાથી તે પણ સાથે બળીને ભસ્મીભૂત થયેક ત્યારે પહેલેક કોણ જવાનું?તે પણ સાથે વિચાર કરશે. સારાંશસર્વથા ભિન માનવામાં શરીરની ઉપર લાકી વિગેરેને પ્રહાર પડવા છતાં પણ વેદના ન થવી જોઈએ. જેમ ઘટ ઉપર લાકી પડવાથી આપણને કંઈ પણ વેદના થતી નથી, તેમ શરીર ઉપર પણ લાકડીને પ્રહાર પડવાથી આત્માને કંઈ પણ વેદનાના અનુભવ ન થ જોઇએ, તથા શરીર ઉપર ચંદનને લેપ કર Jain Educationa International For Personal and Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વાથી શીતળતાને તથા સુગષિપણાના પણ અનુભવ ન થવા જોઇએ. આવા પ્રકારની અનેક વિપત્તિયેા આવતી હાવાથી સ થાભેદપક્ષ ત્યાજ્ય કરવામાં આવ્યે છે, તેમજ સર્વથા અભિન્ન પક્ષ પણ માનવા નહિ. કારણ કે જો શરીરના આત્માની સાથે સર્વથા અભેદભાવ માનવામાં આવે, તા મરણની ઉપપત્તિ થઈ શકવાની નહિ, જ્યારે આત્માના વિચાગ થવાના જ નહિ ત્યારે તેને અભિન્ન એવા શરીરના વિયાગ પણ ક્યાંથી થાય ? અને તે સિવાય મરણ પણ કેવું થવાનુ` ? તથા ભરવા છતાં પણ પરલેાકની ઉપપત્તિ થઇ શકવાની નહિ; કેમકે શરીર અને આત્મા જ્યારે એક જ છે, ત્યારે શરીરના વિનાશ ન થવાથી આત્માના પણ વિનાશ ન થવાને. તેા પછી પરલેાક જનાર બીજી કાણુ ખાકી રહ્યું ? તેના વિચાર કરશે. તથા શરીર દ્વારા કરેલાં શુભાશુભ કર્મીનું ફળ પણ આત્માને મળવાનું' નહિ, કારણ કે તેના વિનાશ સાથે આત્માના પણ જ્યારે વિનાશ થયે, ત્યારે ફળ પણ કોને મળે ? અને લેપક્ષમાં જ્યારે તે અને આપસમાં ભિન્ન જ છે;ત્યારે શરીરે કરેલાં કર્મોનું ફળ આત્માને કેવી રીતે મળી શકે ? આમ બન્ને પક્ષમાં કૃતના નાશ અને અકૃતનું આગમન થવાનું; માટે ઉપર્યુંકત તમામ વિપત્તિયેાથી છાચવાની ખાતર કથાચિત ભેટ્ટાભેદ્યપક્ષ સર્વોત્તમ છે. તે માનવાથી જ હિ’સા વિગેરેની ઉપપત્તિ થવાની. હિંસા થવાના જગમાં મુખ્ય ત્રણ પ્રકાર છે. ( ૧ ) બીજાને પીડા પેદા કરાવાથી, ( ૨ ) શરીર, ઇન્દ્રિયા વિગેરે પ્રાણાના વિનાશ કરવાથી ( ૩ ) તથા હું તેને મારૂં' એવા માનસિક ઘાતક સ'કલ્પથી હિસા ઉત્પન્ન થાય છે. Jain Educationa International તત્ત્વાખ્યાન. For Personal and Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, પૂ. અમુક ઘાતક દ્વારા અમુક જીવને મરવાનું છે, એવા પ્રકારને કર્મબન્ધ કરેલ હોવાથી મારનારને હિંસાજન્ય કર્મબન્ધ થવાને જ નહિ, તે પછી હિંસાનું ફળ તેને કેવી રીતે મળવાનું? માટે હિંસાથી કર્મબન્ધ થતું નથી. ઉદરેક કાર્યની ઉત્પત્તિમાં ત્રણ કારણની આવશ્યકતા જરૂર રહે છે. (૧) ઉપાદાનકારણ (૨) નિમિત્તકારણ અને (૩) કર્તા કારણ. આ ત્રણમાંથી એક પણ ન્યૂન હોય તે કાર્ય થઈ શકે જ નહિ. જેમ ઘટમાં માટી ઉપાદાનકારણ છે, દંડ, ચક વિગેરે નિમિત્તકારણ છે અને કુંભાર કર્તા કારણ છે; તેમ અત્ર પણ હિંસ્યકમને વિપાક ઉપાદાનકારણ છે, મારનાર પિતે કતી કારણ છે અને શાસ્ત્ર વિગેરે સામગ્રી નિમિત્તકારણ છે. આ ત્રણને સમુદાય જ્યારે મળે, ત્યારે જ હિંસારૂપ કાર્યની ઉત્પત્તિ થાય. જ્યાં સુધી એક પણ ઓછું હોય, ત્યાં સુધી તે થઇ શકે જ નહિ. પ્રકૃતમાં હિસ્યકર્મન વિપાકરૂપ ઉપાદાનકારણ હોય, છતાં કર્તા તથા નિમિત્ત કારણને વ્યાપાર જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી હિંસારૂપ કાર્ય થઈ શકે જ નહિ અને જ્યારે તે કારણેને ઉપયોગ કરવામાં આવે ત્યારે તે દ્વારા પર્યાયને વિનાશ થવાથી મારનારને જરૂર હિંસા લાગે અને જ્યારે હિંસાની ઉપપત્તિ થઈ, ત્યારે તેના અભાવરૂપ અહિંસા પણ ઘટી શકે. તેને પણ ઉપાય સાથે સાથે બતાવવામાં આવે છે- અહિંસામાં હિંચકર્મને વિયોગ ઉપાદાનકારણ છે અને સદુપદેશ વિગેરે નિમિત્તકારણ છે, તથા નહિ મારવા વિષયક શુદ્ધ અધ્યવસાયે કર્તા Jain Educationa International For Personal and Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન કારણ છે. આ ત્રણ કારણ મળવાથી અહિંસાને પ્રાદુભાવ થાય છે અને જ્યારે અહિંસાની ઉપપત્તિ થઈ, ત્યારે તે દ્વારા સત્ય વિગેરે તમામ પગના અંગેની ઉપપત્તિ પણ થવાની. તથા સ્મરણ, પ્રત્યભિજ્ઞાન દેહના સ્પર્શથી વેદનાને અનુભવ વિગેરે કાર્યોની ઉપપત્તિ પણ થવાની. તથા સૂક્ષમનામકર્મના ઉદયથી સૂક્ષ્મ શરીર અને બાદર નામકર્મના ઉદયથી બાદર (સ્થલ) શરીર-અર્થાત દશ્ય શરીરને પ્રાપ્ત કરવું, ધર્મથી ઊર્ધ્વગમન, અધર્મથી અર્ધગમન અને રત્નત્રયથી મોક્ષપ્રાપ્તિ વિગેરે તમામની ઉપપત્તિ કથંચિત નિત્યનિત્ય અને કથંચિત ભિનાભિને પક્ષ માનવાથી જ થવાની. માટે કોઈ પણ જાતની અનુપપત્તિ અમારે ત્યાં છે જ નહિ. પરિણુમિનું વિવેચન. . * દ્રવ્યરૂપથી અવસ્થિત પદાથે એક પર્યાયથી બીજા પર્યાયની પ્રાપ્તિ કરવી તેનું નામ પરિણામ સમજ. અને તે પરિણામ જેમાં હોય તે પરિણામી કહેવાય. પ્રકૃતિમાં ચૈતન્યશક્તિરૂપ ઉપગથી અવથિત આત્માએ તે તે કર્મના સંબધને લઈને નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે જે જે પર્યાને પ્રાપ્ત કરવા તેનું નામ પરિણામ સમજે. આવા પ્રકારને પરિણામ આત્માને હોવાથી આત્મા પરિણામી કહેવાય છે, તે વાતને નીચેને કલેક પણ ટેકો આપે છે. परिणामो ह्यान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः॥ –ધર્મબિન્દુ પૃષ્ઠ ૧૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ભાવાથ —સર્વથા સ્થિર પણુ નહિ, તેમ જેના સવ થા વિનાશ પણ ન હાય, કિન્તુ એક પર્યાયને મૂકીને ખીજાને પ્રાપ્ત કરવા, તેનુ નામ પરિણામ સમજવા. આવા પ્રકારના પરિણામ જ વિદ્વાન લેાકેાને સંમત છે, અને તેની સાથે જેના નિત્ય સબધ હાય તે પરિણામી કહેવાય. તેવા પ્રકારના આત્મા માનવામાં જ શરીર, ઇન્દ્રિય વિગેરે પરિણામેાને વિનાશ કરવાથી હિ’સા વિગેરેની ઉ૫પત્તિ થઇ શકે છે, બીજામાં નહિ, આથી એ સૂચવવામાં આવ્યુ કે આત્મા ભવાતગામી છે. જે આત્મામાં પરિણામિપણું ન માનવામાં આવે તે પરલેાકની સિદ્ધિ કદાપિ થઈ શકવાની નહિં. માટે પિરણામી જરૂર માનવા અને તેમ માનવાથી જ સસાર અનાદિ સિદ્ધ થવાને; નહિ તા સવ આકાશપુષ્પ સમાન થઈ જવાનું, કર્તા અને સાક્ષાત્ ભેાક્તા એ બે વિશેષણાની સાર્થકતા. ૨૧૩ C " સાંખ્ય લેાકેાનુ' કહેવું એવું છે કે · પુરુષ પોતે નિર્ગુણ છે, કર્તા નથી અને ભેાકતા છે. ' આ વાતનું નિરાકરણ કર્તા અને સાક્ષાદ્ ભક્તા એ એ વિશેષણેાથી થઇ શકે છે. જેમ ખેતીકાર લેાકા ક ણક્રિયાના કર્તા હોવાથી તે દ્વારા પેદા થયેલ અન્ન - વિગેરેના ભાક્તા તરીકે ગણાય છે. એ વાત જનપ્રસિદ્ધ છે. તેમ પોતે કરેલાં કર્મના ભ્રાતાપણું. હાવાથી આત્મા શુભાશુભ કર્મના કર્તા છે; એ વાત જરૂર માનવી જોઇએ અને જેમાં કર્તાપણું હાતું નથી, તેમાં આકાશ Jain Educationa International For Personal and Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તસ્વાખ્યાન. કુસુમની માફક વસ્તુપણું છે જ નહિ, કિંચ આત્માને આપ કતા માને છે, તે શું ભેગક્રિયાને કરે છે કે નહિ? જે કદાચ ભેગક્રિયા કરે છે, એવું માનવામાં આવે, તે જ્યારે ભોગક્રિયાને કરવા સમર્થ છે, ત્યારે બીજી ક્રિયાને કરતે નથી તેનું શું કારણ? તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે, ભેગક્રિયા પણ કરતું નથી, ત્યારે ભક્તા કેવી રીતે કહી શકાય ? એ વાત તે ન્હાનું બાળક પણ સમજી શકે તેમ છે. આ તે માતાને વધ્યા કહેવા જે ન્યાય થયા. ભેગની ક્રિયાને કરતે નથી અને ભકતા તે છે, એમ મનાય જ કેવી રીતે? આથી એમ પણ કેમ ન કહી શકાય કે મુક્ત આત્માની માફક કર્તાપણું ન હોવાથી સંસારી આત્મામાં લેતા પણું નથી. જે કર્તા ન હોય તે લેકતા પણ ન હોય, જેમ આકાશ વિગેરે. અને આવી રીતે માનવામાં તે કૃતને નાશ, અકૃતને આગમ વિગેરે દેષ પણ જરૂર આવવાના. કેમકે આપના મતમાં દરેક કાર્ય કરનારી જડ પ્રકૃતિ હેવાથી તેણે જે કર્મ કર્યું, તેના ફલને તેની સાથે બિલકુલ સંબંધ ન રહેવાથી કૃતને નાશ થવાને-અર્થાત્ કાર્ય કરનારને તેનું ફળ તે બિલકુલ મળવાનું નહિ અને આપના મત પ્રમાણે આત્માએ તે કંઈપણ કાર્ય કર્યું નથી, તે પણ તેના ફળને ભેંકતા હેવાથી અકૃતનું આગમન થયું. આપના દર્શનમાં તે કરનારી પ્રકૃતિ અને ભેગવનાર આત્મા છે, એમ જ્યારે માનવામાં આવે છે, ત્યારે પ્રકૃતિએ કરેલાં કર્મોને જેમ શિવદત ભગવે છે, તેમ વિષ્ણુશર્મા કેમ ભગવતે નથી? અથવા એકે કરેલા Jain Educationa International For Personal and Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ન ક્રમના ભાગ આખા જગતને કેમ ન મળે ? તેના પણ વિચાર કરો, કારણ કે જ્યારે અકર્તાપણુ દરેકમાં સમાન છે, ત્યારે એક તેના ભાગ કરે અને ખીજે ન કરે તેનુ શું કારણ ? માટે આવા પ્રકારની અનેક વિપત્તિયાથી બચવાની ખાતર જેમ ભ્રાતાપણ માનવામાં આવે છે; તેમ કર્તાપણ પણુ જરૂર માનવુ એઈએ. આત્મામાં વ્યાપકતાનું નિરાકરણ, સૂક્ષ્મ, બાદર વિગેરે જે જે નામકમના ઉદયથી જેવા જેવા પ્રકારનું શરીર પ્રાપ્ત થયેલ હોય; તેવા તેવા પ્રકારના શરીરમાં રહેતા હોવાથી આત્માને શરીરપરિમાણવાળા કહે વામાં આવે છે. પૂ॰ આત્માને વ્યાપક માનવામાં ન આવે તે અનેક દિશાએમાં અને અનેક દેશમાં રહેલા પરમાણુઓની સાથે સચોગ કદાપિ થવાના નહિ. અને તે સિવાય માદ્ય ક્રમના અભ્રાવ થવાને અને તેના અભાવથી અન્તિમ સયેાગના પણ અભાવ, અને તે ન હાવાથી શરીરના પશુ અભાવ થવાથી હંમેશાં દરેકને મેક્ષ મળવાના. ૨૩૨૫ કિચ કદાચ કોઇપણ પ્રકારથી શરીરની ઉત્પત્તિ માનવા છતાં પણ દરેક અવનિમાં પ્રવેશ કરતા હોવાથી આત્મા પણ સાલયવ થવાના અને તેમ થવાથી ઘટ-પટ વિગેરેની માર્ક કાચ પણ ગાવવાથી તેમાં અનિત્યતા જરૂર આવવાની અને જે અનિત્ય હોય તેના વિનાશ થવાથી આત્માના જ મલાવ થવાના. 15 Jain Educationa International For Personal and Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્ત્વાખ્યાન. અપર'ચ આત્માને શરીરપરિમાણ માનવામાં આત્મામાં મૂ પણું આવવાથી મૂતમાં મૂર્તીનેા પ્રવેશ જ થઇ શકવાનાં નહિ; તો પછી શરીરપરમાણુની તે વાતજ શી કરવી ? અને તેમ થવાથી તે તમામ શરીરે આત્મા સિવાય ખાલી શૂન્ય રૂપ થઇ જવાનાં. કિચ શરીરપરિમાણુ માનવામાં જે ખાલ્યશરીરપરિમાણુવાળા હોય, તે યુવાશરીરપરિમાણવાળા પણ કેવી રીતે થવાના ? જો પેાતાના રિમાણુના ત્યાંગ કરીને ખાલ્યશરીરવાળા આત્મા યુવાન શરીરમાં પ્રવેશ કરે છે; એમ માનવામાં આવે તે શરીરની માફક તેમાં પણ અનિત્યપણુ જરૂર આવવાનું અને તેમ થવાથી પરલોકને પણ અભાવ થવાને. અને પેાતાના પરિમાણુના ત્યાગ કર્યાં સિવાય પ્રવેશ કરે છે. એમ માનવામાં તે એ વાત આકાશપુષ્પ સમાન સિદ્ધ થવાની; માટે શરીરપરિમાણવાળા આત્મા કોઈપણ રીતે સિદ્ધ થઈ શકતાં ન હાવાથી વ્યાપક માનવા તે જ સર્વોત્તમ છે. ઉ॰ ઉપર્યુકત તમામ કથન યુક્તિવિરુદ્ધ હાવાથી કાઇ પણ બુદ્ધિશાળીના મનામન્દિરમાં પ્રવેશ કરી શકે તેમ છે જ નહિ; તે ખાસ સમજાવવામાં આવે છે આત્માને વ્યાપક માનવામાં તે તે ગતિના ચેાગ્ય તે તે પદ્માણુ પુદ્ગલને સંબધ થયેલે હાવાથી તમામ જાતની ઐહારિક, વૈક્રિય, આહારક, શ્વાસોચ્છ્વાસ, ભાષા, તેજસ અને કામણુ વગ ણાઆની સાથે સંબધ થવાથી એક જ ભવની અ ંદર Jain Educationa International For Personal and Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૨૨૭ - .. .. ક = - - - - - - - - - - - - - - - - દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ વિગેરે તમામ સંસારભરના સુખ-દુઃખને અનુભવ એક કાળમાં એક ભવમાં થવા જોઈએ. અદષ્ટના વશથી અમુક ભવને છે 5 શરીરને અનુફૂલ પુદ્ગલેને જ સંગ થાય છે, બીજાને નહિ માટે એક ભવમાં તમામ ગતિના સુખ-દુખના અનુભવની પ્રાપ્તિ પ્રસંગ છે જ નહિ. ' ઉ. અદષ્ટ પણ પુદ્ગલસમુદાયરૂપ હેવાથી આપના મતમાં આત્મા વ્યાપક છે અને અદષ્ટના પુદ્ગલ પરમાણુઓ. પણ જ્યારે સર્વત્ર સર્વદા વિદ્યમાન છે. ત્યારે તે તમામ અદષ્ટને પણ સંબન્ધ થવાથી એક ભવમાં તમામ ભવના સુખદુઃખને અનુભવ કેમ ન થઈ શકે ? માટે આપની વ્યાપકતા કોઈપણ રીતે ઇચ્છવાયેગ્ય નથી. કિંચ “વ્યાપક નહિ માનવામાં અનેક દિશાઓમાં અને અનેક દેશમાં રહેલા પરમાણુઓની સાથે સંગ કદાપિ થવાને નહિં.” વિગેરે કથન પણ પિતાના ઘરમાં બેસી બાલકને સમજાવવા લાયક છે. કેમકે અમે તે અનેક દિશાઓમાં અને અનેક દેશમાં રહેલા પરમાણુઓની સાથે જ્યારે સંગ જ માનતા નથી, ત્યારે આપત્તિ કેવી રીતે આવી શકે ? કારણ કે જે ક્ષેત્રને અવગાહિને જે વ્યકિત રહેલી હોય, ત્યાં સ્થિત રહેલી કમ ની વણાએ જ મિથ્યાત્વાદિ કારણસમુદાયને લઈને આત્માની સાથે સંબદ્ધ થઈ શકે છે. એવી અમારી માન્યતા છે. તે પછી આપના વધ્યાપુત્ર સમાન ઉપર્યુકત કથન Jain Educationa International For Personal and Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : તત્વાખ્યાન. ઉપર કો બુદ્ધિશાળી ધ્યાન આપી શકે તથા “તેવા પરમા. શુઓના સાગના અભાવમાં આઘકર્મને અભાવતે વાત પણ આકાશપુષ્પ-સમાન સમજવી; કેમકે જ્યારે જીવ અને કર્મને સંબંધ જ સુવર્ણને પાષાણની માફક અનાદિ છે. ત્યારે આદ્યકમરને અભાવ તે અમાને છ જ છે. કેમ કે સર્વ કા સાતિ સંબન્યા તે અમારા બિલકુલ માનતા નથી. અને કચિત સાહિ સંભવ તે બધા કરનાર છે જ નહિ. અમારા મતમાં તે આત્માની સાથે કર્મને સંબન્ધ તથા તે દ્વારા શરીરની ઉત્પત્તિ વિગેરે પણ સારી રીતે સિદ્ધ કરવામાં આવી છે. તથા સંસારની પ્રતિબન્યક સામગ્રી દ્વારા મોક્ષની ઉપપત્તિ પણ બહુ જ યુક્તિપૂર્વક જ્યારે સિદ્ધ કરવામાં આવી છે, ત્યારે કઈ વાતની ઉપપતિ બાકી રહી તે સમજાવશે. માટે ઉપર્યુકત ઉપાલંભે તે આપને ત્યાં જ સુખશાન્તિ પૂર્વક રહેવાના. તથા શરીરના પ્રત્યેક અવયવમાં પ્રવેશ કરવાથી આત્માને સાવયવપણાની સાથે કાર્યપણાની જે આપત્તિઓ આપવામાં આવી, તે પણ અનભિજ્ઞતાને જ આભારી છે. કારણ કે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે તે કર્મનો સંબન્યને લઈને જેવડું શરીર મળ્યું હોય, તેટલા માત્રમાં વ્યાપિને રહેવાથી શરીરમાં સાવયવપણું આવવાથી આત્મામાં પણ કથંચિત સાવયવપણું તે અમે જરૂર માનીએ છીએ. અને તે માન્યા સિવાય શરીરની સાથે સંબન્ધ કદિપણ ઘટવાને જ નહિં. તથા પૂર્વ પયયને વિનાશ અને ઉત્તરપર્યાયને ઉત્પાદન થતું હોવાથી પર્યાયાયિક નયથી કથચિત્ અનિત્યપણું પણ દ્રવ્યાર્થિક નયણી નિત્ય વન Jain Educationa International For Personal and Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૨૪ માફક ઈષ્ટ જ છે. પરંતુ પરલકને અભાવ થવાને, એમ તે સ્વપ્નામાં પણ સમજવું નહિ. કારણ કે દ્રવ્યથી શાશ્વત છે, એમ પણ અમે જરૂર માનીએ છીએ. કિંચ કથંચિત્ અનિત્ય માન્યા સિવાય ભવાન્તરની પ્રાપ્તિ, ઉત્તરોત્તર શરીરને સંબન્ધ, જન્મ જરા, મૃત્યુ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા વિગેરે કેઈપણ વાતની ઉત્પત્તિ થઈ શકવાની નહિ. અપચ શરીરપરિમાણ માનવામાં જે મૂર્ણપણાની આપત્તિ આપવામાં આવી, તેમાં પણ પ્રશ્નને અવકાશ જરૂર રહે છે. શું અસર્વગત દ્રવ્યપરિમાણને આપ મૂર્ત કહે છે? અથવા રૂપાદિગુણવાળાને મૂર્ત કહે છે? આ બે પ્રક પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ તે અમને ઇષ્ટ જ છે. કારણ કે અસર્વગત દ્રવ્યપરિમાણુરૂપ મૂર્ત પણું તે આત્માની અંદર અમે સારી રીતે માનીએ છીએ. તે પછી આપત્તિ શાની રહી? અને બીજો પક્ષ તે યુક્તિવિરુદ્ધ હેવાથી આદરવા લાયક છે જ નહિં; કેમકે જે અસવંગત હોય તે પાદિવાળું હોય એ કાંઈ નિયમ છે જ નહિં; કેમકે શબદ, મન વિગેરે ઘણી ચીજો અસવંગત છે, તે પણ આપ પિતે જ તેમાં રૂપ વિગેરે ગુણે માનતા નથી. તે પછી નિયમ ક્યાં રોકિંચ મૂર્ત ઘટ, પટ વિગેરેમાં મૂર્વ જલ વિગેરેને તથા લેઢામાં અગ્નિના કણને, દુધમાં સાકર વિગેરેને જ્યારે પ્રવેશ થતે આપણે તમામ સારી રીતે જોઈ શકીએ છીએ. એનાં તે સેંકડે ઉદાહરણ મળી આવે છે, ત્યારે મૂત્તમાં મૂર્તિને પ્રવેશ થઈ શકે જ નહિં, એ વાતને અભ્યાસ Jain Educationa International For Personal and Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ તવાંખ્યાન, આપને કયા ગુરૂએ કરાવ્યું? માટે આપ લેક અનુભવથી પણ બિલકુલ રહિત થઈને ખોટી દલીલ કરી શા માટે પિતાના વખતને ગુમાવી નાખે છે? આથી એ ભાવ નીકળે કે આ ત્માને શરીરરૂપી ઘરમાં પ્રવેશ કરવામાં કંઈપણ અડચણ નથી અને કથંચિત્ મૂર્ત પણું તે જ્યાં સુધી કમને સંબંધ છે, ત્યાં સુધી સંસારિ આત્મામાં અમને અભીષ્ટ છે. કિંચ આત્માને શરીરપરિમાણ માનવામાં જે બાલ્યાવસ્થા શરીરવાળે હોય તે યુવાવસ્થાવાળે કેવી રીતે થઈ શકે? તેના ઉત્તરમાં યુવાવસ્થા શશિરપરિમાણવાળા આત્માને બાલ્યુશરીર-પરિમાણને કર્થચિત્ ત્યાગ થાય છે, તે પણ સર્વથા વિનાશ થતો ન હોવાથી ઉલ્લુણાવસ્થાના ઉત્પાદવાળા સપની માફક કંઈપણ જાતની અનુપપત્તિ છે જ નહિ. તે પછી વધ્યાપુત્ર સમાન પરલોકના અભાવની તે વાત જ શી કરવી ? પર્યાયથી કથંચિત અનિત્ય છે, તે પણ દ્રવ્યથી શાશ્વત હોવાથી આત્માને શરીરપરિમાણ માનવામાં જ તમામ પ્રકારની વ્યવસ્થા ઘટી શકવાની, બીજામાં નહિ. અનુમાન પ્રમાણ પણ શરીર પરિમાણ આત્માને સિદ્ધ કરવા તૈિયાર છે. ચેતનપણું હોવાથી આત્મા વ્યાપક નથી, જે જે વ્યાપક હોય છે, તે તે અચેતન હોય છે. જેમ આકાશ, ધર્માસ્તિકાય વિગેરે. અને આત્મા તેન હેવાથી વ્યાપક પણ નથી એ ખૂબ ખ્યાલમાં રાખવું. તથા જ્યાં જેના ગુણોની ઉપલબ્ધિ થતી હોય, ત્યાં જ તે વસ્તુને માનવી જોઈએ, બીજે નહિ, જેમ ઘડામાં રૂપ વિગેરેની ઉપલબ્ધિ જેટલા માં હોય તેટલામાં ઘડાને માનવામાં આવે છે તેમ આત્માના જ્ઞાન, દર્શન, સુખ. Jain Educationa International For Personal and Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ જૈનદ. વિગેરે ગુણાની ઉપલબ્ધિ શરીરપરિમાણુ આત્મામાં થતી હા વાથી આત્માને પણ શરીરપરિમાણુ જ માનવા જોઇએ, કિચ આત્માને જ્યારે શરીરપરિમાણુ ન માનતાં વ્યાપક માનવામાં આવે, ત્યારે આપ જ વિચારો, કે આખા જગમાં એક જ આત્મા રહેવાથી ખીજી વસ્તુને રહેવાના અવકાશ મળી શકે ખરી ? અર્થાત્ બિલકુલ નહિ. તથા શુભાશુભ કમના વશથી ઊધ્વ ગતિ અધાતિ પણ કોને થવાની ? કારણ કે તે તે! સત્ર છે. અને ચમ, નિયમ વિગેરે ચેડાંગની ચરણા, જન્મ-જરા- મૃત્યુના ભયથી સ'સારમાં ઉદાસીનતા, વૈરાગ્યાવસ્થા વિગેરે તમામ ક્રિયાઓ વ્યાપકમાં ઘટી શકતી ન હેાવાથી શશશૃંગ સમાન થઈ જવાની, કેમકે જ્યારે સત્ર સદા વિદ્યમાન છે. તે પછી મેાક્ષસાધન અનુષ્ઠાન સભવે જ કેવી રીતે? માટે વ્યાપક આત્માને કોઇપણ રીતે ભવ્યાત્માએએ ઇચ્છવા ચોગ્ય નથી. એ મ ખ્યાલમાં રાખવું, વ્યાપકનું નિરાકરણ નૈયાયિક વિગેરેની સમાલાચનાના પ્રસ્તાવમાં પણ કરવામાં આવેલુ હાવાથી વિશેષ જીજ્ઞાસા ત્યાંથી પૂરી કરી લેવી. હવે પ્રસંગોપાત્ત શરીરનુ નિરૂપણ કરવામાં આવે છે શરીરનું નિરૂપણ, શુભાશુભ કર્મ દ્વારા પુદ્ગલ દ્રવ્યથી અનાવેલ, આત્માને રહેવાનું જે થાન તે શરીર કહેવાય છે. તેના પાંચ ભેદ છે. આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણું. Jain Educationa International For Personal and Private Use Only ૨૩૧ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ તવાખ્યાન. -~-~~~~ - ~ દારિક શરીરનું સ્વરૂપ. શુભાશુભ કર્મ દ્વારા બીજી વર્ગણાઓ કરતાં સ્કૂલવર્ગણાઓથી બનેલું અર્થાત્ ઔદારિકનામની વર્ગણાથી જે બનેલું હોય તે દારિક શરીર કહેવાય. જે દિવસથી તે શરીર ગ્રહણ કરવામાં આવે છે, તે દિવસથી સમયે સમયે તેમાં ઉત્પાદ, વ્યય વિગેરે પર્યાયે થયા જ કરે છે. ઉત્પન થવું, વિનાશ થવે, કર્ણ થવું, વધવું, ઘટવું વિગેરે પરિણામે આ શરીરમાં થયા જ કરે છે. તથા આ શરીર ભેદ્ય છે, છેદ્ય છે, દાહ્ય છે, હાર્યું છે અને બીજાં તેવાં નથી. આ શરીર પૂલ વગણાઓથી બનેલું હોઈ કરીને પણ કેટલાએકની અપેક્ષાએ સર્વોત્તમ પુદગલેથી અને કેટલાકની અપેક્ષાએ બહુ ખરાબ પુદ્ગલથી પણ બને છે. આવા પ્રકારનું આદારિક શરીર મનુષ્ય અને તિયને જ હોય છે. વેકિય શરીરનું સ્વરૂપ, વિચિત્ર પ્રકારની શક્તિવાળી વૈક્રિયનામની વર્ગણાથી બનેલ શરીર વૈક્રિય કહેવાય. એકનાં અનેક બનાવી શકે, તથા અનેકનાં એક બનાવી શકે, ન્હાનાનું મોટું મેટાનું ન્હાનું, એકમાં અનેક આકૃતિ બનાવવી, અનેકમાં એક આકૃતિ બનાવવી, દશ્ય, અદશ્ય, ભૂમિચર, આકાશમાં ચાલનાર તથા તથા પ્રતિઘાતપણું અને અપ્રતિઘાતપણું વિગેરે અનેક પ્રકારની શક્તિવાળું આ શરીર હોય છે. તેના મુખ્ય બે ભેદે છે. એક Jain Educationa International For Personal and Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૩ કે મૂળકિય શરીર અને બીજું ઉત્તરક્રિય. તેમાં મૂળકિય તે દેવતા અને નારકીને જ હોય છે, બીજાને બિલકુલ નહિ. પરંતુ ઉત્તરક્રિય તે ચારે ગતિમાં સંભવી શકે. તેમાં પણ દેવતા અને નારકીમાં તે અવશ્ય હોય છે. મનુષ્ય અને તિર્યચોમાં તે તેવા પ્રકારની લબ્ધિ પેદા થવાથી મળી શકે છે. આહારક શરીરનું સ્વરૂપ. જેમાં લગાર માત્ર સાવદ્યપણું નથી, તથા જેને વ્યાઘાત પણ બિલકુલ થતું નથી અને જે શુભ અને સ્વચ્છ એવી આહારક વર્ગણાથી બને છે તે આહારક શરીર કહેવાય. આ શરીર ઉત્તમ ચારિત્રપાત્ર ચાદપૂર્વધારિ મુનિ સિવાય બીજાને મળી શકતું નથી. અને તે પણ જ્યારે તેઓને કોઈપણ જાતના પદાર્થમાં સંશય થાય, ત્યારે તેને નિર્ણય કરવા માટે પિતે ત્યાં રહ્યા છતાં પણ આવા પ્રકારનું એક નવીન જ શરીર બનાવી જ્યાં તીર્થકર વિચરતા હોય ત્યાં મેકલાવે છે. ત્યાં તેમની કૃદ્ધિ દેખતાં જ સંશય દૂર કરી જલદી અન્તમુહૂર્તમાં પાછું સ્વાસ્થાને આવી જાય છે. આવા પ્રકારની શિક્તિવાળું બીજા સાધારણ મુનિને પણ પ્રાપ્ત થઈ શકતું નથી. એ તે જેને ખાસ આહારકલબ્ધિ હોય, તેને જ મળી શકે છે. તેજસ શરીરનું સ્વરૂપ. ખાધેલા આહારને પચાવવા માટે, બીજાને શા દ્વારા ભરમીભૂત કરવા માટે તથા શાપને પાછું વાળવા સારૂ શીતલેશ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ તત્ત્વાખ્યાન. મૂકવાની ખાતર તેજસ નામની વણાથી આ શરીર બનાવવામાં આવે છે. સારાંશ-તપસ્યાવિશેષદ્વારા તેજસ શરીરમાં મીજાને ભસ્મીભૂત કરવાની તથા ખીજાએ બીજાને માળવા માટે શાપદ્વારા અજમાવેલ શક્તિને શાન્ત કરવાની વિગેરે પ્રકારની શકિયેાને મેળવી ઋષિએ પેાતાના શાપ, અનુગ્રહ વિગેરે કાને સંકુલ કરે છે. તે શરીર તૈજસવગણાના પુદ્ગલેાથી બને છે, બીજાએ કરતાં સૂક્ષ્મ છે. તેને પણ પ્રતિઘાત કોઈ ઠેકાણે થતા નથી અને અનાદિ છે. તથા તમામ સ`સારી જને આ સૂક્ષ્મ શરીર તા ડ્રાય છે. એને અભાવ સ'સારી જીવામાં તે બિલકુલ નથી. કામણુ શરીરનું સ્વરૂપ. કાણુ વ ાથી જે બનેલ હાય, તે શરીર કાણુ કહેવાય. આ શરીર પણ તમામ સ`સારી જીવાને હાય છે. અનુ બીજુ નામ સૂક્ષ્મ શરીર સમજવું, આ શરીર પરલોકમાં સાથે જાય છે. તે દ્વારા સુખ, દુઃખ વિગેરેના સાક્ષાત ઉપભાગ કંઇ પણ થઇ શકતા ન હોવાથી તે નિરૂપભાગ કહેવાય છે. કાઁના સમૂહનું નામ કામણુ છે. અથવા કર્મના વિકારનુ નામ કાણુ સમજવુ, ન હવે આ પાંચ શરીરમાં રહેલી આપસની ભિન્નત. બતાવવામાં આવે છે. કારણથી, વિષયથી, સ્વામિથી, પ્રયેાજનથી, પ્રમાણુથી, પ્રદેશથી, અવગાહનાથી અને સ્થિતિથી આટલાં કરણેથી આ શરી૨ામાં આપસમાં ભિન્નતા સમજવી, Jain Educationa International For Personal and Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨.૫ દારિક શરીર સ્થલ પુગેલેથી સાત ધાતુવાળું બને છે. તે સિવાય બીજા શરીર ઉત્તરોત્તર સૂમવર્ગીંથી બને છે, અને તે તમામ સાત ધાતુથી રહિત છે. તથા મૂલોત્તર કારણે માં અશુચિપણું, પરિણામમાં અશુચિપણું, અશુચિ વહેવાપણું વિગેરે કાર્યો પણ દારિક શરીરમાં સંવે છે, બીજામાં તે બિલકુલ નહિ. દારિક શરીરમાં વિદ્યાચારણ વિગેરેની અપેક્ષાએ નન્દીકવર દ્વીપ સુધી જવાની શક્તિ છે. વેકિયમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જવાની શકિત છે, આહારક શરીરમાં મહાવિદેહ સુધી જવાની શક્તિ છે, અને તેજસ-કમણમાં આખા લેક સુધી જવાની શકિત છે. માટે કારણ અને વિષયની ભિન્નતાઓથી તેમાં ભિન્નતા સમજવી. દારિકન સ્વામિ તિર્યંચ અને મનુષ્ય સિવાય બીજા કોઈ નથી. વક્રિયનું સ્વામિપણું ઉત્તરની અપેક્ષાએ ચારે ગતિમાં સંભવી શકે છે અને મૂળની અપેક્ષ એ દેવતા અને નારકીના જીમાં જ છે. આ ડારકના સ્વામી ચિદ પૂર્વધારી મહાગીશ્વર જ છે અને તૈજસ-કામણના સ્વામી તે આખા જગના તમામ જીવે છે. સ્વામિને લઈને આ ભિન્નતા સમજવી. - દારિકનું પ્રજન-ધર્મ-અધર્મ, સુખ-દુઃખ, મેક્ષાનુષ્ઠાન વેગનું આલંબન વિગેરે અનેક છે. વૈક્રિયાનું પ્રજનશૂલપણું, સૂદ્દમપણું, માચરપણું, ભૂમિચરપણું, દશ્યપણું, અદશ્યપણું, ધર્મ, અધમ, સુખ-દુઃખ વિગેરે સમજવું; Jain Educationa International For Personal and Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ તેવાખ્યાન, પરંતુ ગાંગનું સેવન, મેક્ષની પ્રાપ્તિ વિગેરે સમજવું નહિ. આહારક શરીરનું પ્રજન-સૂમ, વ્યવહિત એવા ગહન પદાર્થ વિષયક સંશય દૂર કરે. તેજસનું પ્રજન-આહારને પચાવ, શાપ અને અનુગ્રહ વિગેરે છે. કાણનું પ્રજનભવાન્તરને પ્રાપ્ત કરાવવું, સાથે ગમન કરવું, નિરન્તર સાથે જ રહેવું, ઉપગ રહિતપણું વિગેરે છે. પ્રમાણુના સંબંધમાં સર્વથી મેટું ઔદ્યારિક હોય છે, તેથી હાનું ક્રિય શરીર, તેથી ન્હાનું આહારક અને તેજસ-કાશ્મણ તે સર્વથી સૂક્ષમ હોય છે. દારિક શરીર કરતાં વૈકિયશરીર અસંખેય ગુણ વધારે વર્ગણાથી બને છે, તે કરતાં અસંખ્ય ગણી વધારે વણથી આહારક શરીર બને છે. તથા તૈજસ અને કાર્પણ તે કરતાં અનન્ત ગુણ વધારે વર્ગણાથી બને છે. દારિક શરીરને ડામાં થેડે કાળ અનતમુહૂર્તને છે, અને વધારેમાં વધારે ત્રણ પાપમાને છે, બાકી તમામ મધ્યમ સમજો અને ત્રણ પાપમને કાળ પણ દેવકુફ તથા ઉત્તરકુરૂના યુગલિકને આશ્રયથી જાણવે, તમામને લઈને નહિ. વૈકિયને ઉત્કૃષ્ટ કાળ તેત્રીસ સાગરોપમને જાણ અને જઘન્ય દશ હજાર વરસને જાણ તૈજસ-કાશ્મણને કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનન્ત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિયાન્ત છે. આટલું પ્રસંગોપાત્ત શરીર સંબંધી વિવેચન કર Jain Educationa International For Personal and Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. - ૨૩૭ . . . વામાં આવ્યું, એથી સહજ સમજી શકાય તેમ છે, કે “મનુષ્ય શરીર પાર્થિવ, વરૂણ લોકમાં જલનાં શરીર, આદિત્ય લોકમાં તેજનાં શરીર અને વાયલેકમાં વાયુનાં શરીર” એ કથન કેટલા અંશે સત્ય છે? તેમાં બીજાને કઇ પણ પૂછવાળ, જાપર રહેલી જ નથી, એ તે સ્વયમેવ વિચારવાથી સમજી શકાય છે. તથા પંચીકરણ અને અપંચીકરણની બાબતમાં પણ સત્યનું સંશોધન કરવાની જે ગષણ હેય, તે એકાન્તમાં બેસી ખાસ સત્ય માર્ગ શોધી લે. એ જ બુદ્ધિમત્તાનું કામ છે અને તેમાં પણ મધ્યસ્થતાની ખાસ જરૂર રહે છે. આટલું કહ્યા બાદ હવે પ્રતિક્ષેત્રલિન એ વિશેષણની વ્યાખ્યા કરવામાં આવે છે– દરેક શરીરમાં આત્મા જૂદ છે, એ સબધી વિવેચન. દરેક શરીરમાં આત્મા જુદે જુદે છે આથી એ જણાવ્યું કે આત્મા ઘણા છે, અને સાથે એકાત્મવાદનું નિરાકરણ પણ કરવામાં આવ્યું. તેનું પણ કંઈક વિવેચન કરવામાં આવે છે. વેદાન્તીને આશય નીચેના પ્લેકારા પ્રકટ કરવામાં આવે છે. एकः सर्वगतो खात्मा कूटस्यो दोषवर्जितः । . एकः स भिद्यते शक्त्या माययान स्वभावतः॥१॥ –સાંખ્યદર્શન ૫. ૭૮ ભાવાર્થ-જેથવર્જિત ટસ્થ નિત્ય આત્મા વ્યાપક છે. અને તે એક જ છે, તે પણ માયાથી લેકમાં ભિન્ન ભિન્ન. Jain Educationa International For Personal and Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ તત્ત્વાખ્યાન. રૂપે માલુમ પડે છે, પરંતુ સ્વભાવથી તેમ નથી. અને એક માનવામાં લાઘવતા પણ ઘણી આવે છે, માટે આત્મા એક જ માનવો જોઈએ. - ઉપર્યુકત વેદાન્તિકનું કથન મિથ્યા હોવાથી આદરવ. લાયક નથી. જે કદાચ તેના વિચાર પ્રમાણે આત્મા એક જ માનવામાં આવે, તે એકના જન્મમાં સર્વને જન્મ, એકના મરણમાં સર્વનાં મરણ, એકની બાલ્યાવસ્થામાં સર્વ બાલક, એકના યુવાન થવામાં સર્વ યુવકે બનવાના; એ વાત તે ન્હાનું બાળક પણ માની શકે તેમ નથી, તે પછી બીજાની તે વાત જ શી કરવી? માટે એકાત્મવાદ કોઇપણ બુદ્ધિશાળીને માનવા લાયક નથી. કિંચ લક્ષણ વિગેરેના ભેદથી પણ ઘટ વિગેરેની માફક પરસ્પર ભેદ સવભાવવાળા જગ માં જીવાત્માઓ ઘણા છે. જેને પરસ્પર ભેદ હેત નથી, તેના લક્ષણમાં પણ ભેદ સંભવ નથી, જેમ આકાશ વિગેરે. અને અત્ર તે દેવતા, નારકી, મનુષ્ય,તિય ચ વિગેરેનાં લક્ષણે શાલામાં ભિન્ન ભિનરૂપે ઘણે ઠેકાણે પ્રતિપાદન કરવામાં આવ્યાં છે. બહુ આરંભ વિગેરે કરનાર નરકનું આયુષ્ય બાંધે છે, બહુ માયા વિગેરે કરનાર તિર્યંચનું આયુષ્ય બાંધે છે. સરળ સ્વભાવ તથા અલ્પ મૂછી વિગેરે કરનાર મનુષ્યનું આયુષ્ય બાંધે છે, અને સરાગ સંયમની પાલના વિગેરે કાર્ય કરનાર દેવતાના આયુષ્યને બન્ધ કરે છે. આ લક્ષણભેદ જ્યારે સ્પષ્ટપણે માલમ પડે છે, ત્યારે . એકાત્મવાદ મનાય જ કેવી રીતે? કિંચ જે જ્ઞાન દર્શનના Jain Educationa International For Personal and Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. - - - - - - - - - - - - - - - - - - - - ઉપગરૂપ જીવનું લક્ષણ બાંધવામાં આવેલ છે, તે દરેક શરીરમાં ઉત્કર્ષ-અપકર્ષની તરતમતાના ભેદથી અનન્તા ભેદ થતા હોવાથી; જ્યારે અનન્તા ભેદે જોવામાં આવે છે, ત્યારે એકાત્મવાદ મનાય જ કેવી રીતે ? એમ હોવા છતાં પણ જે. કદાય આત્માને એક જ માનવામાં આવે તે આકાશની માફક સુખ, દુઃખ બન્ધ, મેક્ષ વિગેરેની ઉપપત્તિ બિલકુલ થઈ શકવાની જ નહિ; કેમકે જ્યાં સુખ-દુઃખ વિગેરે હેય છે, ત્યાં વ્યાપકતા જોવામાં આવતી નથી, જેમ દેવદત્તમાં તેમ સર્વત્ર સમજવું. અપરં ચ એકપણું હેવાથી કર્તાપણું ભક્તાપણું, મનનપણું, સંસારિપણું, વિગેરે કેઈની પણ ઉપપત્તિ થઈ શકવાની જ નહિ. જેમ આકાશ એક હેવાથી તેમાં કર્તાપણું વિગેરે સંભવી શકતું નથી, તેમ એકાત્મવાદમાં પણ ઘટી શકવાનું નહિ. સારાંશ-નારકી, તિર્યંચ વિગેરે અનન્તા છે અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુખેથી દુખી જોવામાં આવે છે. એને અનન્તમ ભાગ સુખી જોવામાં આવે છે. એવી રીતે અનન્તા બદ્ધ જ છે, એને અનન્તમે ભાગ મુક્ત છને છે, તે તમામને એક માનવામાં કઈ પણ જીવ સુખી મળવાને જનહિ જેમ આખું શરીર રોગગ્રસ્ત હય, અને અંગુલીને એક ભાગ ગરહિત હોય; તેથી શિવદત્ત જેમ સુખી કહેવાતું નથી, તેમ ઘણું દુખી હેવાથી થે સુખી હોય તે પણ આપના મત પ્રમાણે જીવ જ્યારે એક જ છે, ત્યારે સુખીમાં સુખીપણાને વ્યવહાર પણ કેવી રીતે થઈ શકે તેમ ઘણુ બદ્ધ હેવાથી એકવવાદમાં અમુક બદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ તવાગ્યાન, છે, અમુક મુક્ત છે.એ વ્યવહાર પણ કેવી રીતે થઈ શકવાને? માટે એકવવાદ તે આકાશપુષ્પ-સમાન સમજ, તેને વિશેષ વિચાર વેદાન્તદર્શનની સમાચનાના પ્રતાવમાં કરવામાં આવેલ હોવાથી અત્ર દિગદશન માત્ર કરવામાં આવેલ છે. માટે રિક શરીરમાં આત્મા જૂદા જૂદ છે. માજ ખ્યાલમાં રાખવું આ વાતને માનનાર સાંખ્ય, નૈયાયિક, વશેષિક વિગેર દશ નકારી પણ આત્મા અનન્ત માને છે અને તેમ માન્યા સિવાય કઈ પણ પ્રકારની વ્યવહારિક યા પારમાર્થિક સિલિ થઈ શકવાની નહિ. પગલિક અટવા વિશેષણનું વિવેચન તીર્થકરપણું, સ્વર્ગની પ્રાપ્તિ વિગેરે કાર્ય સંપાદનમાં જીવની સાથે સંબદ્ધ એવાં પ્રશસ્ત કર્મ પુદગલનું ધર્મનામ સમજવું; નરક, તિર્યંચ, દુખી, દરિદ્ર, રોગ, શોકી, વિગેરે કાર્યપાદનમાં છવની સાથે સંબદ્ધ એવા અપ્રશસ્ત કર્મોના પાગલનું અધમ નામ છે. અને આ ધમધર્મનું શાકમાં અદઈ એવું નામ આપવામાં આવેલ છે. પૂ૦ જગમાં અદકે વસ્તુ કઈ છે જ નહિ, તે પછી આત્મા પદગલિક અદણવાળા છે, એમ કેવી રીતે કહી શકાય? ઉ૦ શું પરકી ન હોવાથી અદષ્ટ નથી એમ કહે છે? યા પ્રત્યક્ષ દેખાવાપણું નહિ રહેવાથી નથી એમ કહી છે? અથવા વિચાર કરતાં સિદ્ધ થતું નથી માટે અદષ્ટ નથી એમ Jain Educationa International For Personal and Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. કહેવા માગેા છે ? અગર કોઇ સાધક ન રહેવાથી નથી એમ કહા છે ? આ ચાર પ્રશ્નને પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ ત બિલકુલ રદ્દી સમજવા, કારણ કે જ્યારે પરલેાકની સિદ્ધિ જીવની સિદ્ધિ વખતે કરવામાં આવી, ત્યારે પરલેાકી ન હેાવાથી અષ્ટ નથી એમ કેવી રીતે કહી શકાય ? હવે રહ્યો ખીજો પક્ષ, તે પણ અનાદરણીય છે; કેમકે તમારા પરદાદા વિગેરે પ્રત્યક્ષ ન હૈવાયી અને ઘણા કાળ વ્યતીત થવાથી તેના પશુ અભાવ માનવા જોઈએ. અને જ્યારે તે નથી. તે પછી આપ પણ ક્યાંથી હોઇ શકે તેના પણ સાથ વિચાર કરશે. કદાચ તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે સર્વને અપ્રત્યક્ષ હાવાથી અટ્ઠષ્ટ નથી તે વાત પણ અસત્ય સમજવી. કારણ કે સને અપ્રત્યક્ષ છે, એ વાત તમેને ક્યાંથી માલૂમ પડી? જ્યારે તમામના હૃદયનું તમાને પ્રત્યક્ષ જ નથી, ત્યારે કેવી રીતે આપ કહી શકે! કે સર્વને પ્રત્યક્ષ નથી માટે અદૃષ્ટ નથી એ આપની વાત માનવા લાયક નથી; કારણકે સર્વજ્ઞે ને-મેટા ચેાગીશ્વરીને જ્યારે તે પ્રત્યક્ષ છે, ત્યારે સર્વને અપ્રત્યક્ષ છે. એ વાત એલાય જ કેવી રીતે ? તેના વિયાર કરશે. માટે બીજો પક્ષ પણ ત્યાજ્ય સમજવા, હવે રહ્યો ત્રીજો પક્ષ, તેના પણ વિચાર કરી દૂર કરવામાં આવે છે. જ પૂ॰ પુણ્યનાં કારણ ઇશ્વરપૂજા, સર્વ પ્રાણીમાં દયા, સત્યનું સેવન વિગેરે કરવા છતાં પણ લેાકા દરિદ્ર જોવામાં આવે છે. અને પાપનુ કારણ 'સા, અસત્ય, પિતા, માતા, મિત્ર, પુત્ર વિગેરે વિશ્ર્વાસુ ઉપર દ્રહ કરવા; આવું કાય કરનાર પણુ 16 Jain Educationa International ૨૪૩ For Personal and Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તવાખ્યાન, છત્ર, ચામરાદિ લક્ષણથી યુક્ત રાજ્યશ્રીને ભેગવતા દષ્ટિગોચર થાય છે. ત્યારે આપ જ બતાવે કે, દયા, દાન, સત્ય વિગેરે પુણ્યનું કારણ છે, અને હિંસા, અસત્ય વિગેરે પાપનું કારણ છે એ નિયમ કયાં રહ્યો ? માટે અદષ્ટ માનવાની શી જરૂર છે? 1 . ઉ૦ ઈશ્વરપૂજા, અહિંસા, સત્ય વિગેરે પાળવા છતાં પણ , જે દરિદ્ર જોવામાં આવે છે, તેનું કારણ ભવાન્તરમાં કરેલ પુણ્યાનુબધિ પાપનું ફલ સમજવું અને હિંસા, અસત્ય વિગેરેને સેવનાર રાજ્યશ્રીને અનુભવ કરે છે, તેનું કારણ પાપાનુબલ્પિ પુણ્ય સમજવું. તથા આ ભવમાં જે દાન, પૂજા વિગેરે કાર્યો કર્યો, તેનું ફળ કાલાન્તરે જરૂર મળવાનું; માટે કેઈ જાતની અનુપત્તિ છે જ નહિ. આટલું કહ્યા બાદ પ્રસંગોપાત્ત પુણ્ય-પાપના વિષયમાં ચઉભંગી દર્શાવવામાં આવે છે. ૧ પુણ્યાનુબન્ધિ પુણ્ય, ૨ પુણ્યાનુબધિ પાપ, ૩ પાપાનુબધિ પુણ્ય, ૪ પાપાનુબલ્પિ પાપ. તેને અર્થ પણ સંક્ષેપથી સમજાવવામાં આવે છે. ભવાન્તરના જે પુણ્યથી સુખ ભોગવતાં ધર્મ તરફ ઈચ્છા સ્વાભાવિક રીતે રહ્યા કરે, પુણ્યનાં કાર્યો પણ થયા કરે અને જીવનમાં પવિત્રપણું પણ બરાબર રહ્યા કરે, એવા પુણ્યને પુણ્યાનુબધિ પુણ્ય કહેવામાં આવે છે. આ પુણ્ય આખી જીંદગીમાં સુખ આપવાની સાથે જીવનને પવિત્ર બનાવવામાં પણ સહાચક છે અને ભવાન્તરને માટે પણ પુણ્યને ઉત્પન્ન કરવામાં સાધારણ કારણરૂપ છે. માટે પુણ્યના સાધનરૂપ પુણયને Jain Educationa International For Personal and Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ જનન. પુણ્યાનુબન્ધિ પુણ્ય કહેવામાં આવે છે. અથવા જન્માંતરમાં પુણ્યનાં સાધનેને મેળવી આપનાર પુણ્યને પુણ્યાનુબન્ધિ પુણ્ય કહેવામાં આવે છે. ૨૪૩ ભવાન્તરના જે પાપથી દુઃખ ભોગવતાં છતાં પણ જીવ જીવનને મલિન ન કરતાં ધમ સાધન કાર્યોમાં ઉદ્યમી ખરાખર રહ્યા જ કરે; તેવા પાપને પુણ્યાનુબન્ધિ ષાપ કહેવામાં આવે છે, આવું પાપ જીંદગીમાં ગરીબાઇ વગેરે દુ:ખ આપવા છતાં પણ જીવનને પાપી બનાવવામાં નિમિત્તભૂત ન હેાવાથી ભવાન્તરમાં પુણ્ય-સપાદનનુ કારણ બની જાય છે. સારાંશ ભવાન્તરમાં પુણ્યનાં કાર્યો કરવામાં હરકત ન કરનાર જે પાપ, તે પુણ્યાનુન્ધિ પાપ કહેવાય. ભવાન્તરમાં જે. પુણ્યથી સુખ ભોગવતાં પાપની વાસનાએ વધતી જ જાય અને જીવ અધમનાં કાર્યો કર્યાં જ કરે, તેવા પુણ્યને પાપાનુબન્ધિ પુણ્ય કહેવમાં આવે છે. અર્થાત્ જન્માંતરમાં પાપ-સૌંપાદન કરી આપનાર પુણ્યને પાપાનુબન્ધિ પુણ્ય કહેવામાં આવે છે. જન્માંતરમાં એકઠાં કરેલ જે પાપથી ગરીબાઇ વિગેરે દુ:ખે. ભેાગવવાની સાથ પાપ કરવાની બુદ્ધિ તે વધતી જ જાય, જીવ અધર્મીનાં કાર્યોમાં ખૂબ ઉદ્યમ કરે; એવા પાપને પાપાનુ અન્ધિ પાપ કહેવામાં આવે છે.સારાંશ-જન્માન્તરને માટે પાપના પાટલાને અન્ધાવનાર જે પાપ તે પાપાનુબન્ધિ પાપ જાણુવુ, Jain Educationa International હવે ચાલતી વાત ઉપર આવીએ છીએ. ઉપર્યુક્ત અદૃ ને લઈને ચા, સત્ય વગેરે પાળનારને દાર:પણાની પ્રાપ્તિ For Personal and Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ તત્ત્વાખ્યાન. અને હિ‘સક, અસત્યવાદી વિગેરેને રાજ્યશ્રીની પ્રાપ્તિ થતી હાવાથી કોઇપણ પ્રકારનેા વિરોધ છે જ નહિં, માટે આવી રીતે વિચારથી પણ અઢષ્ટ સિદ્ધ થાય છે. તે પછી વિચાર કરતાં સિદ્ધ થતું નથી એવા ત્રીજો પક્ષ કેવી રીતે માની શકાય? હવે રહ્યા ચેથા પક્ષ, તે પણ સમજાવવામાં આવે છે. જ્યારે આગમ તથા અનુમાન પ્રમાણુ અદૃષ્ટના સાધક તરીકે તૈયાર છે, ત્યારે સાધક કાઇ ન રહેવાથી અદૃષ્ટ નથી એમ કેવી રીતે કહી શકાય ? આગમમાં જણાવ્યું છે કે— जो तुलसाहणाणं फले विसेसो न सो विणा हे । कज्जत ओ गोयम ! घडो व हेऊ य से कम्मं ॥ १ ॥ —વિશેષાવશ્યકસૂત્ર. ભાવાથ બન્નેની પાસે સામગ્રી સરખી હાવા છતાં એકને સારૂં ફળ મળે છે અને બીજાને નહિ; તે વાત કારણ વિના બની શકે જ નહિ. જેમ ઘડામાં કાર્ય પણ હાવાથી દડ, ચક્ર વિગેરેને કારણુ તરીકે માનવામાં આવે છે. તેમ બન્ને જણાએ કાર્યના સાથે આરંભ કરવા છતાં પણ એકને ખરાખર ફળ મળે છે અને બીજાને નહિ; તેનું કારણ અવશ્ય માનવું જોઈએ. અને જે તેનું કારણ છે, તેનું નામ જ અદૃષ્ટ સમજવુ.... તથા મઃ કુત્સ્ય, અનુમઃ પાણ્ય | Jain Educationa International -તત્ત્વાર્થસૂત્ર છઠ્ઠા અધ્યાય. For Personal and Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વિગેરે આગમા પણ અદૃષ્ટને માટે પોકારીને કહે છે. હવે અનુમાન પણ આપવામાં આવે છે કાર્ય પણ હોવાથી સરખી સામગ્રીવાળા મનુષ્યને ફળમાં જે વિશેષતા માલૂમ પડે છે, તે સહેતુક હાવી જોઇએ. અને જે તેનુ કારણ છે, તેનું નામ જ અદૃષ્ટ સમજવું. તથા નીચેના શ્લોક પણ તે વાતને ટેકો આપે છે— ૨૪૫ तथा तुल्येऽपि चारम्भे सदुपायेऽपि यो नृणाम् । फलभेदः स युक्तो न युक्त्या हेत्वन्तरं विना ॥ ९२ ॥ ભાવાર્થ સ્પષ્ટ છે. – શાસ્ત્રવા સમુચ્યું. तस्मात्तदात्मनो भिन्नं सच्चित्रं चात्मयोगि च । अदृष्टमवगन्तव्यं तस्य शक्त्यादिसाधकम् ॥ १०६ ॥ પૃ. ૫૭ ભાવાર્થ :—તે કારણ માટે સુખી, દુઃખી, રાગી, શેાકી, રંક, રાજા, સભાગી, નિર્માગી વિગેરે વિચિત્રપણ નુ` કારણ વિચિત્ર પ્રકારનું કર્મ જ સમજવું, અને તે પણુ આત્માર્થી કથાચિત સિન્ન છે. અને તેનું નામ જ અદૃષ્ટ સમજવું, તથા પરાભિમત શકિત વિગેરેનું સાધક પણ તે જ છે. अदृष्टं कर्म संस्कारः पुण्यापुण्ये शुभाशुभे । धमाधम तथा पाशः पर्यावस्तस्य कीर्तिताः ॥ १०७ ॥ ભાવાર્થ :-વૈશેષિક લેાકેા અદૃષ્ટ કહે છે, જૈનલેટ અષ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ २४॥ jતવાખ્યો. તથા કમ પણ કહે છે, સૌગાત લેકે સંસ્કાર કહે છે, વેદાનુયાયિ લેકે પુણવા પુણ્ય કહે છે, ગણુક લે કો શુભાશુભ કહે છે, સાંખ્ય લેકે ધર્માધમ કહે છે અને શિવ લોકો પાશ કહે છે. આ સર્વ અદષ્ટના પર્યાયે જાગૃવા. આવી રીતે અદષ્ટનાં સાધકે પ્રમાણે જ્યારે મળી આવે છે, ત્યારે અદષ્ટનું સાધક કઈ નહીં હોવાથી અદષ્ટ નથી, એમ કહીને ખસી જવું એ કેટલી બધી અજ્ઞાનતા સમજવી !! પૂ. જેમ એક સ્થાનમાં પેદા થએલ બેરડીના કાંટામાં કુટિલપણું, તીપણું અને ફળમાં ગેળાકાર પણું વિગેરે વિશેપતા જોવામાં આવે છે. તથા જેમ એક જ તળાવમાં પેદા થયેલ કમલેમાં થાપણું, સફેદપણું, રાતા પણું, શતપત્રપણું, સહઅત્રપણું વિગેરે જોવામાં આવે છે, તેમાં જેમ અદષ્ટનું કામ નથી, તેમ જીમાં પણ સવભાવથી જ વિશેષ રહેલી હોવાથી તેમાં પણ અદષ્ટની શી જરૂર છે? તે સમજાવશે. ઉઉપર્યુક્ત શંકા બિલકુલ નિમૂલ સમજવી, કારણ કે બોરડીમાં લાગેલા કાંટામાં અને કમલામાં પણ જીવ પણું હેવાથી તે દુષ્ટાન્ત આપીને સ્વાભાવિક ભેદ કદાપિ સિદ્ધ થવાને નહિ, તેમાં પણ જે વિશેષતા જે માં આવે છે, તે પણ અણને જ આ મારી છે. માટે તે દષ્ટાન્ડ આ ઠેકાણે નકામું જ સમજવું. પૂ જેમ આકાશની અંદર અનેક પ્રકારનાં વિચિત્ર રંગવાળ વાદળાં જોવામાં આવે છે. તેમાં જેવી રીતે અદષ્ટ કામ નથી આવતું, કિન્તુ સ્વભાવથી વિચિત્રતા મનાય છે, તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૪૭ か રજા, ર'ક વિગેરેમાં પણ સ્વભાવથી વિચિત્રતા માનવાથી યારે કાર્ય સિદ્ધ થાય છે; ત્યારે અઢષ્ટ માનવાની શી જરૂર છે ? ઉ॰ તેમાં પણ જગતના અઢષ્ટના વશથી વિચિત્રપણુ સ્વીકારવામાં આવે છે, ત્યારે સ્વભાવની વાત ક્યાં રહી ? તે જણાવશેા. કિ ચ જેને લઇને જગતમાં વિચિત્રપણું આપ માના છે, તે સ્વભાવ શી ચીજ છે? શું નિહૅતુકપણાને આપ સ્વભાવ કહે છે ? અથવા સ્વાત્મકહેતુપણાને સ્વભાવ કહા છે ચા વસ્તુધર્મને સ્વભાવ કડ઼ા છે ? અગર વસ્તુ-વિશેષને સ્વભાવ કહા છે ? આ ચાર પ્રશ્નને પુછવામાં આવે છે. તેમાંથી પ્રથમ પક્ષ માનવામાં તે નિરન્તર જેમાં જેવા પ્રકારની સત્તા જોવામાં આવે છે, તેમાં તેવી સત્તા હમેશાં હેવી જોઇએ. અર્થાત્ જે રાજસત્તાને ભેગવતે હુંય તે સદાને માટે રજા જ હોવા જોઇએ. અને જે રક હેાય તે હું મેથુને માટે રંક જ હુંાવા જોઇએ. કારણ કે આપ તે સ્વભાવ સિવાય બીજી કંઇ પણ કારણુ માનતા જ નથી. અને સ્વભાવ તા ફરી શકતા નથી. અથવા કાઈ તેમાં કારણ ન હોવાથી બિલકુલ વિચિત્રતા જ ન ચાવી જોઇએ. જે ચીજનુ કે ઈપણ કારણ ન હોય, તેની સત્તા નિરન્તર રહેવી જોઇએ, કાં તે તે બિલકુલ ન હોવી જોઇએ, માટે પ્રથમ પક્ષ આપનાથી માની શકાય તેમ છે જ નહિ. હવે ો! ખીજો પક્ષ, તેમાં પણ પેાતે જ પેાતાની ઉત્પત્તિમાં હેતુ છે. એવા અર્થે થવાને! અને તેમાં તે અકરૂ' કાઢતાં ઉંટ પેસવાનું, કેમકે જ્યારે પુત્ર પાતે જ પાતાના ઉત્પત્તિમાં કારણ છે, ત્યારે માતા-પિતાના સ યોગને શા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ તવાખ્યાન, -~-~~~~પુત્પત્તિમાં કારણ તરીકે માનવા જોઈએ? માટે આ પક્ષ તે બિલકુલ અનાદરણીય છે. - ત્રીજો પક્ષ માનવામાં વસ્તુધર્મરૂપ જે સ્વભાવ તે શું દશ્ય છે કે અદશ્ય ? તેમાં દશ્ય પક્ષ તે પ્રત્યક્ષથી બાધિત છે. કારણ કે જ્યારે આત્મા વિગેરે પદાર્થો જ અદશ્ય છે, ત્યારે તેને ધર્મ દશ્ય છે એમ બેલાય જ કેવી રીતે માટે દશ્ય તે માની શકાય તેમ છે જ નહિ. અને અદશ્ય માનવામાં તે નિર્ણય થે જ અશક્ય છે. કદાચ અનુમાન દ્વારા નિર્ણય કરવામાં આવે તો તે જ અનુમાન દ્વારા અદષ્ટ કેમ સિદ્ધ ન થ ય માટે તે પણ અનાદરણીય છે. હવે કહે ચે પક્ષ, વસ્તુવિશેષનું નામ જ સ્વભાવ છે. તે પણ શું ભૂતથી ત્યારે છે અથવા ભૂ સ્વરૂપ જ છે ? તેમાં પ્રથમ પક્ષમાં તે ભૂતથી જ્યારે સ્વભાવ શુ મૂર્ણ છે કે અમૂર્ત છે ? આ બે પ્રશ્નને અવકાશ જરૂર રહે છે. તેમાં પણ ભૂતથી ત્યારે સ્વભાવ મૂર્તરૂપ છે, એ તે અમને સર્વથા ઇષ્ટ છેકેમકે અમે પણ અદષ્ટને ભૂતથી ન્યારું અને મૂવરૂપ માનીએ છીએ. માટે તે તે બાધક છે જ નહિ. અને ભૂલથી વારા સ્વભાવ અમૂર્ત છે એ વાત તે વયાપુત્ર સમાન હોવાથી અનાદર છે, કારણ કે જેમ મૂર્ત આકાશમાં અનુગ્રહ અને ઉપઘાતનો અભાવ છે; તેમ મૂત્ત ભૂતવ્ય રિત સવભાવમાં પણ અદુગ્રહ તથા ઉપ પણ સ ભવ ન હોવાથી તે માનવા લાયક છે જ નહિ. અને ભૂસ્વરૂપ સ્વભાવ માનવામાં તે નરેન્દ્રપણું દરિદ્રપણું, રોગ-શેકીપણું વિગેરે વિશપણને ભજનાર સાથે ઉત્પન્ન થયેલા યુગલ સહેદર Jain Educationa International For Personal and Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૪૬ ભાઈના ઉત્પાદ સમાન જાણવું. કેવળ નામમાં જ ભિન્નતા રહેવાની. તેને જોવાથી આ૫ ભૂતસ્વભાવને કારણ કહેવા માગે છે અને અમે તેની વિચિત્રતામાં અદણને કારણ તરીકે માનીએ છીએ. બીજી તે કાંઇ પણ ભિન્નતા છે જ નહિ. ખાલી નામમાં જ ફેર રહ્યો. માટે આ પક્ષ પણ અમને બાધકર છે જ નહિ. પ્રકારાન્તરથી કર્મની સિદ્ધિ. કમને નહિં માનનાર ચાર્વાક લેક તથા વેદાનિતકે તરફથી જે કહેવામાં આવે છે, તે સમજાવીને પછી તેનું નિરાકરણ પણ કરવામાં આવશે. પૂ૦ ધર્મધર્મ વિગેરે જ્યારે આકાશ-પુષ્પસમાન છે, ત્યારે તેને ફળભૂત સ્વર્ગ-નરકની તે વાત જ શી કરવી ? ઉં જ્યારે સુખ-દુઃખના કારણરૂપ ધમધર્મ નથી, ત્યારે તેને ઉત્પાદ જ કેવી રીતે થઈ શકે? અને એ વાત તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કારણ કે મનુષ્યપણું દરેકમાં સરખું છે, તે પણ કેટલાક સ્વામિપણું ધારણ કરે છે અને કેટલાક સેવકે છે. કેટલાક લક્ષાવધિ અનુબેને પાલન કરવામાં સમર્થ છે અને કેટલાક પિતાના નડ કરવામાં પણ અશક્ત હોય છે. કેટલાક દેવતાની મા ફ નિરન્તર અનેક પ્રકારના ભેગો ભેગવે છે અને કેટલાક નકીની માફક અત્યન્ત ભયંકર દુઃખેને ભગવે છે. આથી જાણવું જોઈએ કે આ પ્રકારને સુખ-દુઃખને અતુ ભવ પુણ્ય પાપ સિવાય હોઈ શકે જ નહિ તે વાતને અનુમાન પણ ટેકો આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ તત્ત્વાખ્યાન. વૃક્ષના અંકુરોની માફક કાય પણુ હોવાથી સુખ-દુઃખનું પણ કારણ અવશ્ય હેાવુ જોઇએ. અને જે તેનુ કારણ છે તેનું નામ જ અદૃષ્ટ અર્થાત્ પુણ્ય-પાપ સમજવુ, પૃષ્ઠ અનેક પ્રકારનાં ઉત્તમ સ્વાદિષ્ટ અન્ન, માળાએ, ચન્દન, સુન્દરરૂપવાળી સ્ત્રીઓ વિગેરે સુખનું કારણ છે અને સ”, વિષ, કટક વિગેરે ચીજો દુઃખનું કારણ છે. મ વી દેખીતી વસ્તુઆ જ જ્યારે સુખ-દુઃખને સપાદન કરી આપે છે; ત્યારે પુણ્ય-પાપરૂપ અદેશને માનવાની બીજી શી જરૂર રહી ? ઉ॰ અન્ન, માલા, ચન્દન વિગેરે ભેળની સામગ્રીએ બન્નેને સરખી હોવા છતાં પણ એકને તે દ્વારા મત્યન્ત દુ.ખ થાય છે, અને બીજાને તેથી ધણુ સુખ થાય છે; તેનુ શું કારણ ? તે જણાવશે. તથા બન્ને જણાએ સાથે દુધપાક વિગેરે ચીજોનાં ભેજન કરવા છતાં એકને અજીણુ, ઉલટી, ઝાડા વિગેરે થવાથી અહુ જ દુઃખ ઉત્પન્ન થયુ, અને બીજાને તેને પરિપાક થવ થી મનમાં ઘણા પ્રમાદ થયે જ્યારે આવી રીતે ફળમાં વિશેષતા જોવામાં આવે છે, ત્યારે તેનું કાણું ભવસ્ય માનવું જોઇએ અને જે તેનું કારણ છે, તેનું નામ જ પુણ્ય-પાપ સમ જવું. અથવા કારણના અનુમાનથી કાર્યનું અનુમાન કરવામાં આવે છે. ખેતી વિગેરે ક્રિયાની માફક કારણપણુ' હાવ થી દાન, શીલ, તપસ્યા, ત્યા વિગેરે શુભ ક્રિયાનું અને હિં‘સા, અસય વિગેરે અશુભ ક્રિયાનું ફળ હોવું જોઇએ અને જે તેનુ ફળ છે, તું નામ જ અદૃષ્ટ સમજવું. પૂ॰ જેમ ખેતી-વાડી વિગેરે ક્રિયાનું ફળ દઉં.... ચાખ, Jain Educationa International For Personal and Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જુવાર, મગ વિગેરે અન્નની પ્રાપ્તિ જોવામાં આવતી હાવાથી તેનું ફળ અદૃષ્ટ માનવામાં આવતું નથી. તેમ દાન વિગેરે ક્રિયાનું ફળ લેકમાં કીતિ ફેલાવી ઇજજત-માખરૂ સારી થવી વિ, અને હિંસાનુ ફળ નિન્દા-અપકીતિ વગેરે માનવાથી જ્યારે કામ ચાલી શકે છે;તા શા માટે અદૃષ્ટની કલ્પના કરવી જોઈએ? ક'ચ લેક પણ પ્રાયઃ પ્રત્યક્ષ ફળવાળી કૃષિ— વાણિજ્ય વિગેરે ક્રિયામાં જ જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે દષ્ટ ફૂલવાળી દાન વિગેરે ક્રિયામાં પ્રવૃત્તિ કયા બુદ્ધિશાળી કરી શકે ? માટે અદૃષ્ટ ન માનવુ' જોઇએ. ઉ॰ દૃષ્ટ ફળવાળી કૃષિ, વાણિજય વિગેરે ક્રિયામાં ઘણા લાકા પ્રવૃત્તિ કરે છે. અને અદ્રષ્ટ ફળવાળી દાન વિગેરે ક્રિયામાં તા ઘણા જ થોડા યારે પ્રવૃત્તિ કરતા દૃષ્ટિગચર થાય છે; ત્યારે સમજવુ' જોઇએ કે કૃષિ, હિંસા વગેરે ક્રિયા એ દૃષ્ટ ફૂલવાળી છે. તેપણ તેનું અદૃષ્ટ પાપરૂપ ફળ પણ છે. અને એમ જો નહાય તેા અનન્તકાળ સુધી તેવા જીવે બિચારા શા માટે રખડે છે ? માટે તેવી કૃષિ, હિંસા વગેરે ક્રિયાથી અદૃષ્ટ મૂળરૂપ ક્રિયાનાં પોટલાં ખાંધીને અનન્તકાળ સ’સારચક્રમાં અનન્ત જીવા પરિભ્રમણ કર્યા જ કરે છે. ૨૫૧ જો કદાચ કૃષિ-હિંસા વિગેરે અશુભ ક્રિયાનું અદૃષ્ટ પાપરૂપ ફળ ન માનવામાં આવે; તે તેવી ક્રિયાને કરનાર મર્યાં પછી તત્કાલ વિના પ્રયત્ને મુક્તિમાં જ જવા જોઈએ; કારણકે સ’સાર-પરિભ્રમણનુ કારણ પાપરૂપ ફૂલ તા તેઓને છે જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાખ્યાન. તે શા માટે મુક્તિમાં ન જાય ? અને એમ થવાથી તે! સસાર પણ પાપશૂન્ય થઇ જવાના તથા કાઇપણુ દુઃખી જીવ જગમાં મળવાના જ નહિ, તથા દાન વિગેરે શુભ ક્રિયાને કરનાર અને તેના શુભ ફળને ભગવનાર જ સસારમાં ઈ-ગોચર થવા જોઈએ. પરંતુ એમ તા બિલકુલ જોવામાં આવતું નથી જ; દુ:ખી જીવા ઘણા જોવામાં આવે છે, ત્યારે સુખી તે ઘણા જ થોડા દૃષ્ટિગોચર થાય છે; એથી જાણવુ જોઈએ કે કૃષિ, વાણિ જ્ય વિગેરે ક્રિયાએ દૃષ્ટ ફળની માફક અદૃષ્ટ પાપરૂપ ફળવાળી પણ છે અને દાન વિગેરે ક્રિયાએ સુખસાધન પુણ્યરૂપ ફળને પેદા કરનારી છે. તથા દુઃખી ઘણા જોવામાં આવે છે, માટે અશુભ કર્મવાળા ઘણા હેાવ જોઇએ. અને સુખી ચેડા જોવામા આવે છે, માટે શુભ ક્રિયા કરનાર ઘેડા હોવા જોઇએ; આનું નામ જ કારણથી કાર્યનુમાન સમજવું, કર્મમાં મૃર્તપણાની સિદ્ધિ. જેમ આહાર વગેરેના સબન્ધ થયા બાદ સુખને અનુભવ ય છે, માટે આહાર જેમ સૂ છે તેમ આ ઠેકાણે પણ જેને સખંધ થયા બાદ આત્માને સુખને અનુભવ થાય છે, તે વસ્તુ પણ મૂત્ત લાવી જોઈએ, અને તેનું નામ જ માઁ સમજવું, તથા જે અમૃત્ત' હાય, તેના સબન્ધ થયા બાદ પણ સુખ થતું નથી. જેમ આકાશને સબન્ધ થવા છતા પણ સુખ ઉપજતુ નથી, માટે અમૂTM ચીજ સુખ્ત કારણ નથી, તેમ અત્ર પણ કર્મને જે અમૂત્ત માનવામાં આવે 2 Jain Educationa International For Personal and Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૫૩ તે તેનાથી સુખ-દુઃખને અનુભવ બિલકુલ થ ન જોઈએ. માટે કર્મ અમૂર્ત નથી. - તથા જેને સંબન્ધ થવાથી દુઃખને અનુભવ થાય છે, જેમ સર્પનું ડસવું, અગ્નિથી બળવું, વિષપાન વિગેરે ચીને ખના કારણરૂપે હેઈ કરીને મૂર્ત જોવામાં આવે છે, તેમ અત્ર પણ તેવા ખરાબ કર્મના અનુભવથી દુખને અનુભવ થાય છે, માટે જરૂર તેને મૂર્ણ માનવું જોઈએ. તથા જેવી રીતે જે માટી ચીકાશવાળી હોય અને તેનાથી બનેલ ઘડે જેમ ઘણે જ મજબૂત અને મૂર્ત હોય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, એગ વિગેરે મજબૂત કર્મના હેતુ ભૂત વસ્તુઓ દ્વારા કર્મમાં પણ મજબૂતી આવતી હોવાથી તે પણ મૂd હેવું જોઈએ. તથા દુધમાં જેમ પરિણામીપણું હોવાથી મૂર્ણપણું જોવામાં આવે છે, તેમ કર્મમાં પણ પરિણામીપણું અને આત્માથી કર્થચિત્ ન્યારાપણું હોવાથી તે પણ મૂર્ત છે એમ માનવું જોઈએ. ' પૂ. જ્યારે કર્મ મૂર્ત છે, ત્યારે આત્માની સાથે શું કથંચિત તેને સંગસંબન્ધ છે. અથવા કથંચિત્ તાદાઓસંબન્ધ છે? આ બે પ્રીને પુછવામાં આવે છે. ઉજેમ મૂર્ત ઘટને અમૂર્ત આકાશની સાથે સંગ સંબન્ધ માનવામાં આવે છે, તેમ અત્ર પણ જીવ અને કમને સંયોગસંબધ સમજે. તથા અંગુલિરૂપ દ્રવ્યને આકંચન વિગેરે કિયાની સાથે જેમ કથંચિત તાદામ્ય-સંબધ Jain Educationa International For Personal and Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ તસ્વાખ્યાન, છે; તેમ અત્ર પણ કથંચિત્ તાદામ્ય-સંબધ માનવામાં અમને લગાર પણ અડચણ નથી. તથા જે બાહ્ય સ્થલ શરીર જીવની સાથે સંબન્ધવાળું ઉભું રહે છે, સર્વત્ર હાલવું, ચાલવું, સુવું, બેસવું વિગેરે ક્રિયા કરતું સહુને પ્રત્યક્ષ મૂર્તરૂપે જોવામાં આવે છે. તેમ લાવાન્તર જતાં જીવન સાથે સંબન્ધવાળું, અને કર્મના સમૂહુરૂપ જે કામણ શરીર તે પણ મૂર્ત જરૂર માનવું જોઈએ. કિંચ જેમાં ધર્માધર્મ નિમિત્ત છે અને જેને જીવની સાથે સંબન્ધ છે; એવા આપે માનેલ બાહ્ય શરીર સંબંધમાં પ્રશ્ન પુછવામાં આવે છે, કે આપે માનેલ જે ધમધમે તે મૂર્ત છે કે અમૂર્ત ? આ બે પ્રકને કરવામાં આવે છે. તેમાં જે મૂર્ત છે, એમ માનવામાં આવે તે તે બે મૂર્તને આત્માની સાથે આપ કેવી રીતે સંબન્ધ માને છે તે આપ જણાવશે અને જેવી રીતે આપલેક તે બે મૂતને સંબધ અમૂર્ત આત્માની સાથે માનીને નિર્વાહ કરવા ચાહે છે, તે સંબંધ અમને પણ ઈષ્ટ હોવાથી અમારે તે વિશેષ પરિશ્રમ કરવાની કંઈ જરૂર નથી. તેના બચાવની ખાતર કદાચ એમ કહેવામાં આવે કે ધમધર્મ અમૂર્ત છે. તે પછી તેને બાહ્ય મૂત્ત સ્થૂલ શરીરની સાથે સંબન્ધ કેવી રીતે થઈ શકે? અને સ્થલ શરીર તેનું કાર્ય હેવાથી જ્યારે કાર્ય મૂર્તિ છે, ત્યારે તેનું કારણ અમૂર્ત છે એમ મનાય જ કેવી રીતે ? કિચ સ્થલ શરીરની સાથે તેને સંબન્ધ પણ જરૂર માનવે જ પડશે; કારણ કે સંબન્ધ સિવાય તેમાં સારી નરસી કેઈપણ ચેષ્ટા થઈ શકવાની જ નહિ. માટે Jain Educationa International For Personal and Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જેવી રીતે આપ અમૃત્ત ધર્મોધના સૂત્ત સ્થૂલ શરીરની સાથે સબન્ધ માના છે; તેવી રીતે અમારે પણ સ’બન્યને કૈવલ નિર્વોડ કરવામાં અડચણ જેવું નથી. પૂ॰ મૂત્ત કમથી અમૃત્ત જીવમાં હું, શેક, વિષાદ વિગેરે કાર્યો કેવી રીતે થઇ શકવાનાં ? જેમ અમૂત્ત આકાશમાં ચન્દનના લેપથી હર્ષ અને શસ્ત્ર વિગેરેના સબન્ધથી શેક થતા નથી તેમ અત્ર પણ મેં કાઁથી આત્મામાં હ, શેક વિગેરે કંઇપણ થવાનું નહિ; માટે કને અમૂત્ત માનવાં જોઇએ. ૨૫૫ ઉટ મૃત્ત મદિરાપાન, ધત્તરપાન, વિષપાન વગેરેથી વિજ્ઞાન, ધૃતિ, સ્મૃતિ દન, ચારિત્ર વગેરે જીવના મૂ ધર્મના ઉપઘાત થતા દરેકને દૃષ્ટિગોચર થાય છે. તથા દુધનુ પાન,શર્કરા, ધૃતપૂર્ણ સરરવતીચૂર્ણ બ્રહ્મી આષધિ વિગેરે દ્વારા તેના અનુગ્રહ થતા જોવામાં આવે છે. અને એ વાતને આપ પણ જેવી રીતે માનાછે,તેમ મૂત્ત કથા અમૂર્ત આત્માના ધર્મો ના અનુગ્રડુ તથા ઉપઘાત થવામાં કઇપણ અડચણુ નથી..કચ આત્મા પણ સર્વથા અમૂર્તો છે; એમ અમે બિલકુલ માનતા નથી. કારણકે અગ્નિ અને લેાઢાના ગાળાની માફક, દુધ અને પાણીની માર્ક અનાદિકાલીન કર્મોના સંબધથી સબદ્ધ થયેલ આત્મા પણ તેનાથી કથંચિત્ અનન્ય હાવાથી મૂત્ત છે. માટે મૂત્તના મૂત્તની સાથે સંબન્ધ થવામાં હવે કહેા,કાઇ જાતની અડચણુ છે ખરી? અર્થાત્ બિલકુલ નહિ. માટે અષ્ટરૂપ કમ પણ પાડ્ગ લિક છે. તે પણ પ્રવાહ-પર’પરાની અપેક્ષાએ અનાદિ છે અને વ્યક્તિની અપેક્ષાએ કથંચિત્ સાદિ છે. એનુ વિશેષ વિવેચન Jain Educationa International For Personal and Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ તરવાખ્યાન, દિવ્યપ્રદીપમાં કરેલું હોવાથી અત્ર તે વાતનું ફરીથી પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. આ તમામ કથનથી એ સિદ્ધ થયું કે ચૈતન્યસ્વરૂપ, પરિણામી, શુભાશુભ કર્મને કર્તા અને તેના ફળને સાક્ષાત્ જોક્તા, દેહ પરિમાણ, દરેક શરીરમાં જ છે અને દિગલિક અદષ્ટવાળો આત્મા જૈનદર્શનમાં માનવામાં આવ્યું છે. જે આવા લક્ષણવાળે હોય તે જ વાસ્તવિક રીતે આત્મા સમજે. તે સિવાયનાં તમામ લક્ષણવાળે આત્મા અસત્યપ્રાય સંમજ. તે આત્માના બે ભેદ છે. કર્મના સંબંધથી સંબદ્ધ થયેલા સંસારી આત્માઓ અને તેના સંબધથી - હિત થઈ શુદ્ધ-નિમલ થએલા માવસ્થાના આત્માઓ. તેમાં પણ સંસારી આત્માઓના બે ભેદ છે. એક સ્થાવર નામકર્મના ઉદયમાં વર્તનાર સ્થાવર આત્માઓ, અને બીજા ત્રસનામકર્મના ઉદયમાં વર્તનાર ત્રણ આત્માએ. તેમાં થા વરના પાંચ ભેદ છે. પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસુકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક આ પાંચે એકેન્દ્રિયવાળા હોય છે. તેમાં વાયુકાયિક અને તેજસકાયિકને ગતિત્રસ તરીકે ગણવામાં આવ્યા છે. ત્રસના બે ભેદ છે. એક ગતિત્રસ અને બીજા લબ્ધિવસ. તેમાં ગતિગ્રસના ભેદે તે જણાવવામાં આવ્યા. હવે લબ્ધિવસના ભેદે ગણાવવામાં આવે છે. દ્વીન્દ્રિયવાળા કૃમિ, જળ વિગેરે, ત્રીન્દ્રિયવાળા કીડા, માંકણ, મકડા, કાનખજુરા વિગેરે, ચતુરિન્દ્રિયવાળા માખી, મચ્છર, ડાંસ, ભમરા, ભમરીઓ વિગેરે. પાંચ ઇન્દ્રિયવાળાના બે ભેદ છે. એક સંજ્ઞા અને બીજા અસંજ્ઞીજે મનનશક્તિવાળા હોય તે સંજ્ઞા Jain Educationa International For Personal and Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન. ૨૫૭ કહેવાય. અને જેને મન ન હોય, તે અસંજ્ઞા કહેવાથ. તેમાં સંગ્નિના ચાર ભેદ છે. દેવતા, તિર્યંચ, નારકી અને મનુષ્ય, તેમાં દરેકના અવાન્તર ભેદે ઘણા છે. અત્ર તે નામ માત્ર તરીકે ગણવવામાં આવેલ છે. એકેન્દ્રિમાં જીવની સિદ્ધિ દ્રવ્યપ્રદીપમાં કરેલી હોવાથી અત્ર ફરીથી કરવામાં આવતી નથી. હીન્દ્રિય વિગેરેમાં તે છવ સ્પષ્ટ માલુમ પડતે. હોવાથી તેમાં કંઇપણ પ્રયાસની જરૂર છે જ નહિ. પૂર્વોક્ત જીવના સંબંધમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ આચારાંગસૂત્ર, પન્નવણસૂત્ર, જીવાભિગમસૂત્ર, વિશેષાવશ્યકસૂત્ર, તત્વાર્થવૃત્તિ વિગેરે ગ્રન્થ અવલેકવા. તેમાં ઘણું વિસ્તારથી વિવેચન હોવાથી અત્ર તે માત્ર દિગ્દર્શન કરાવવામાં આવેલ છે. તથા કર્મનું વિવેચન પણ કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંહ, તત્વાર્થવૃત્તિ, લેકપ્રકાશ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વિશેષાવશ્યકસૂત્ર વિગેરેમાં ઘણું જ વિસ્તારથી કરેલું હોવાથી અત્ર માત્ર દિગદર્શન સમજવું. વિશેષ જીજ્ઞાસાવાળાએ તે ગ્રન્થ જોઈ સત્યનું સંશોધન કરી લેવું. કિચ જૈનદર્શન સિવાય બીજા કેઈપણ દર્શનમાં કર્મ સંબન્ધિ વિશેષ વિસ્તારથી વિવેચન જેવામાં આવતું નથી, તે પણ ખાસ સૂચવવામાં આવે છે. સ્વર્ગ-નરકનું વિવેચન. પોતે કરેલ ઉત્કૃષ્ટ પા૫ના ફલ ભોગવવાનું સ્થાન, તે નરક જાણવું. અને ઉત્કૃષ્ટ પુણ્યના ફલને લગાવવાનું સ્થાન, તે સ્વર્ગ સમજવું. 17 Jain Educationa International For Personal and Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ તવાખ્યાન. પૂ. આ લેકમાં જે અત્યન્ત દુખી મનુષ્ય તથા તિય હાય, તેને જ નારકી સમજવા અને જે મનુષ્ય અત્યન્ત સુખી હેય, તેને દેવ તરીકે જાણવા. જ્યારે આવી રીતે પુણ્ય-પાપના ફલરૂપ સ્વર્ગ-નરકની ઉપપત્તિ થઈ શકે છે, તે પછી અતીન્દ્રિય સ્વર્ગ તથા નરક માનવાની શી જરૂર છે? તે સમજાવશે. ઉ૦ ઉપર્યુક્ત કથન સહૃદયગમ્ય નથી, તે જણાવવામાં આવે છે. આ લેકમાં ઉત્કૃષ્ટ પાપના ફળને ભેગવનાર જી પણ સર્વ પ્રકારે દુઃખી છે, એમ તે કદાપિ કહી શકાય જ નહિ. કારણકે સુખને આપનાર સુંદર પવન, સુંદર સૂર્યને પ્રકાશ, તથા કેઈને દયાળુ મહાત્માઓને સમાગમ થવાથી દુખનું દૂર થવું વિગેરે કેટલાંક સ્વતંત્ર સુખનાં કારણે જ્યારે મળી આવે છે, ત્યારે આ લોકમાં વસતા અત્યન્ત દુખી જીવને નારકી તરીકે કેવી રીતે કહી શકાય ? તથા ઉત્કૃષ્ટ પુણ્યના ફળરૂપ રાજ્યશ્રીને ભેગવનાર છ સર્વથા સુખી છે, એમ તે કદાપિ કહી શકાય જ નહિ. કેમકે જ્યારે અત્યન્ત મલિન એવા મદિરાના ઘડા જેવું દુર્ગન્ધિ, જે સાતધાતુવાળું શરીર, તે દ્વારા નિરન્તર વહેતી જે અશુચિ, તથા કેઈ વખતે રેગોને પ્રભાવ થવાથી પેદા થતું જે દુઃખ, તથા જરાવ સ્થામાં ઇઢિયે શિથિલ થવાથી વિષય-વાછામાં ખલન થવાથી પેદા થતું જે દુખ, તેમ જ શક-સમાચાર સાંભળવાથી પેદા થતું દુઃખ, તથા રાજ્યને, સ્ત્રી, પુત્ર વિગેરેને પરાભવ થવાથી પેદા થતું જે દુખ વિગેરે અનેક પ્રકારનાં દુઃખે જ્યારે મજૂદ છે ત્યારે સર્વ પ્રકારે સુખી કહી મનુષ્યને દેવતા તરીકે Jain Educationa International For Personal and Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. માનવા એ કેટલી બધી અજ્ઞાનતા સમજવી ? માટે ઉપર્યું ત દુઃખથી પણ અત્યન્ત વધારે પાપના ફળરૂપ દુઃખ ભોગવવાનું જે સ્થાન હોય, જ્યાં કાઈપણ પ્રકારની સ્વતંત્રતા ન હોય, તથા ક્ષેત્રવેદના, પરસ્પરની વેદના, પરમાધામીજન્ય વેદના હાય, જ્યાં સૂર્યના પ્રકાશ, સુખદ વાયુ વિગેરે પણ બિલકુલ ન હાય, રાત-દિવસ સપૂર્ણ જીન્દગી દુઃખમય જ ડાય; એવા સ્થાન– વિશેષને નરક કહેવામાં આાવે છે. બાકી ખીજે ઠેકાણે તે દુઃખી જીવાને નારકીની ઉપમા સમજવી, વાસ્તવિક નારકી નહિ, અને જ્યાં કૈટલ અત્યન્ત પુણ્યનાં ફળ ભોગવવાનાં હાય, સાતધાતુમય શરીર ન હોય, રાગેાના પ્રાદુર્ભાવ પણ ન હોય, આખી જીન્દગી યુવાવસ્થામાં જ ગાળવાની હાય, વૃદ્ધાવસ્થા જ્યાં હોય જ નહિ, ઇચ્છિત કાર્ય કરવાનું હોય, અનેક પ્રકારના મનાભીષ્ટ ભેગા ભાગવવાનુ હોય; એવા પ્રકારના સુંદર સ્થાનવિશેષને સ્વર્ગ કહેવામાં આવે છે. તેમાં રહેલા અને તેવા ભાગવિશેષના અધિકારી જીવિશેષને દેવ કહેવામાં આવે છે; અને સુખી મનુષ્યમાં તા માત્ર તેની ઉપમા જ સમજવી, વાસ્તવિક દેવ તે નથી. ૨૫૨ પૂ॰ જ્યારે દેવતા વિદ્યમાન છે અને સ્વેચ્છાચારી પણ છે, તા શા માટે અત્ર આવતા નથી ? ઉ॰ અત્યન્ત રૂપવાળી અને સાંય શાળી એવી કામિનીમાં આસક્ત થએલા તથા રમ્ય પ્રદેશમાં રહેલા પુરૂષની માફ્ક વિષયમાં આસતપણુ* હાવાથી તથા દિવ્યપ્રેમનું સક્ર Jain Educationa International For Personal and Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ તત્ત્વાખ્યાન, મણ હેવાથી, તથા મનુષ્યલેકમાં અત્યન્ત દુર્ગન્ધિપણું હોવાથી જેમ અનભિમત સ્થાનમાં નિઃસંગ યતિઓ જતા નથી, તેમ દેવતાઓ પણ અત્ર આવતા નથી. તથા જેમ પિતે ત્યાગ કરેલ મડદા પાસે અત્યન્ત દુર્ગન્ધિપણું હેવાથી મનુષ્ય જતા નથી, તેમ મનુષ્યની દુર્ગધને સહન ન કરી શકનાર દેવતાઓ પણ મનુષ્યલકમાં આવતા નથી. કેવળ પરમાત્માના કલ્યાણકમાં પિતાનું કર્તવ્ય હેવાથી અત્ર આવે છે. તે સિવાય પણ પ્રાચે બીજા કેટલાક કારણોથી અત્રિ આવે છે, તે પણ જણાવવામાં આવે છે. તેમાં ઈન્દ્ર વિગેરે દેવતાઓ પિતાની ભક્તિથી આવે છે, કેટલાક તેમના અનુરોધથી આવે છે, કેટલાક પિતાના સંશયને દૂર કરવા આવે છે, બીજા કેટલાક દેવતાઓ પૂર્વભવના પુત્ર તથા મિત્ર વિગેરેને અનુગ્રહ કરવા યા અનુ. રાગથી પ્રતિબંધ કરવા આવે છે, કેટલાક દેવે મહાન સવવાળા સાધુ-મહાત્માઓના તપગુણથી આકર્ષાઈને આવે છે, કેટલાક પૂર્વભવના વૈરી મનુષ્યને પીડા આપવા આવે છે, કેટલાક કુતૂહળથી કીડા કરવા આવે છે. અને કેટલાક દેવે સાધુઓની તપશ્ચર્યા વિગેરેની પરીક્ષા માટે આવે છે. આ સિવાય આવવાનું કારણ પ્રાયઃ જોવામાં આવતું નથી. આવાં કારણે સિવાય મનુષ્યલકમાં દેવતા આવી શકતા નથી. અનુમાનથી પણ દેવતાઓને સિદ્ધ કરવામાં આવે છે. ગ્રહે જેને લાગ્યા હોય, એવા પુરૂષનું શરીર મનુષ્ય જીવ સિવાય કે અદશ્ય વ્યક્તિના સંગવાળું દેવું જોઈએ, અને જે અદશ્ય વ્યક્તિને તેમાં સંગ છે, તેનું નામ જ ગ્રહ, પિશાચ વિગેરે દેવે સમજવા. નથી. એ યુકિતના છે, તેનું અને Jain Educationa International For Personal and Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ જેન. ૨૬૧ અથવા ઘડાની માફક વ્યુત્પત્તિવાળું તથા શુદ્ધપણું હોવાથી દેવપદ પણ સાર્થક સમજવું. જે દીવ્યતિ પ્રકાશયતિ તે દેવ કહેવાય અર્થાત્ પ્રકાશમય જેનું શરીર હોય, તે દેવ સમજ. આ તે વ્યુત્પત્તિને અર્થ સમજ. અને સમાસ તદ્ધિતથી રહિતપણું તે તેમાં શુદ્ધતા સમજવી. પૂદશ્યમાન મનુષ્યવિશેષને દેવ કહેવાથી સર્વ પ્રકારની ઉપપત્તિ જ્યારે થઈ શકે છે. ત્યારે અતીન્દ્રિય દેવવિશેષની કલ્પના શા માટે કરવી જોઈએ ? કિંચ શું તમામ મનુષ્યને દેવ તરીકે માને છે તેના ઉત્તરમાં ગુણસંપન્ન મહર્ષિઓને અને દ્વિસંપન્ન ચક્રવર્તિ વિગેરેને દેવ તરીકે માનવા. આથી દેવપદની સાર્થકતા જ્યારે બરાબર થઈ શકે છે ત્યારે અદષ્ટ દેવવિશેષને માનવાની શી જરૂર છે ? ઉ. મુખ્ય વસ્તુ વાસ્તવિક રીતે જ્યારે પ્રસિદ્ધ હોય, તે જ તેને બીજામાં ઉપચાર થઈ શકે. જેમાં મુખ્ય સિંહ પ્રસિદ્ધ હોવાથી તેજસ્વિ અને શૂરવીર કુમારમાં સિંહની ઉપમા આપી શકાય છે. તેવી રીતે અત્ર મુખ્ય દેવવિશેષ જ્યાં સુધી પ્રસિદ્ધ ન હોય, ત્યાં સુધી ભેગી તથા ચક્રવર્તી રાજા વિગેરેમાં દેવની ઉપમા કેવી રીતે આપી શકાય? માટે મુખ્યરૂપે દેવતા છે, તેમ માનવાની ખાસ જરૂર છે. તથા બીજી ચુક્તિથી પણ દેવને સિદ્ધ કરવામાં આવે છે. જેટલાં ઘર છે, તે તમામમાં કોઈને કોઈ રહેનાર હવે જોઈએ, તે સિવાય તે બનાવવામાં આવી શકે જ નહિં, જેમ ધર્મ પાળે બનાવેલ સ્થાન Jain Educationa International For Personal and Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ તત્ત્વાખ્યાન. . વિશેષ તેમ જતિષવિમાન પણ તેમાં રહેનારી વ્યક્તિથી આશ્રિત હેવું જોઈએ, આલયપણું હેવાથી ધર્મ પાળના આલયની માફક, અને જે તે વિમાન ભેગવનાર છે, તેનું નામ જ દેવ સમજવું. આ અનુમાનથી પણ દેવતા છે, તેમ જરૂર માનવું જોઈએ. તથા પૂર્વોકત યુતિથી નારકી પણ છે, તેમ જરૂર માનવું જોઈએ. તે સિવાય ઉત્કૃષ્ટ પુણ્ય-પાપનું ફળ કદાપિ સિદ્ધ થવાનું જ નહિ. સારાંશ-ઉત્કૃષ્ટ પાપના ફળને ભેગવનાર નારકીને જી હોય છે. અને જઘન્ય તથા મધ્યમ પાપના ફળને ભેગવનાર મનુષ્યો તથા તિર્યચે હોય છે. તેવી રીતે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનાર પ્રાચે વૈમાનિક વિગેરેના દેવતાઓ હોય છે. અને જઘન્ય મધ્યમ પુણ્યના ફળને ભેગવનાર પ્રાચે મનુષ્ય તથા તિર્યંચે હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. ઇનિદ્રાનું નિરૂપણ. ઈન્દ્રિયોને અવલંબન કરનારૂં જે નિર્માણ નામકર્મ 1 ગ ર નાક, ગતિ-જાતિ નામકર્મ વિગેરે કમને ઉંસી યેલ જે તે નિી વિશેષ લબ્ધિ, તેને ઈન્દ્રિય કડનાં માવે છે. અથવા રમાત્માને ઓળખવામાં જે સિવિશેષ હોય, તે ઇન્દ્રિય કહેવાય. ભાવાર્થ-જ્યારે આત્મા પિત કરેલ મન વશથી દેવેન્દ્ર વિગેરેમાં તથા મનુષ્ય-તિર્યંચ વિગેરેમાં ઇષ્ટ નષ્ટને અનુભવ કરે છે, ત્યારે ઇન્દ્ર શબ્દથી કર્મ સમજવું. અને તેના ઉદયદ્વારા ઉત્પન્ન થયેલ, Jain Educationa International For Personal and Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૨૬૩ . .. . આત્માને વરતુને પરિચય કરવામાં કારણરૂપ જે શક્તિવિશેષ, તેને ઈન્દ્રિય કહેવામાં આવે છે. મનમાં ઈન્દ્રિયપણાનું નિરાકરણ પૂ૦ કર્મથી મલિન થએલ તથા સહાય વગરને આત્મા પિતાની મેળે પદાર્થના વિચારમાં અસમર્થ હેવાથી, મન તેને સહાય આપનાર છે. અને તે પણ કર્મથી બને છે. માટે જેમ ચક્ષુ વિગેરેને ઈન્દ્રિય તરીકે માને છે, તેમ મનને પણ ઈન્દ્રિય તરીકે જરૂર માનવું જોઈએ. ઉ૦ ઉપર્યુકત કથન યુક્તિવિરુદ્ધ હેવાથી આદરણીય નથી. કેમકે જેવી રીતે ચક્ષુ વિગેરે નિયમિત દેશમાં રહેલ છે. તેવી રીતે મન રહેલું ન હોવાથી તેને ઇન્દ્રિય તરીકે માનવામાં આવતું નથી. કારણ કે મનનું સ્થાન તે અનિયમિત છે, માટે મન ઈન્દ્રિય નથી. કિંચ ચક્ષુ વિગેરેને રૂપાદિ વિષયક જે ઉપગ પરિણામ છે, તેની પહેલાં જ મનને વ્યાપાર છે અર્થાત્ ઇન્દ્રિયોના રૂપાદિવિષયક ઉપયોગ પરિણામની પહેલાં જ મનને મનન કરવાને વ્યાપાર શરૂ થાય છે. કેમકે શુકલરૂપ વિગેરે રૂપને જેવાની ઈચ્છાવાળે મનુષ્ય પ્રથમ મનનરૂપ વિચાર કરે છે, કે આવા પ્રકારના રૂપને જેવું છે. આ વિચાર ઈદ્રિના વ્યાપારની પહેલાં જ થાય છે. અને જ્યારે તે તે વિષયક મનને વ્યાપાર થઈ જાય છે. ત્યાર બાદ તેની સહાયતા દ્વારા Jain Educationa International For Personal and Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ તત્ત્વાખ્યાન. ઇન્દ્રિચે પેાતાના વિષયમાં વ્યાપાર કરવા માંડે છે. આથી એ સિદ્ધ થયું કે ઇન્દ્રિયાના વ્યાપારમાં મનને વ્યાપાર કારણભૂત છે. જ્યારે એક બીજાના વ્યાપારમાં કાર્ય-કારણભાવના વ્યવહાર છે, ત્યારે તેને ઇન્દ્રિય તરીકે ગણાય જ કેવી રીતે ? તેના ખાસ વિચાર કરશે; માટે મન ઇન્દ્રિયરૂપ નથી. . પૂ॰ વાગ્ ખેલવાની ક્રિયામાં નિમિત્ત છે, હાથ લેવાસૂકવાની ક્રિયામાં નિમિત્ત છે, ઉપસ્થ સભગાગ્નિ ક્રિયામાં નિમિત્ત છે, ગુટ્ટા મલના ત્યાગમાં નિમિત્ત છે અને પગ ચાલવાની ક્રિયામાં નિમિત્ત છે. તે પછી આવી રીતે ક્રિયામાં નિમિત્તભત વાક્ તિંગેને ઇન્દ્રિય તરીકે કેમ કહી ન શકાય ? ઋને એમ થવાથી તે ઇન્દ્રિયો પાંચ છે; એ વાત હવામાં ઉડી જવાની. ઉ મે તે ઉપચેગમાં અથવા વસ્તુને પરિચય કરવામાં જે નિમિત્ત હોય, તેને ઇન્દ્રિય કહીએ છીએ; પરન્તુ ક્રિયામાં ત્તિને ઇન્દ્રિય તરીકે ગત નથી. એમ જો જીવામાં આવે તે તમામ અંગોપાંગ, મસ્તક વિગેરે પણ કોઈને કાઇ ક્રિયામાં નિમિત્ત હેાવાથી તેની પણ ઇન્દ્રિયામાં ગણના કેમ ન થઈ શકે ? અને આમ થવાથી તે ઇન્દ્રિચેની સખ્યા ના નિયમ આપ લેાકેાને પણ બિલકુલ રહેવાના નહિ. માટે ઉપયાગમાં જે સાધન હાય, તેને ઇન્દ્રિયા તરીકે ગણવી; ખીજાને બિલકુલ નહિ. ઉપર્યુક્ત લક્ષણવાળી ઇન્દ્રિયાના પાંચ ભે માનવામાં આવ્યા છે. સ્પર્શન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રાત્ર. આ પાંચે પણ દ્રવ્ય તથા ભાવરૂપથી એ પ્રકારની છે. તેમાં દ્રન્ચેન્દ્રિ Jain Educationa International For Personal and Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. - - - - - - યના બે ભેદ છે. નિતીન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય. તે બન્નેને લક્ષણ દ્વારા સમજાવવામાં આવે છે. નિર્માણ અને અંગોપાંગ નામકર્મ જેમાં નિમિત્ત છે, તથા કર્મ વિશેષથી સંસ્કારને પામેલ જે કાન વિગેરેના આકારરૂપ શરીરના પ્રદેશે, તેને નિવૃતીન્દ્રિય કહેવામાં આવે છે. તેના પણ બે ભેદ છે. એક બાહ્યા અને બીજી આભ્યન્તર. આ ઠેકાણે નિવૃત્તિપદથી વિશેષ રચના સમજવી. ત્રણ પ્રકારના અંગુલમાંથી ઉત્સધ મંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા પ્રમાણવાળા જે વિશુદ્ધ ગાત્માના પ્રદેશે, તેઓનું જે નિયમિત ચક્ષુ વિગેરે ઇન્દ્રિયેના સ્થાનમાં અવસ્થિત વર્તન, તેને આભ્યન્તર નિવૃત્તિ કહેવામાં આવે છે. સારાંશ ઈન્દ્રિયની અન્દરની રચનાને આભ્યન્તર રચના કહેવામાં આવે છે. તથા તે જ આત્મપ્રદેશની અન્દર ઈન્દ્રિયેના વ્યવહારને ભજનાર તથા વર્ધકીની માફક કામ કરનાર જે પુગલવિપાકી નિર્માણનામકર્મ, તેણે બનાવેલ જે નિયમિત સંસ્થાનવાળા કાન વિગેરેના આવિશે; તેને બાહ્ય નિર્વત્તિ કહેવામાં આવે છે. અર્થાત બહારની રચનાને બાહ્ય નિવૃત્તિ કહેવામાં આવે છે. અને તે બંને પ્રકારની રચનાને જે દ્વારા ઉપકાર થાય, પરંતુ ઉપઘાત ન પહે; તેને ઉપકરણ ઈન્દ્રિય કહેવામાં આવે છે. સારાંશ શુક્લ કૃષ્ણ મંડલને આભ્યતર ઉપકરણ સમજવું, અને આંખની પાંપણ વિગેરેને બાહ્ય ઉપકરણ સમજવું. આ બન્ને ભેદે દ્રવ્યક્તિના સમજાવવામાં આવ્યા હવે ભાવેન્દ્રિયેના ભેદ સમજાવવામાં આવે છે– Jain Educationa International For Personal and Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તત્ત્વાખ્યાન. ભાવેન્દ્રિયના બે ભેદ છે. લમ્પીન્દ્રિય અને ઉપયેાગેન્દ્રિય, જે નિમિત્તને લઈને આત્મા દ્રવ્યેન્દ્રિય બનાવવાના વ્યાપાર કરે છે, તેવા જ્ઞાનાવરણ કર્યાંના ક્ષયેાપશવિશેષને લબ્ધિઇન્દ્રિય કહેવામાં આવે છે. તથા ઇન્દ્રિય વિષયક જ્ઞાનને રાકનારાં જે કમે†, તેના જેવા પ્રકારના ક્ષાપશમ થયેા હેાય; તેના અનુસારે તે તે વિષયક જ્ઞાનને કરવા માટે આત્માને જે વ્યાપારવિશેષ, તેને ઉપયેગેન્દ્રિય કહેવામાં આવે છે. પૂ॰ ઉપયોગ જ્યારે ઇન્દ્રિયાનું ફૂલ છે, ત્યારે તેને ઇન્દ્રિય તરીકે કેવી રીતે કહી શકાય ? ૬૦ જેમ ઘટાકારથી પરિણત વિજ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, તેમ ઇન્દ્રિયા જેમાં નિમિત્ત છે; એવા ઉપયેગને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે, અર્થાત્ કાર્ય માં કારણના ઉપચાર માનીને તેને પણ ઇન્દ્રિય કહેવામાં કઇ ખાધ નથી, કચ ઇન્દ્રિયશબ્દના અર્થ પણ મુખ્યતાથી ઉપયોગમાં વતતે હાવાથી તેને ઈન્દ્રિય કહેવામાં પણ અડચણ નથી. સારાંશ ઈન્દ્રનુ જે લિ*ગ તે ઇન્દ્રિય કહેવાય, ઇન્દ્રશબ્દ પેતે આત્માને મેધક છે, કા ઝુકે પરમૈશ્ચય પણ તેમાં રહેલુ હાવાથી તેનુ· લિંગ ઉપયોગ સિવાય બીજી કયુ હેઇ શકે ? માટે ઉપચેગને ઇન્દ્રિય કરેવમાં ફેઇપણ જાતની દ્વેષાપત્તિ છે જ નહિ, ઉપર્યુંકત સ્પશન વિગેરે શબ્દોમાં અનટ્ પ્રત્યય કરણ સાધનમાં આવેલા હેવાથી તેમાં પરાધીનતા સૂચવી આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૬૭ તથા સ્વાતંત્ર્યની પણ વિવક્ષા થઈ શકતી હેવાથી કત્તમાં પણ બહુલના અધિકારને લઈને પ્રત્યય આવી શકે છે, તે પણ સમજાવવામાં આવે છે. - જે વડે આત્મા સ્પર્શવિષયક જ્ઞાન સંપાદન કરે, તે સ્પર્શન, જે વડે રસવિષયક જ્ઞાન મેળવે તે રસન. એવી રીતે સર્વત્ર જાણવું. અને જ્યારે સ્વતંત્રપણાની વિવક્ષા કરવામાં આવે, ત્યારે કર્ણોમાં પ્રત્યય સમજ. જેમ મારી આંખ પિતે સારી રીતે જોઈ શકે છે. પ્રાણ સુધી શકે છે, કાન સાંભળે છે, આવી રીતે વિવક્ષાના વશથી ગમે તેમાં પ્રત્યય કરે, તેમાં કંઈ પણ અડચણ નથી. પરંતુ ઉદ્દેશ સચવાય તેવી રીતે કાર્ય કરવામાં બરાબર ખ્યાલ રાખવો. આખા શરીરમાં વ્યાપિને રહેલી હોવાથી તમામ ઈન્દ્રિયેની અન્દર સ્પર્શન ઇન્દ્રિયને પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે. તમામ સંસારિ જીને તે તે જરૂર હોય છે. ત્યારબાદ અનુકમ જણાવવાની ખાતર રસના ઈન્દ્રિય વિગેરેને બતાવવામાં આવી છે. કારણકે એકેન્દ્રિય જીને કેવળ સ્પર્શનેન્દ્રિય જ હોય છે. દ્રિય જીને સ્પર્શન અને રસના (જીભ) એ બે ઈન્દ્રિય હોય છે. તથા ત્રીન્દ્રિય છાને સ્પર્શન-રસન-પ્રાણ આ ત્રણ ઈન્દ્રિય હોય છે. તથા ચતુરિન્દ્રિય જીને સ્પર્શન, રસન, વ્રણ અને ચક્ષુ આ ચાર ઈન્દ્રિયો હોય છે. અને બહુ ઉપકારી પણું હોવાથી શ્રેત્રને અન્તિમ સ્થાન આપવામાં આવેલ છે. કેમકે છે.ત્રના બલને Jain Educationa International For Personal and Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૨૬ લઈને ઉપદેશ સાંભળી જીવા પેાતાના હિતાહિતમાં પ્રવૃત્તિનિવૃત્તિ કરતા હાવાથી શ્રેત્ર ઘણુંજ ઉપકારી છે. તત્ત્વાખ્યાન. પૂર રસના પણ ખેલવામાં ઘણી ઉપકાર કરનારી છે, માટે તેને પણ અન્તિમ સ્થાન કેમ આપવામાં ન ઓલ્યુ' ? ઉ॰ પ્રથમ શ્રોત્ર દ્વારા ઉપદેશ વિગેરેને ગુર્ પાસે શ્રવણ કર્યો પછી તથા તે દ્વારા ઉત્તમ જ્ઞાન સંપાદન કર્યાં પછી વક્તા ઉપદેશ દેવા તત્પર થાય છે; માટે રસના કરતાં વેન્દ્રિય ઘણી ઉપકારી છે. ગાલી આલવામાં ઉપકારક તરીકે રસનાને માનવામાં આવે, તે ઉત્સૂત્ર ભાષણદ્વારા ગ્રંથના અનર્થ કરવાથી અનન્ત સંસારચક્રમાં પરિભ્રમણનાં દુઃખેનુ કારણ થઈ ભડવાથી તેમાં ઘણુા ખાકારનું કારણું ઘણું રહે છે, માટે ઉપકાર તે શ્રાત્રમાં જ વિશેષ રહેલ છે. ક્રિંચ ઉપદેશ પણ જે આત્મને હિતકરાય તે જ ગ્રતુણુ કરવા. તેવા પ્રકા રના ઉપદેશ દેવામાં પણ પ્રથમ ગુરૂ પાસે હિતાપદેશ સાંભળી ઉત્તમતાન સધાદન કરવાની આવશ્યક્તા છે, માટે ાત્ર ઉપકારી છે, એ ખાસ ખ્યાલમાં રાખવુ', પૂર્વ સુત્ર જ્ઞ થશે (દ્રયદ્વારા ઉપદેશ સાંભળીને બીજાને ઉપદેશ આપતા તૈયાર થાય છે, એમ તે બિલકુલ છે જ નહિ; કિન્તુ સકલ ઘાતિકના ક્ષય થવાથી કેવળજ્ઞાન સંપાદન કરી તમામ લેાકાલેાકના સાક્ષાત્કાર કર્યાં બાદ પ્રથમ રસનાદ્વારા ઉપદેશ દેવા જ શરૂ કરે છે. તેા પછી શ્રાત્રની ઉપકારિતા કયાં રહી ? માટે કહેા કે રસના જ ઘણી ઉપકારી છે, શ્રાત્ર નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૬૪ ઉ. અત્ર ઈન્દ્રિયોને અધિકાર હોવાથી જેને ઈન્દ્રિયે દ્વારા હિતાહિતની પ્રાપ્તિ સંપૂણ થાય છે, તેવા અતીન્દ્રિય જ્ઞાનથી રહિત છદ્મસ્થ જીની અપેક્ષાએ તમામ ઈન્દ્રિયે કરતાં શ્રોત્ર ઘણું ઉપકારક છે. તે જણાવવાની ખાતર શ્રોત્રને અન્તિમ સ્થાન આપવામાં આવેલ છે. મને-નિરૂપણ. મનના બે ભેદ છે. એક દ્રવ્યમન અને બીજું ભાવમન. તે બનેનું લક્ષણ દ્વારા સ્વરૂપ સમજાવવામાં આવે છે. મનઃપર્યાપ્તિ નામકર્મની ઉદયાવસ્થામાં જીવે ગ્રહણ કરેલ છે મનન કરવા લાયક પુદ્ગલવર્ગણ દ્રવ્ય, તેઓને મને રૂપે પરિણાવવાની જે શક્તિવિશેષ, તેને દ્રવ્યમન કહેવામાં આવે છે. અને મને રૂપે પરિણત થએલ જે મને વર્ગમુદ્ર, તેને અનુસાર પદાર્થવિષયક વિચાર કરવાને જે આત્માને વ્યાપાર, તેને ભાવમન કહેવામાં આવે છે. સારાંશ-જ્ઞાનાવરણ, વર્યાન્તરાય વિગેરેના ક્ષપશમથી પેદા થએલે આત્માને પદાર્થવિષયક મનન કરવાને જે વ્યાપાર, તેનું નામ ભાવમન સમજવું. તથા જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાયના ક્ષપશમની પ્રાપ્તિમાં જે નિમિત્ત છે. અને ગુણદોષની વિચારણા, સ્મરણ, પ્રણિધાન વિગેરે કાર્યો કરવા માટે આત્માને જે વ્યાપાર થાય છે, તેમાં અનુગ્રાહક એવાં મને રૂપથી પરિણત થએલાં જે પુદગલ, તેનું નામ દ્રવ્યમન સમજવું. તે બેમાં દ્રવ્યમન તે Jain Educationa International For Personal and Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ તત્ત્વાખ્યાન. પુદ્ગલરૂપ હોવાથી જડ છે. અને ભાવમન ઉપયોગરૂપ છે. અને તે મન આત્માથી કથાચિત્ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, ઇન્દ્રિયાની માફ્ક જેવી રીતે જ્ઞાનાવરણીયકમ, વીર્યોંન્તરાય કર્મ વિગેરેના ક્ષયાપશમની અપેક્ષા રાખનાર ાત્માના ઇન્દ્રિયરૂપે પરિણામ થવાથી ઇન્દ્રિયાથી આત્મા જેમ કથ'ચિત્ અભિન્ન છે, તથા ઇન્દ્રિયાની નિવૃત્તિ થયા બાદ પણ આત્માનુ ́ અવસ્થાન રહેતું હાવાથી તે અપેક્ષાએ આત્માથી ઇન્દ્રિયા કથચિત ભિન્ન છે; તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મો વિગેરેના ક્ષયાપશમની અપેક્ષા રાખનાર આત્માના મનનરૂપ પિરણામ થતા હેાવાથી મન પણ આત્માથી કથ‘ચિત્ અભિન્ન છે. તથા મનેાવણા દ્રવ્યરૂપ દ્રવ્યમનની નિવૃત્તિ થયા બાદ પણ આત્માની સ્થિતિ તે ખરાખર કાયમ રહેતી હાવાથી તે અપેક્ષાએ તે તેનાથી કથ'ચિત્ ભિન્ન પણ છે, એ ખાસ ખ્યાલમાં રાખવુ.. પૂ॰ મનને અણુરૂપ, સર્વથા નિત્ય તથા શીઘ્રગામી માનવાથી સપૂર્ણ વાતની ઉપપત્તિ જ્યારે થાય છે, ત્યારે ઉપર્યુક્ત સ્વરૂપ માનવાની શી જરૂર છે ? ઉ॰ એ વાત યુક્તિનિકલ હૈાવાથી અનાદરણીય છે. તે ખાસ સમજાવવામાં આવે છે. આપના મત પ્રમાણે પરમાણુરૂપ જે મનતે આત્મા અને ઇન્દ્રિયાની સાથે જોડાઇને જ પોતાનું કાર્ય કરવા ઉદ્યમશીલ Jain Educationa International For Personal and Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૭૧ - - થાય છે. આવી માન્યતામાં વિચારને અવકાશ રહેલે હેવાથી જણાવવામાં આવે છે કે, આપ આત્મા અને ઈન્દ્રિયેની સાથે મનને સંપૂર્ણ રૂપથી સંબધ માને છે ? અથવા તેના એક દેશથી ? આ બે પ્રશ્ન પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે પરમાણુસ્વરૂપ અત્યન્ત સૂક્ષમ મનને એક કાલમાં એની સાથે સંબન્ધ કદાપિ થવાને નહિ. તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે એક દેશથી આત્માની સાથે મનને સંબન્ધ છે, અને તેથી બીજા દેશથી ઇન્દ્રિયની સાથે મનને સંબન્ધ છે. તે પછી એક કાલમાં બેની સાથે સંબન્ધ થવામાં અત્યારે શી અડચણ છે? આ કથન પણ ઘણું અસંબદ્ધ પ્રલાપરૂપ હોવાથી ઉપેક્ષણીય છે. જ્યારે મન પતે જ પરમાણુરૂપ છે, ત્યારે તેના વિભાગ કેવી રીતે થઈ શકે? કે અમુક ભાગ આત્માની સાથે જોડાય છે, . અને અમુક ભાગ ઈન્દ્રિયની સાથે જોડાય છે. માટે આ વાત મનાય જ કેવી રીતે ? તેને વિચાર કરશે. પૂર જેવી રીતે આત્મા પોતે જ મનની સાથે પિતાના સંપૂર્ણ રૂપથી જોડાય છે, તેવી રીતે ઈન્દ્ર પણ મનની સાથે સંબદ્ધ થાય છે. તે પછી એક કાલમાં બેની સાથે સંબન્ધ થવામાં શી અડચણ છે? ઉ૦ એમ થવાથી તે મનમાં અણુપરિમાણપણું હેવાથી આત્મામાં પરમાણુ જેટલું પરિમાણ આવવાનું–અથત આત્મા પરમાણુ જેટલે અત્યન્ત સૂક્ષ્મ થઈ જવાને કેમકે તમો સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ તત્ત્વાખ્યાન. રૂપથી તેની સાથે જોડાયેલા કડા છે. તથા આપતા તેને વ્યાપક માના છે એતાવતા આત્મામાં વિભુપણું હોવાથી મનમાં પણ વ્યાપકપણું આવવાનું; કારણ કે જ્યારે આત્માની સાથે સંપૂર્ણ રૂપથી તે સંબદ્ધ છે, ત્યારે તેમાં જ્યાં સુધી વ્યાપકપણુ ન હોય ત્યાં સુધી તેની સાથે સપૂર્ણ રૂપથી સબન્ધ થાય છે એમ મનાય જ કેવી રીતે ? અને આપ તા મનને પરમાણુરૂપ માને છે, માટે તેમ કેવી રીતે માની શકાય ? તેના વિચાર કરશે. હવે રહ્યો બીજો પક્ષ, તેમાં પણ એક દેશથી આત્મા મનની સાથે જોડાય છે. એવી રીતે માનવામાં પણ આત્મામાં સપ્રદેશપણુ આવતુ’ હાવાથી આપને તેમાં ઘણી વિપત્તિઓ ભાગવવી પડે તેમ છે; કારણ કે જે પ્રદેશમાં મન સહિત ઇન્દ્રિયેાના સબન્ધ યે, તેમાં જ જ્ઞાન, સુખ, દુઃખ વિગેરે પેદા થવાથી ખીજા પ્રદેશેા તેા જ્ઞાન, સુખ આદિથી રહિત થવાના. અને તેમ થવાથી તે પ્રદેશે જ્યારે જ્ઞાનાદિથી રહિત થાય, ત્યારે તેમાં આત્માનુ લક્ષણ ન ઘટવાથી તેટલા ભાગમાં તે આત્માના જ અભાવ થવાના, અને જ્યારે આત્મા નથી, ત્યારે વ્યાપકપણુ હાય જ કયાંથી ? કિચ ઇન્દ્રિયેાની સાથે પણ મનના જો સપૂર્ણ રૂપથી સબન્ધ માનવામાં આવે, તે મનમાં અણુપણું હાવાથી ઇન્દ્રિયમાં પણુ અણુપરિમાણુપણું આવવાનું; માટે તે પણ આપનાથી મનાય તેમ નથી. પૂ॰ એક દેશથી ઇન્દ્રિયા મનની સાથે જોડાતી હાવાથી ઉપર્યુક્ત દોષને બિલકુલ અવકાશ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૭૩ ઉ. આ કથન પણ ઠીક નથી. કારણ કે તેમ માનવાથી તે મનમાં પણ વિભાગ સિદ્ધ થતું હોવાથી અશુપણું તે આકાશમાં ઉડી જવાનું; માટે મનની સાથે આત્મા તથા ઈન્દ્રિએને કેઈપણ રીતે સંબન્ધ સિદ્ધ થવાને જ નહિ. કિંચ ગુણગુણીમાં સર્વથા ભિન્નતા તથા નિત્યપણું હેવાથી મનની અન્દર સંગ-વિભાગરૂપ પરિણામ જ જ્યારે નથી; ત્યારે આત્મા તથા ઇન્દ્રિોની સાથે મનને સંબધ તે થાય જ કયાંથી? તેને પણ સાથે વિચાર કરશે. એમ હોવા છતાં પણ મનમાં જે સંગ-વિભાગરૂપ પરિણામ માનવામાં આવે તે આપનું મનમાં માનેલું નિત્યપણું હવામાં ઉડી જવાનું. તથા મનમાં પણ અચેતનપણું હોવાથી મનને અમુક ઇન્દ્રિયોની સાથે જોડાવું, બીજાની સાથે નહિ એવું જ્ઞાનવિશેષ પણ ન હોવાથી આત્મા અને ઈન્દ્રિયની સાથે નિયમિત સંબન્ધ જ થવાને નહિ. માટે મન આશુરૂપ છે, તથા સર્વથા નિત્ય છે, એ વાત બીલકુલ માનવા લાયક નથી, કિન્તુ મનને પૂર્વોક્ત સ્વરૂપવાળું માનવું તે જ સર્વોત્તમ છે. પૂ. જલદી ચાલતું હોવાથી મન અણુસ્વરૂપ છે, તે પણ સંપૂર્ણના ગ્રહણમાં નિમિત્ત થાય છે, માટે કંઈ પણ દેષ છે જ નહિ. ઉ. અચેતન એવા મનને બુદ્ધિપૂર્વક વ્યાપાર થવાનો જ નહિ. તથા અમુકની સાથે જોડાવું, અમુકની સાથે નહિ, એમ પણ કદાપિ બનવાનું નહિ. 16 Jain Educationa International વી For Personal and Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ તત્ત્વાખ્યાન. કિચ અદૃષ્ટના વશથી જલદી ગ્રહણ કરી શકે છે, તે કથન પણ્ ઠીક નથી. કેમકે જ્યારે અષ્ટ પાતે જ અપાઙ્ગલિક હાવાથી આપના મત પ્રમાણે અક્રિય છે. ત્યારે તે બીજાની ક્રિયામાં કારણુરૂપ કેવી રીતે થઇ શકે? જે સ્વયંનપુ સક હોય, તે પુત્રની ઉત્પત્તિમાં જેમ કારણરૂપ થતા નથી, તેમ અદૃષ્ટ પણ નિષ્ક્રિય હાવાથી બીજાની ક્રિયામાં કારરૂપ કદાપિ થઇ શકાતું નહિ. માટે તૈયાયિક લેાકાએ માનેલ પરમાણુરૂપ મન કોઇપણ રીતે માનવા લાયક છે જ નહિ, મન ન માનનારના અભિપ્રાય. પૂ॰ મન નામના કોઇપણ પદાર્થ છે જ નહિ. કિન્તુ વિજ્ઞાનવિશેષને જ મન કહેવામાં આવે છે. આવે વિજ્ઞાનવાદીના અભિપ્રાય છે. ઉ॰ આ કથન પણઠીક નથી. જ્યારે આપના મત પ્રમાણે વત માનકાલિક વિજ્ઞાન પણ માા અર્થના એધ કરાવવામાં સમ થતું નથી. ત્યારે અતીતકાળના પદાર્થના મેધની તા વાત જ શી કરવી? કારણકે વર્તીમાનકાલિક વિજ્ઞાન પશુ ક્ષણિક હાવાથી પૂર્વોત્તર વિજ્ઞાનના સબન્ધમાં ઉત્સાહ વિનાનું છે, તા પછી ગુણ-દોષની વિચારણામાં તથા સ્મરણુ વગેરેના વ્યાપારમાં તે કેવી રીતે સમથ થાય ? અને સ્મરણ પણ પૂર્વમાં અનુભૂત યદા થઇ શકે, પરંતુ અનનુભૂતનુ' નહિ. અને આ વાત આપના એકાંત ક્ષણિકવાદમાં ખીલકુલ અધ એસે તેવી છે જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પૂ॰ આલય-વિજ્ઞાનમાં એવુ સામર્થ્ય છે, કે પાતે અવસ્થિત રહી કરીને બીજાના કાર્યમાં મદદગાર થાય છે. એવુ' તેનુ સ્વરૂપ છે; માટે હુવે કહા શી અડચણ આવવાની ? જ ઉં॰ એ સમાધાન પણ ઠીક નથી. કારણકે એક આલયવિજ્ઞાનને જો કાલાન્તરસ્થાયિ માનવામાં આવે, તે આપના આખા ક્ષણિકવાદ જ વીખરી જવાના અને તેમ થવાથી મહુને અભિપ્રાય જ લુપ્ત થવાના; માટે વિજ્ઞાનરૂપ ન માનતાં પૂર્વોક્ત વરૂપવાળું માનવું ઠીક છે. કિ'ચ અમને તે કચ‘ચિત્ત વિજ્ઞાનરૂપ માનવામાં પણ અડચણ નથી, કેમકે ભાવમન તા અમારે ત્યાં વિચારશક્તિરૂપ હાવાથી ઉપયાગરૂપ જ છે, તે પછી અમારે શી અડચણુ છે ? પરંતુ આપ તેવી રીતે માની શકા તેમ નથી. ૨૭૫ મન વિષે સાંખ્યના અભિપ્રાય. પૂ॰ સાંખ્ય લોકો કહે છે, કે મન વૈલિક નથી, કિન્તુ પ્રકૃતિના વિકારરૂપ છે. મન પણ મહદ્ અહંકાર રૂપથી પિરણામવાળી પ્રકૃતિના વિશેષ વિકારરૂપ છે. ઉ॰ ઉપયુ ત કથન પણ ઠીક નથી. કારણ કે જ્યારે પ્રકૃતિ અચેતન છે, ત્યારે તેને વિકાર પણ અચેતન હોવા જોઇએ. અને એમ થવાથી તે ઘડામાં જેમ ગુણ-દોષના વિચારનું સામર્થ્ય નથી; તેમ મન પણ જડ હોવાથી તેમાં પણ તે કેવી રીતે આવી શકે ? કિચ વિચાર કરવામાં મન નિમિત્ત હાવાથી તે Jain Educationa International For Personal and Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ २७६ તત્ત્વાખ્યાન. - - - વિચારશક્તિના કર્તા તરીકે આપ પુરુષને માને છે? અથવા પ્રકૃતિને માને છે ? આ બે પ્રકને પુછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે આપના મત પ્રમાણે જ્યારે પુરુષમાં જ નિણપણું છે અને ગુણ-દેષ વિચારણ તે સાત્વિક રૂપ છે. અને તેવી સાત્વિકતા તે આપના મત પ્રમાણે પુરુષમાં આકાશપુષ્ય સમાન છે. ત્યારે તેવી વિચારશકિતના કર્તા તરીકે પુરૂષને મનાય જ કેવી રીતે? અને આપ માનતા પણ નથી માટે પ્રથમપક્ષ અનાદરણીય હોવાથી પુરુષમાં કર્તાપણું અસંભવિત છે. - હવે રહા બીજે પક્ષ પ્રકૃતિ સંબન્ધિ. તેમાં અચેતનપણું હવાથી “અચેતન પદાર્થ ગુણદોષની વિચારણારૂપ વિજ્ઞાનને કર્તા છે. એવું તે કઈ પણ રીતે કહી શકાય તેમ છે જ નહિ. એમ હોવા છતાં પણ જે માનવામાં આવે તે બિચારા ઘડાએ શે અપરાધ કર્યો? અને એવી શી રાજાજ્ઞા છે? કે અચેતનપણું સરખું હોવા છતાં પણ મનને વિચારણા, સ્મૃતિ વિશેરેમાં કર્તા તરીકે માનવું અને ઘડાને નહિ. કિંચ સત્ત્વ, રજ અને તમે ગુણની સામ્યવસ્થારૂપ પ્રકૃતિથી મહ-અહંકાર વિગેરે જે પરિણામોને આવિર્ભાવ થાય છે, તે પરિણામે પ્રકૃતિથી જૂદા છે કે તે રૂપ છે? આ બે પ્રશ્નને પણ તેમાં જરૂર અવકાશ રહે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં આપના મત પ્રમાણે કાર્ય-કારણમાં સર્વથા એકયપણું હેવાથી જ્યારે કાર્ય જૂદું સિદ્ધ થયું, ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. એયતા કયાં રહેવાની ? તે પણ વિચારણીય છે. અને તેના અચાવની ખાતર સર્વથા જૂદો નથી એવા ખીજો પક્ષ માનવામાં આવે તે કેવળ પ્રકૃતિ જ ખાકી રહેવાની. મહત, અહંકાર, તન્માત્રા, એકાદશ ઇન્દ્રિયેા વિગેરે તમામ પરિણામે વધ્યાપુત્ર સમાન થવાના અને તેમ થવાથી તે જ્યારે મન પાતે જ ક ચીજ નથી; ત્યારેતે સંબન્ધીવિચાર પણ કેવી રીતે થઇ શકે ? આ કથનથી એ સિદ્ધ થયુ` કે બીજાં દર્શનામાં મનની ઉપપત્તિ જ્યારે કાઈ રીતે થઈ શકતી નથી. ત્યારે તેમાં વિચારશક્તિના સામર્થ્યની તે વાત જ શી કરવી? માટે પ્રથમ ખતાવેલ દ્રવ્યભાવરૂપ મનના બે પ્રકાર માનવાથી કોઈ પણ જાતની અનુપપત્તિ છે જ નહિ, અને તે જ સર્વોત્તમ માર્ગ છે, માટે એ વાત ખરાખર યાદ રાખવી. પાંચ ઇન્દ્રિયા અને છ ુ'મન એ છમાંથી ચક્ષુઇન્દ્રિય અને મન એ એ તે વસ્તુના દેશમાં ગયા સિવાય પણ તે વસ્તુનું જ્ઞાન પોતાના સ્થાનમાં રહીને કરાવવામાં સમર્થ છે. એટલા માટે તે એને અપ્રાપ્યકારિ માનવામાં આવે છે. અને બાકીની ચાર ઇન્દ્રિયે વસ્તુને પ્રાપ્ત કરીને જ્ઞાન સપાદનમાં શક્તિમાન હાવાથી પ્રાપ્યકારી મનાય છે. ચક્ષુ અને મનમાં પ્રાપ્યકારિ સબધિ વિચાર, ૨૦૭ ક્ષુ અને મન જો વસ્તુની સાથે સબદ્ધ થઈને જ્ઞાન કરાવે છે એવું માનવામાં આવે તે અગ્નિના દર્શનમાં તથા ચિન્તનમાં પણ સ્પર્શનની માફક આંખમાં તથા મનમાં દાહ થવાના પ્રસ`ગ આવવાના અર્થાત્ તે ખીલકુલ ખળી જવાં જોઈએ; તથા Jain Educationa International For Personal and Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ તત્ત્વાખ્યાન. કોમળ ચીજને સંબન્ધ થવામાં અનુગ્રહ કે જોઈએ. અને એમ તે બીલકુલ થતું નથી. માટે તે બંને વસ્તુને પ્રાપ્ત કર્યો સિવાય ગ્રહણ કરે છે. એ વાત જરૂર માનવી જોઈએ. પૂ જલ, લીલી વનસ્પતિ વિગેરેને જોવામાં આંખમાં પ્રસન્નતારૂપ અનુગ્રહ તથા મધ્યા સમયમાં સૂર્યને દેખવાથી જ્યારે ઉપઘાત થતે માલુમ પડે છે, ત્યારે તેને અપ્રાકારી કેવી રીતે માની શકાય? સારાંશ સમુદ્ર, તળાવ, લીલી વનસ્પતિ, ચન્દ્રમંડળ વિગેરેને જોવાથી પ્રસન્નતારૂપ અનુગ્રહ અને સૂર્ય, અગ્નિની જવાલા વિગેરે જેવાથી જ્યારે ઉપઘાત વિગેરે દષ્ટિગોચર થાય છે, ત્યારે તેને અપ્રાપ્યકારિ કેવી રીતે માની શકાય? ઉ. અમે પણ એમ કહેવા નથી માગતા કે કેઈપણ વસ્તુના સંબન્ધથી કદાપિ બીલકુલ અનુગ્રહ તથા ઉપઘાત થતું જ નથી; કિન્તુ દાહક તથા ઉપઘાતક રૂપ સૂર્યકિરણ, અગ્નિ વિગેરેને સંબન્ધ થયા બાદ ચિરકાલ પર્યન્ત અવલોકન કરનારના નેત્રમાં સ્પર્શેન્દ્રિયને અગ્નિ વિગેરેની સાથે સંબન્ધ થયા બાદ જેમ દાહ વિગેરે જેવામાં આવે છે, તેવી રીતે જેવામાં આવતું નથી. એતાવતા અને તેને અપ્રાપ્યકારી માનીએ છીએ. પૂ૦ નિયમેન ચક્ષુ અપ્રાપ્યકારી જ છે એ વાતમાં કેઈપણ પ્રમાણ ન હોવાથી માનવા લાયક નથી. કિચ અનુગ્રહ અને ઉપઘાત સર્વથા નહિ થતા હોવાથી ચક્ષુ અપ્રાપ્યકારી છે. એમ કહેવું પણ ઠીક નથી. કારણ કે Jain Educationa International For Personal and Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૭૯ અનુગ્રહ અને ઉપઘાત પણ થાય છે. એ વાત તે આપ કેને પ્રથમ સમજાવી છે, તે પછી થતા નથી; એમ કહીને ખસી જવું એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય? ઉ૦ તાત્પર્ય સમજ્યા સિવાયની ઉપર્યુક્ત શંકા છે, કેમકે પહેલવહેલાંજ વિષયના નિર્ણયકાળમાં અનુગ્રહ ઉપઘાત થતા નથી એમ અમારું માનવું છે. વિષયને નિર્ણય કર્યા બાદ તે ચિરકાલ અવેલેકન કરનારને સૂર્યકિરણના તથા અગ્નિના સંબન્ધદ્વારા તથા ચન્દ્રકિરણે, ઘી, લીલી વનસ્પતિ વિગેરેના સંબન્ધદ્વારા અનુગ્રહ અને ઉપઘાત થવામાં કંઈ પણ અડચણ જેવું છે જ નહિ. કિંચ વિષયના નિર્ણયકાળમાં પણ વસ્તુને પ્રાપ્ત કરીને ચક્ષુ પિતે વિષયનું જ્ઞાન કરાવે છે એવું જ માનવામાં આવે તે અગ્નિ, વિષ, સમુદ્ર, કાંટા, તલવાર, બન્દુક વિગેરે વસ્તુના નિ. યકાલમાં દાહ, ફેડ, ડુબવું, આંખમાં કાંટા વાગવા વિગેરે અનેક જાતના ઉપઘાતે થવાના પ્રસંગ આવવાના માટે ચક્ષુ તથા મન એ બન્ને વસ્તુને પ્રાપ્ત કર્યા વિના પિતાના સ્થાનમાં રહીને જ ગ્રહણ કરે છે એવી માન્યતા ઠીક છે. અનુમાન પણ એ વાતને ટેકો આપે છે. મનની માફક અનુગ્રહ તથા ઉપઘાત કરવાપણું દેખવામાં નહિ આવતું હોવાથી આંખ વિષયને પ્રાપ્ત કર્યા વિના પિતાના દેશમાં રહીને વસ્તુને પરિચય કરાવે છે. પૂ. સૂર્યનાં કિરણની માફક આંખનાં કિરણે પણ Jain Educationa International For Personal and Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ તવાખ્યાન. આંખથી બહાર નીકળી વસ્તુના દેશમાં જઈને તેને પ્રકાશ કરે છે. કેમકે તેમાં સૂક્ષ્મપણું તથા તૈજસપણું હેવાથી અગ્નિની સાથે સંબન્ધ થવા છતાં પણ દાહ વિગેરે કંઈપણ તેમાં થતું નથી, માટે આપજ વિચારે કે ચક્ષુને પ્રાપ્યકારિ માનવામાં બીજી શી અડચણ છે? ઉ“આંખમાં કિરણે છે એ વાત પ્રમાણશુન્ય હોવાથી બીલકુલ માનવા લાયક નથી. તેમ છતાં જે માનવામાં આવે તે અનેક પ્રકારની વિપત્તિઓ આવવાની. જેમ મનમાં કિરણે નથી, તે પણ તે વસ્તુને પ્રાપ્ત કર્યા સિવાય ગ્રહણ કરે છે, તેમ આંખ, તેમાં કિરણે માન્યા સિવાય પણ વસ્તુને પ્રાપ્ત કર્યા વિના જ્યારે ગ્રહણ કરે છે. ત્યારે આંખમાં કિરણે માનવાની શી જરૂર છે? અને જે પ્રમાણ વિના પણ માનવાની ઈચ્છા થતી હોય તે નખ, દાંત, કપાળ વિગેરે સર્વમાં કેમ ન મનાય? કિંચ “સુ વિષયને પ્રાપ્ત કરીને જ ગ્રહણ કરે છે એવું માનવામાં આવે તે આંખમાં રહેલ અંજન, કાળી કીકી, મલ વિગેરેનું પણ પિતાને પ્રત્યક્ષ થવું જોઈએ. કેમકે તે તે હમેશાં પાસે જ રહે છે, છતાં પ્રત્યક્ષ તે થતું નથી, માટે પ્રાપ્યકારી પક્ષ અનાદરણીય છે. પૂ. ચક્ષુ વિષયને પ્રાપ્ત કર્યા વિના પણ ગ્રહણ કરે છે, એમ જે માનવામાં આવે તે અમુકને જ ગ્રહણ શા માટે કરે છે? અપ્રાપણું દરેકમાં સરખું હોવાથી એક કાલમાં તમામનું જ્ઞાન કેમ ન થાય? માટે કહે કે ચક્ષુ અપ્રાપ્યકારી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ જૈનદન. ઉ॰ જ્ઞાનાવરણીયક્રમ, દશનાવરણીયક્રમ, વીર્યાન્તરાયક્રમ વિગેરે પ્રતિમ ધક હાવાથી જે વસ્તુ વિષયક તે કર્મોના ક્ષચેાપશમ થયેા હાય તે વસ્તુનુ જ જ્ઞાન થાય, ખીજાનું નહિ. માટે કહે અમારે ત્યાં આવી સાક઼ વ્યવસ્થા માદ છે; ત્યારે તમામ વસ્તુના જ્ઞાનની એક જ કાળમાં આપત્તિ કેવી રીતે આવી શકે ? વસ્તુના ગ્રહણની ચેાગ્યતા સિવાય વસ્તુનું જ્ઞાન થતું જ નથી; એ ખાસ હૃદયમાં કાતરી રાખવું. કિચ દ્રવ્યના દ્રવ્યની સાથે સચોગ માનનાર આપ લેાકેાના મતમાં જ જ્યારે તમામ વસ્તુના સંચેાગ ખરાખર છે; ત્યારે તમામ જ્ઞાન કેમ થતું નથી ? માટે ઉપયુક્ત આપત્તિ પણ આપને ત્યાં જ રહેવાની. સરલ અને સર્વોત્તમ મા એ છે કે તમામ વિપત્તિથી બચવાની ખાતર ચક્ષુ અપ્રાપ્યકારિ છે; એમ માનવુ. અપરચ મન પણ અપ્રાપ્યકારિ છે, તાપણ તમામ પદાના વિચારમાં પ્રવૃત્તિ કરતું નથી; કેમકે સથા નહિં· દેખેલા તથા નહિ સાંભળેલા અને ઇન્દ્રિયાથી અપ્રકાશિત એવા પદાર્થમાં તેની પ્રવૃત્તિ દેખાતી નથી. માટે જેવી રીતે મન અપ્રાપ્યકારી છે, તેવી રીતે ચક્ષુ પણ અપ્રાપ્યકારિ છે. ૨૮૧ પૂ॰ ઘણા લોકો કહે છે કે અમારૂ મન અમુક ઠેકાણે ગયું. જ્યારે આવા અનુભવ થાય છે, ત્યારે મનને અપ્રાપ્યકારિ કેવી રીતે માની શકાય ? Jain Educationa International ઉં॰ આંખની માફક અનુગ્રહ તથા ઉપઘાત વિગેરે ન થતા હોવાથી મન અપ્રાપ્યકારિ છે એમ જરૂર માનવું જોઈએ. એમ હોવા છતાં પણ જો પ્રાપ્યકાર માનવામાં આવે તે જલ, For Personal and Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તજ્યાખ્યાન, ચંદન વિગેરેના ચિંતનમાં શૈત્ય વિગેરેને અનુભવરૂપ અનુગ્રહ તથા અગ્નિ, વિષ, શા વિગેરેના ચિંતનમાં ઉપઘાત વિગેરે જરૂર થવું જોઈએ અને થતું તે નથી, માટે મન પણ જરૂર અપ્રાકારિ છે. કિંચ મન વિષય-દેશમાં જઈને વસ્તુને ગ્રહણ કરે છે, તે વિષે પ્રશ્નને અવકાશ મળતું હોવાથી પુછવામાં આવે છે કે મનના બે ભેદ છે એક દ્રવ્યમન અને બીજું ભાવમન, તે બેમાંથી કયું મન બહાર જાય છે તેમાં ભાવમન બહાર જાય છે, એવું જે માનવામાં આવે તે વિચારશક્તિ-વિજ્ઞાનરૂપ ભાવમન તે ઉપગરૂપ હોવાથી જીવથી ન્યારૂં છે જ નહિ. તથા ભાવમન રૂપી જીવ તે શરીર માત્રમાં વ્યાપી હેવાથી શરીરથી બહાર જઈ શકતું જ નથી. એમ છતાં પણ શરીરથી બહાર જાય છે એમ માનવામાં આવે તે આત્માને સર્વગત માનવામાં અને તેનાથી અભિન્ન એવા મનને પણ સર્વગત માનવામાં તમારા મતમાં પ્રાપ્યકારિપણાને લીધે તમામ પદાર્થનું જ્ઞાન એક કાલમાં થવાથી જગતના તમામ જીવે સર્વજ્ઞ થવા જોઈએ. કિંચ આત્માને સર્વગત માનવામાં અંગુઠે દાઝવાથી તેની વેદના જેમ મસ્તક વિગેરેમાં થાય છે તેમ સર્વત્ર સર્વને થવી જોઈએ. તથા જૂદા જૂદા દેશમાં રહેલ ચન્દન, માલાઓ, અંગના વિગેરેને સંબધ થવાથી નિરન્તર વિષયના ઉપભેગની પ્રાપ્તિ થવાથી સુખ પેદા થવાનું અને અગ્નિ, શ, જળ વિગેરેને સંબન્ધ પણ થતું હોવાથી દાઝવાનું, ચીરાવાનું, ડુબવાનું વિગેરે અનેક જાતિનાં દુખે પણ નિરન્તર ભેગવવા પડશે. માટે શરીર હોય તેટલા Jain Educationa International For Personal and Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. માત્રમાં જ આત્મા માનવા જોઇએ, બીજે ઠેકાણે નહિ. માટે ભાવમન શરીરન્યાપિ આત્માથી કથ'ચિત અભિન્ન હાવાથી આત્માની માફક તે પણ બહાર જતું નથી. એમ જરૂર માનવું જોઈએ. અને પત્થરની માફક અચેતન હાવાથી દ્રવ્યમન તે વસ્તુના નિર્ણાય કરી શકે તેમ છે જ નહિ. તે પછી તે બિચાર્ બહાર જઇને પણ શુ' કરવાનું ? માટે જ્યારે બેમાંથી કાઇપણ મન બહાર જવા શક્તિમાન છેજ નહિ. ત્યારે તેમાં પ્રાપ્યકારીની ઉદ્ઘાષણા કરવી જ નકામી છે એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. o ચિ જે શરીર માત્રમાં રહેનારી ચીજો હોય છે, તેઓનું બહાર ગમન કદાપિ જોવામાં આવતુ નથી. જેમ શરીરમાં રહેલ ગારરૂપ વિગેરે; તેમ ભાવમન પણ શરીરમાં રહેલુ હાવાથી તેથી બહાર નીકળે છે એ વાત કોઈપણ બુદ્ધિશાળીને માનવા લાયક નથી. ૨૮૩ પૂરું આત્મા સર્વાંગત છે, શરીરન્યાપિ નથી, અમૃત્ત હાવાથી આકાશની માફક; માટે તેને બહાર નીક્ળવામાં કોઇપણ જાતની અડચણ નથી. ઉ॰ જો આત્મા આકાશની માફક ન્યાયક હાય તા જેવી રીતે આકાશ બહાર કૈાઈ ચીજ છે જ નહિ, તેમ આત્માથી બહાર પણ કઇ ચીજ ન હોવાથી મનને બહાર જવાની શી જરૂર છે ? અને જ્યારે કઇપણ જરૂર છે જ નહિ તેા પછી પ્રાપ્યકારિ માનવાનું પણ શું પ્રયેાજન છે ? કિંચ આત્મા સવ ગત નથી એ વાત પ્રથમ જણાવી છે; તે પણ અન્ન પ્રસંગથી કઇક જણાવવામાં આવે છે— Jain Educationa International For Personal and Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - ૨૮૪ તવાખ્યાન, --------------- આકાશ જેમ વ્યાપક હોવાથી તેમાં કર્તાપણું માનવામાં આવતું નથી, તેમ આત્મામાં પણ ન માનવું જોઈએ. તેમ જ આકાશની માફક તેમાં અમૂર્ત પણું હોવાથી તાપણું પણ ન માનવું જોઈએ. તથા સંસારી પણ નથી, દુઃખી પણ નથી, સુખી પણ નથી તેમ માનવું પડે, માટે આત્માને સર્વગત ન માનતાં શરીરવ્યાપી માને તે જ ઉચિત છે. પૂર મનમાં કરણપણું હોવાથી પ્રદીપ, મણિ, સૂર્યપ્રભા વિગેરેની માફક બહાર નીકળી વિષયદેશમાં જઈને વસ્તુને ગ્રહણ કરે છે, ત્યારે વસ્તુનું જ્ઞાન થાય છે, માટે દ્રવ્યમાન પ્રાપ્તકારિ છે. - ઉ૦ પદાર્થને નિર્ણય કરવામાં દ્રવ્યમન કરણ છે. એ વાત અમે સારી રીતે માનીએ છીએ, પરંતુ કરણના બે ભેદ છે, એક અંતઃકરણ અને બીજું બાહ્યકરણ. તેમાં આત્માને વસ્તુનું જ્ઞાન કરવામાં દ્રવ્યમન અતઃકરણ છે. અને પ્રદીપ વિગેરે બાહ્ય કરણે સમજવા, તેમાં સ્પર્શનેન્દ્રિયની માફક અન્તઃકરણપણું હેવાથી શરીરમાં રહેલું જે દ્રવ્યમન તેના આલંબનથી ભાવમન પણ શરીરમાં રહીને જ વસ્તુને નિર્ણય કરાવે છે. અનુમાન પણ તે જ વાતને પુષ્ટિ આપે છે. દ્રવ્યમનરૂપી અન્તકરણ સ્પર્શની માફક શરીરથી બહાર જતું નથી. તે પછી વિષય–દેશમાં જઈ વસ્તુને ગ્રહણ કરે તેની તે વાત જ શી કરવી ? માટે મન અપ્રાપ્યકારિ છે. એમ જરૂર માનવું. એ વાતનું વિશેષ વિવેચન વિશેષાવશ્યક, રત્નાકરાવતારિકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વિગેરે ઘણું ગ્રન્થમાં Jain Educationa International For Personal and Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૮૫ કરેલું છે. માટે તેને જોઈ પિતાની જીજ્ઞાસા પૂર્ણ કરવી. અત્ર તે ખાલી દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. જન્મનું નિરૂપણ. જન્મના ત્રણ ભેદ છે. સંમૂર્ણિમ, ગર્ભ અને ઉપપત. હવે આ ત્રણનું સ્વરૂપ સમજાવવામાં આવે છે– ત્રણ લેકમાંથી કેઈપણ ઠેકાણે પિતાપિતાની ગ્યતા પ્રમાણે દારિક વર્ગણ દ્વારા જે શરીરના અવયવેને બનાવવા; તે સંમૂર્ણિમ જન્મ કહેવાય. સારાંશ-ઉદ્ધ, અધે અને તિર્જી એમ ત્રણે લેકમાંથી કઈ પણ ઠેકાણે એકેન્દ્રિય વિગેરે જીવનમાંથી જેને જે ગતિને ઉદય હોય તેના અનુસારે પોતપોતાની ચેગ્યતા પ્રમાણે કામણ શરીર દ્વારા દારિક વર્ગણુઓને ગ્રહણ કરી શરીરના અવય જે બનાવવા તેનું નામ સંમૂર્ણિમ જન્મ જાણો. અથવા ગર્ભ કે ઉપપાતની સામગ્રી વિના જે જન્મને ધારણ કરે તેને સંમૂરિઝમ સમજવે. જે ઠેકાણે શુક તથા શોણિતને આપસમાં એકમેક થવાનું હોય તે ગર્ભ કહેવાય. અથવા માતાએ ખાધેલા આહારને સ્વાધીન કરે તેને પણ ગર્ભ કહેવામાં આવે છે. દેવતા તથા નારકીના જીનું ઉત્પત્તિનું જે સ્થાન વિશેષ તેને ઉપપાત કહેવામાં આવે છે. આ ત્રણમાં કંઇક વિશેષતા પણ સમજાવવામાં આવે છે. ગર્ભજ જીવો તથા ઉ૫યાત છની અપેક્ષાએ સંમૂ Jain Educationa International For Personal and Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ તવાખ્યાન. , , , , , , , . . . . . .. . - - છિમ જીવે છેડા આયુષ્યવાળા હોય છે અને તે બેનાં કારણે તથા કાર્યો અપ્રત્યક્ષ છે અર્થાત ચર્મચક્ષુવાળાને જેવામાં આવી શકતાં નથી. અને સંમૂછિમનું કારણ માંસ, મદિરા, માટી, જળ, મલિન ચીજો વિગેરે અનેક છે અને કાર્ય પણ કી, કેડાના શરીર વિગેરે સર્વજન પ્રત્યક્ષ . તથા સંમૂછિમ જન્મની અપેક્ષાએ ગર્ભજન્મમાં વિશેષકાલની પણ અપેક્ષા રહે છે. અને બંનેની અપેક્ષાએ પણ ઉપપાતજન્મવાળા દેવતા, નારકિએ ઘણું લાંબા આયુષ્યવાળા હોય છે. અધ્યવસાયના ભેદથી કર્મોમાં ભિન્નતા અને તેના ભેદથી જન્મમાં ભેદ જાણવે. કેમકે જેવું લોકમાં કારણ શુભકર્મ વિગેરે સામગ્રી હેય અથવા અશુભકર્મ વિગેરે સામગ્રી હોય કાર્ય પણ તેને અનુસારે જ થાય છે. એમાં તે કેઈને પણ વિવાદનું કામ છે જ નહિ. માટે જન્મમાં ભેદ પણ કારણના ભેદથી સમજવા. ગર્ભજન્મના ત્રણ ભેદનું નિરૂપણું. ગર્ભ જન્મના ત્રણ ભેદ છે. જરાયુજ, અંડજ અને પિતજ. હવે ત્રણેનાં સ્વરૂપ સમજાવવામાં આવે છે. જાળની માફક ગર્ભની ચારે બાજુએ વિંટાએલ અને માંસ તથા રૂધિર વિગેરે જેમાં વિરતૃત રૂપથી રહેલ હોય, તેને જરાયુ કહેવામાં આવે છે. અને તેમાં જે પેદા થાય તે જરાયુજ કહેવાય. મનુષ્ય, ગાય, ભેંસ, કુતરાં, બિલાડાં વિગેરે જરાયુજ જાણવાં. Jain Educationa International For Personal and Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જે ઠેકાણે નખ તથા ચામડીના જેવુ' કઠીનપણુ ગ્રહણુ કરવામાં આવ્યું હોય અને શુક્ર-શેણિતની ચારે બાજુ વિ’ટાએલ જે મ‘ડલવિશેષ હોય તેનું નામ અંડ સમજવું. તેમાં જે ઉત્પન્ન થાય તે જીવા અડજ કહેવાય પક્ષિઓ વિગેરે. ચારે બાજુએ વિંટાએલ એવા કોઇપણ આવરણુ સિવાય સપૂર્ણ અવયવવાળા તથા ચેાનિથી નીકળી તરત જ પોતાની ક્રિયા કરવામાં સામર્થ્યયુક્ત જે હોય તે પેાતજ કહેવાય. હાથી –વાગાળ વિગેરે. આવા પાતજ જન્મમાં નાળચ્છેદ કરવાનું હાતુ નથી એ તે! જરાયુજમાં હોય છે. ૨૮૭ હવે ત્રણમાં કેટલીક વિશેષ વાત જણાવવામાં આવે છે. વિશેષ પ્રકારની ભાષાઓ, અનેક પ્રકારનાં અધ્યયન વિગેરે જેવી રીતે જરાયુજમાં છે, તેવી રીતે ખીજા એ જન્મમાં નથી. તથા તીથ કરો, ચક્રવતિએ, વાસુદેવ, ચરમશરીરી, કેવળજ્ઞાની, વિગેરે મહાપ્રભાવક વ્યક્તિએ જેવી રીતે ગર્ભજ જરાયુજમાં સંભવે છે; તેવી રીતે બીજા કોઇપણ જન્મમાં સભષતા નથી. માટે બીજા જન્મા કરતાં ગર્ભજ-જરાયુજ જન્મ ઉત્તમાત્તમ છે. અંડજ અને પાતજમાં કાઈ અપેક્ષાએ અડજ શ્રેષ્ઠ છે, કેમકે કેટલાક પાપટ, મેના વિગેરે મનુષ્યની માફક શુદ્ધ વાતચીત કરવામાં કુશળ હેાય છે. ઉપપાત જન્મનું વર્ણન. ઢાંકેલા ગોખની માફક નારક જીવાની ઉત્પત્તિના સ્થાનમાં રહેલા ગોખલાના જેવા નિટોમાં જે ઉત્પન્ન થાય, Jain Educationa International For Personal and Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તવાખ્યાન. તે નારક ઉપપાત કહેવાય. તેવાં નિષ્ફટે પણ અનેક છે. તથા દિવ્ય વસ્ત્રનું નામ દેવદૂષ્ય સમજવું, તેથી ઢાંકેલી અને લેથી બીછાએલી એવી દેવશય્યામાં જે પેદા થવું તે દેવેષપાત કહેવાય. અને બાકીના તમામ જીવેને સંમૂચ્છિમ જન્મ જાણ, બીજો નહિ. આટલું પ્રસંગોપાત્ત જન્મ સંબંધિ વિવેચન કર્યું. વિશેષ ઈચ્છાવાળાએ પન્નવણાસૂત્ર, લેકપ્રકાશ, તત્ત્વાર્થવૃત્તિ વિગેરે ગ્રંથે જોઈ લેવા. હવે જન્મના પ્રસંગથી નિનું પણ કંઈક સ્વરૂપ સમજાવવામાં આવે છે – ચેનિનું નિરૂપણ. તૈજસ-કાશ્મણ શરીરવાળા છ દારિક વિગેરે શરીરને એગ્ય પુદગલ વર્ગણોઓ ગ્રહણ કરવાને માટે જે સ્થાનનું અવલંબન કરે, તે સ્થાનવિશેષનું નિ નામ સમજવું. તેના ત્રણ ભેદ છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આત્માને ચિત રૂપ જે પરિણામવિશેષ, તે ચિત્ત કહેવાય, તે સહિત જે હોય તે સચિત્ત નિ સમજવી. કીડાઓ વિગેરેની ઉત્પત્તિનાં જે સ્થાને સૂકાં લાકડાં વિગેરે, તે અચિત્ત નિ કહેવાય. અને ઉભય સ્વભાવવાળીને મિશ્ર નિ કહેવામાં આવે છે. અથવા શુક-શોણિતરૂપ પુદ્ગલે જે નિરૂપે પરિણમેલાં હોય તે સચિત્ત નિ કહેવાય, તે સિવાયનાં પગલે અચિત્તનિ કહેવાય અને તે બનેના સમુદાયનું નામ મિશ્રનિ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૮૪ ચેનિના બીજા પણ ત્રણ ભેદ સમજાવવામાં આવે છે. સંવૃત, વિવૃત્ત અને મિશ્રયેાનિ. જે જીવનું ઉત્પત્તિનું સ્થાન આપણાથી ખીલકુલ જોવામાં આવી શકે જ નહિ, તેવા સ્થાનવિશેષને સવૃતયેાનિ કહેવામાં આવે છે. તેવી ચેાનિ દેવતા અને નારિકના જીવાની તથા નિગેાદ વિગેરેની જાણવી, જે જન્તુનું ઉત્પત્તિસ્થાન આપણાથી સ્પષ્ટપણે જોવામાં આાવી શકે, તેવા સ્થાનવિશેષને વિદ્યુતચેાનિ કહેવામાં આવે છે. જેમ કીડી, મકાડા, માકણ, માખી વિગેરેની. જેનુ' ઉત્પત્તિસ્થાન બહારથી જોવામાં આવી શકે અને અન્દરના ભાગ અઢશ્ય હાય અર્થાત તેવામાં ન આવે, તેવા સ્થાનવિશેષનુ મિશ્રયેાનિ નામ સમજવુ'. આવી ચેાનિ મનુષ્ય, ગાય, ભે‘સ, ઘેાડા વિગેરેની સમજવી. ચેનિના બીજા પણ ત્રણ ભેદે સમજાવવામાં આવે છે. શીતયાનિ, ઉષ્ણચૈાનિ અને મિક્સ્ચેનિ. જે જીવાનુ` ઉત્પત્તિસ્થાન શીતપ વાળું હાય, તે શીતયેનિ કહેવાય, જેવુ ઉત્પત્તિસ્થાન ઉષ્ણુસ્પર્ધા વાળું હાય તે ઉષ્ણુયેાનિ અને જેનુ ઉત્પત્તિસ્થાન ઉભયસ્પર્શીવાળું હાય, તે મિશ્રયેાનિ જાણવી. હવે બીજા પણ ત્રણ ભે પ્રસ`ગવશથી જણાવવામાં આવે છે. મેëન્નતા ચેાનિ, વશીપત્રા યાનિ અને 'ખાવર્તો ચેનિ. કાચબાની પીઠની માફક જે જીવાતુ ઉત્પત્તિસ્થાન ક’ઇક ઉન્નત હેાય, તેવા સ્થાનવિશેષને ર્માંન્નતા ચેાનિ કહેવાય છે. ઉત્તમ જીવાની ઉત્પત્તિનું સ્થાન આવા પ્રકારનુ હાય છે. એ સાથે જોઢાયેલ વ"શના પત્રાની માફક જે જીવાનુ ઉત્પત્તિસ્થાન 19 Jain Educationa International For Personal and Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. તેવી આકૃતિવાળું હાય તેનુ નામ વશિપત્રા ચેાનિ સમજવું. દરેક સાધારણ મનુષ્યની માતાની યાનિ તેવા પ્રકારની હાય છે. જે જીવાનુ ઉત્પત્તિસ્થાન શખની માફક આવત વાળુ હોય તેનુ' નામ શ’ખાવાં ચેાનિ જાણવું. આવી ચેનિ ચક્રવતીની મુખ્ય પટરાણીને હોય છે. ૨૯૦ પ્ર૦ જન્મ તથા ચેાનિના અર્થમાં કઇપણ ભિન્નતા ન હાવાથી અનેને જીંદા માનવાની શી જરૂર છે ? ઉ॰ આધારરૂપ સ્થાનનું નામ સૈનિ અને આધેયરૂપ સ્થાનનું નામ જન્મ સમજવુ. ભાષા - સચિત્ત વિગેરે ચેનિ જેને આશ્રય છે, એવા પ્રકારના આત્મા સ‘મૂમિ વિગેરે જન્મ દ્વારા શરીર, આહાર, ઇન્દ્રિય વિગેરે ચેાગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. માટે યાનિ આધાર છે અને જન્મ આપેય રૂપ છે. પ્ર॰ તમામ જીવેની એક જ ચેાનિ માનવાથી જ્યારે કામ ચાલી શકે તેમ છે, ત્યારે ભિન્ન ભિન્ન ચેનિ માનવાની શી જરૂર છે ? "> ઉ॰ ઉપર્યુક્ત કથન ઠીક નથી. કેમકે શુભાશુભ વિગેરે પરિણામે દરેક આત્માને જૂદા જૂદા હોય છે. અને તેથી પેદા થએલ કન્યા પણ વિચિત્ર પ્રકારના હોય છે. અને તે દ્વારા અનેક પ્રકારનાં સુખ, દુઃખ વિગેરેના અનુભવના કારણરૂપ જે ચેાનિસ્થાના તે પણ અવશ્ય જૂદાં જુદાં માનવાં જોઇએ. હવે કયા જીવને કયી ચેનિ હોય તે પણ બતાવવામાં આવે છે Jain Educationa International For Personal and Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન, ૨૯૧ ઉપપાતસ્થાનમાં રહેલ વિક્રિય પુદ્ગલ વર્ગણાને સમુદાય અચિત્ત હેવાથી દેવ અને નારકીની અચિત્તનિ જાણવી. તેમ બીજા કીડા-મંકડા વિગેરેની પણ અચિત્ત કાષ્ટ વિગેરે નિ જાણવી. અને જીવતા જીવના શરીરમાં ઉત્પન્ન થતા કૃમિ વિગેરેનું ઉત્પત્તિસ્થાન તે સચિત્ત ચેનિ સમજવી. ગર્ભજ છ મિશ્રનિવાળા જાણવા, કેટલાક તેને સાચત્ત નિવાળા પણ કહે છે. દેવતાને શીષ્ણુ નિ હોય છે. નારકીમાં કેટલાકને શીતનિ હોય છે અને કેટલાકને ઉણનિ હોય છે. અને કેટલાકનું એવું પણ કહેવું છે કે દેવતા અને નારકી શીતે ઘણુ નિવાળા હોય છે. અપકયિક વિગેરે જીવોને શીતયે નિ હોય છે. અગ્નિકાય વિગેરે જેને ઉપનિ હોય છે. અને ગભ જેને મિનિ હોય છે. દેવતા, નારકી અને નિગદ વિગેરેને સંવૃત નિ જાણવી, વિકલેન્દ્રિય વિગેરેને વિવૃત નિ સમજવી અને બીજાઓને મિશ્રયેનિ જાણવી. તથા શાસ્ત્રમાં ચોરાશી લાખ નિના ભેદો પણ બતાવવામાં આવ્યા છે. તે પણ જેનાં રૂપ, રસ, ગન્ધ અને પશે સરખાં હોય તેની એક નિ એવી વિવેક્ષાથી સમજવા. આટલી નિ સંબન્ધી વાત પ્રસંગથી સમજાવ્યા બાદ હવે બાહારનું સ્વરૂપ સમજાવવામાં આવે છે– - આહારનું નિરૂપણ જે નિમિત્ત દ્વારા આહાર વિગેરેને ગ્ય વર્ગદ્રવ્યને ગ્રહણ કરવાની અને તેને તે રૂપથી પરિણમાવવાની શકિત ઉત્પન્ન થાય તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે, તેના છ ભેદ છે– Jain Educationa International For Personal and Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ તાપખ્યાન, નજર આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાતિ, ભાષા-પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસાયપ્તિ અને મન:પર્યાપ્તિ. ઉપર્યુંકત છ પર્યાપ્તિમાંથી જે જીવેને જેટલી ઘટી શકે, તે અનુસાર ઐદારિક શરીર વિગેરેને ચગ્ય જે પુદ્ગલેને શહણ કરવાં, તેનું નામ આહાર સમજ. તેના ત્રણ ભેદ છે, બાજ આહાર, લોમ આહાર અને કવલ આહાર તૈજસ કામણ ધગદ્વારા દારિક શરીરવિગેરેને ચગ્ય પગલેને ગ્રહણ કરવાં તેનું નામ એજ આહાર જાણ. સ્પર્શેન્દ્રિય દ્વારા જે પુડ્ડગલેને ગ્રહણ કરવાં તે લેમ આહાર અને મુખમાં કવલના પ્રક્ષેપદ્વારા પુદ્ગલેને જે સંબન્ધ કર, તે કાવલિક આહાર જાણ. આયુષ્યનું નિરૂપણ. એક ભવથી બીજા ભવમાં જતાં જે કર્મ નિયમથી ઉદયમાં આવે તેનું નામ આયુષ્યકર્મ સમજવું અથવા જેના ઉદયમાં તે ભાવને ચગ્ય બાકીનાં તમામ કર્મ ઉપભેગમાં આવે તેનું નામ પણ આયુષ્યકર્મ સમજવું. તેના બે ભેદ છે. એક સોપક્રમ આયુષ્ય અને બીજુ નિરુપક્રમ આયુષ્ય. આગમમાં બતાવેલ અધ્યવસાયે, નિમિત્ત, આહાર, વેદના, ગતપાત, શ્વાચ્છવાસ અને સ્પર્શ આ સાત જે આયુષ્યના ક્ષયનાં કારણે છે, તે દ્વારા બહાલમાં ગવવા લાયક આયુષ્યને જે થોડા વખતમાં ગવવું તેનું નામ સેપક્રમ આયુષ્ય જાણવું. અથવા આયુષ્યમ-કાલમાં જેને હાર થઈ શકે એવી રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૮૩ શિથિલ બન્ધથી જે આયુષ્ય બાંધવામાં આવેલ હોય, તેનું નામ પણ સોપક્રમ આયુષ્ય સમજવું. જેમ ભીના કપડાને પહોળા કરી તાપમાં મુકવાથી જલદી સુકાઈ જાય છે અથવા જેમ દેરીનું કોકડું કરી અગ્નિમાં નાખવાથી જલદી બળી જાય છે, તેવી રીતે ઘણા કાળમાં ભેગવવા લાયક આયુષ્યનાં તમામ પુગલેને ચેડા કાલમાં જલદી ભોગવી લેવાં તેનું નામ સેપક્રમ આયુષ્ય સમજવું. તેવા આયુષ્યને તુટવાના સાત પ્રકારે છે. અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, ગર્તાપાત, શ્વાસોચ્છવાસ અને સ્પર્શ. - તેમાં અધ્યવસાયના ત્રણ ભેદ છે. કોઈ સ્ત્રી અથવા પુરૂષ , ઉપર અત્યન્ત દષ્ટિરાગ કરવાથી પણ જે આયુષ્ય તુટે છે, તે રાગજન્ય અધ્યવસાયે જાણવા તથા અત્યન્ત સનેહ કરવાથી જે આયુષ્ય તુટે છે, તે સહજન્ય અધ્યવસાયે સમજવા. તથા અત્યન્ત ભયથી જે આયુષ્ય તુટે છે. તે ભયજન્ય અધ્યવસાયે જાણવા તથા શસ્ત્રપ્રયાગ, વિષપ્રયોગ, અગ્નિમાં પતન, ભૂગુપાત, ગળે ફાંસે વિગેરે નિમિત્તેથી પણ આયુષ્ય તુટતું હોવાથી નિમિત્ત પણ આયુષ્યને ક્ષય કરવામાં સમર્થ છે. તથા અત્યન્ત શેડો આહાર, અત્યન્ત દા આહાર, અત્યન્ત લુખે આહાર, અત્યત નિગ્ધ આહાર વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તવાખ્યાન, - - આહારે જેને જે પ્રતિકૂલ હોય તેને તે નિરન્તર મળવાથી પણું આયુષ્ય તુટી જાય છે. શૂળ, ક્ષય વિગેરે રેગથી વેદનાથી પણ આયુષ્ય તુટે છે. કુ, તળાવ, મોટી ખાઈ, સમુદ્ર વિગેરેમાં ડુબી મરવાથી પણ આયુષ્ય તુટે છે. જ ૪૦ પ્રમાણથી અધિક શ્વાસેચ્છવાસ લેવાથી પણ આયુષ્ય તુટે છે. ચક્રવર્તિની પટરાણું વિગેરેને ચિરકાલીન સ્પર્શ થવાથી પણ ચક્રવર્તિ સિવાયના મનુષ્યનાં આયુષ્ય તુટે છે. આ સાતે આયુષ્યના ક્ષયનાં કારણે સોપકમ આયુષ્યને તેડવા માટે સફલ સમજવાં, નિરુપક્રમમાં તે તે નિરુપયેગી સમજવાં. આયુષ્યના બન્ધકાલમાં જેને હાર થઈ શકે જ નહિ, એવાં ગાઢ નિકાચિતપણે બાંધવામાં આવેલાં જે આયુષ્યનાં પદૂગલે તેને અનુક્રમે ઉપભોગ કરે તેનું નામ નિરુપક્રમ આયુષ્ય સમજવું. જેમ દેરીને લાંબી કરી છેડેથી સળગાવવાથી ધીરેધીરે અનુક્રમે તમામ બળી જાય છે. અથવા ભીના કપડાની ઘડી પાડી છાયામાં સુકવવાથી તે ધીરે ધીરે અનુક્રમે સુકાય છે, તેમ અત્રપણે જે આયુષ્ય અનુક્રમે જ ભગવાય, તેમાંથી બીજા કેઈપણુ દ્વારા બીલકુલ દ્વારા થઈ શકે જ નહિ; તેને નિરુપક્રમ આયુષ્ય કહેવામાં આવે છે. તીર્થક દેવતાઓ, નારકીઓ વિગેરેને નિરુપક્રમ Jain Educationa International For Personal and Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૯૫ આયુષ્ય હોય છે, પરંતુ બીજા ને તે નિયમ નથી અર્થાત અને પ્રકારનાં હેઈ શકે છે. સારાંશ-જેનું આયુષ્ય શિથિલ બન્ધવાળું હોય, તેનું તુટી શકે અને બીજાનું નહિ. પરંતુ તીર્થકરે, દેવતા, નારકી સિવાયના છમાં આયુષ્ય બાંધવામાં નિયમ નથી કે અમુક જ બાંધે અને અમુક નહિ, જેવા અધ્યવસાયે હેય, તેવું બાંધી શકે. તે બંને પ્રકારના આયુષ્યના ચાર ભેદ છે. દેવાયુષ્ય, નરકાયુષ્ય, તિર્યંચનું આયુષ્ય અને મનુષ્યનું આયુષ્ય, સરાગ સંયમની પાલના, દેશવિરતિ, અકામનિજ, બાલતપસ્યા, શીલવત વિગેરેને પાળનારા છ દેવતાના આયુષ્યને બન્ધ કરે છે. કૃષ્ણલેશ્યા, અનન્તાનુબલ્પિકષાય, રૌદ્રધ્યાન, ઘણે આરંભ, અત્યંત મમત્વભાવ, મારવું, કુટવું, તાડન, તર્જન વિગેરે દ્વારા બીજાને દુઃખ પેદા કરવું, ચેરી, બદમાસી, અભયભક્ષણ, અપયપાન, અગમ્યગમન વિગેરે કાર્યો કરનારા જ નરકના આયુષ્યને બન્ધ કરે છે. ચારિત્રમોહના ઉદયમાં હૃદયની ઘણું કુટિલતા, બીજાઓને ઠગવામાં તત્પરતા, હદયનું મશીનપણું, નીલકાપતલેશ્યા, અશુભ અધ્યવસાય વિગેરે દ્વારા જી તિર્યંચના આયુષ્યને બાંધે છે. ભાવાર્થ-અધમ દેશના, કુડાં તેલ, કુડાં માપ નીલ કાપત લેશ્યાને પરિણામ, આર્ત ધ્યાન, ઉન્મા Jain Educationa International For Personal and Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ તવાખ્યાન, ર્ગનું પ્રરૂપણ, માર્ગને નાશ, વસુધાશજિ તુલ્ય કેંધ વિગેરેને આચરવાથી તિર્યંચના આયુષ્યને બાંધે છે. ધૂળના ઢગલામાં રેખા કરવાથી જેમ તે ચેડા સમયમાં સાફ થઈ જાય છે તે ક્ષણિક કષાય, સ્વભાવમાં મૃદુતા, ક્યાત્રામાં ઉદાસીનતા, દેવ-ગુરુની પૂજા કરવાને સ્વભાવ, અતિથિસંવિ. ભાગપણું, કાપત લેગ્યાને પરિણામ, ધર્મધ્યાન, થેડે આરંભ, ડું મમત્વ વિગેરેને કરનાર જીવ મનુષ્યના આયુષ્યને બંધ કરે છે. આ ચારે ગતિના આયુષ્યના બન્ધનાં કારણે સમજાવવામાં આવ્યાં. હવે તે આયુષ્ય ઉપર કંઈક વિચાર કરવામાં આવે છે– પ્ર. જે આયુષ્યને હાસ માનવામાં આવે તે અર્થાત અકાલમૃત્યુ માનવામાં આવે, તે બાંધેલાં કમીને પૂરેપૂરી રીતે નહિ ભેગવવાથી કૃતને નાશ થયે અને આયુષ્યની વિદ્યમાન દશામાં મરવાથી તથા અગાઉના માટે બીજું બાંધેલું ન હોવાથી અમૃતને આગમ થયે. માટે આયુષ્યકર્મ નકામું થઈ જવાનું ઉ૦ કૃતને નાશ, તથા અકૃતને આગમ એ વિગેરે દેશે અમારામાં છે જ નહિ, તે પણ સમજાવવામાં આવે છે. પૂર્વે બતાવેલ આયુષ્યના ક્ષયનાં કારણે દ્વારા જેટલું જલદી જોગવવાનું હોય તેટલું તમામ આયુષ્યના પુદ્ગલેને ઉદયાવલિકામાં લાવીને તેને સંપૂર્ણ રીતે ભેગા કરીને આત્મા Jain Educationa International For Personal and Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૯૭ ના પ્રદેશથી જે પરિશાટન કરવું અથી જૂદાં કરી નાખવાં તેનું નામ સેપક્રમ સમજવું. જ્યારે આવા પ્રકારની સ્થિતિ છે ત્યારે કહે આની અન્દર બાંધેલા આયુષ્યને ભેગવ્યા વિના જ્યારે નાશ થતે જ નથી ત્યારે કૃતને નાશ કેવી રીતે કહી શકાય ? તેમ જ સંપૂર્ણ આયુષ્ય ભેળવીને તથા ભવાન્તરનું બીજુ આયુષ્ય બાંધીને જ જ્યારે ભવન્તર જાય છે તે પછી અકૃતનો આગમ પણ કેવી રીતે થવાને ? હા, એટલી વિશેષતા છે કે સેપક્રમ આયુષ્યમાં દોરીનું ગુંચળું વાળી અગ્નિમાં નાખવાથી જેમ જલદી બળી જાય છે, તેમ અત્ર પણ ક્ષયકારણે દ્વારા બાકીનું આયુષ્ય શિથિલ બન્ધવાળું હોવાથી જલદી ભગવાય છે. તથા જેમ દેરીને લાંબી કરી છેડેથી સળગાવવાથી અનુક્રમે બળે છે તેમ ગાઢ નિકાચિતપણે બન્યથી આયુષ્ય પુદગલ બાંધેલા હોવાથી તે અનુક્રમે ભગવાય છે, માટે તેને નિરુપક્રમ કહેવામાં આવે છે. માટે કૃતને નાશ, અકૃતને આગમ તથા આયુષ્યકર્મની નિષ્ફળતા વિગેરે કઈ પણ દોષને અવકાશ છે જ નહિ. આ પ્રમાણે જીવને લગતી કેટલીક બાબતે પ્રસંગોપાત્ત સમજાવી જીવનિરૂપણ સમાપ્ત કરવામાં આવે છે. જીવ સંબન્યિ બીજી પણ ઘણી બીનાઓ જાણવા લાયક છે. તે વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ વિશેષાવશ્યક, પનવણા, જીવાભિગમસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, લેકપ્રકાશ વિગેરે ગ્રન્થ જેમાં જવાની જીજ્ઞાસા પૂરી કરી લેવી. ઈતિ . Jain Educationa International For Personal and Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તસ્વાખ્યાન. અજીવતત્ત્વ-નિરૂપણ જેમાં ચતન્યને બીસ્કુલ સંબન્ધ નથી, તે અજીવ અથવા અચેતન કહેવાય છે. અજીવના બે ભેદે છે એક અરૂપી અચેતન અને બીજો રૂપી અચેતન. તેમાં અરૂપી અચેતનના ચાર ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને કાલ. રૂપી અચેતનને પુદ્ગલ શબ્દથી વ્યવહાર કરવામાં આવે છે. ધર્માસ્તિકાય અને અધમસ્તિકામાં રહેલ ધમધર્મ શબ્દથી પુણ્ય પાપ ન સમજતાં આ ઠેકાણે તે બન્ને શબ્દ પદાર્થવિશેષમાં રૂઢ છે અર્થાત્ તે બને શબ્દો આ ઠેકાણે પારિભાષિક સમજવા. હવે તેને વાચ્યાર્થ સમજાવવામાં આવે છે—ધર્માસ્તિકાયમાં ત્રણ શબ્દ છે ધર્મ, અસ્તિ અને કાય. તેમાં અસ્તિ જે છે, તે સત્તાવાચી નથી, કિન્તુ પ્રદેશવાચી છે અને કાયશબ્દ સમૂહવાચી છે, અને ધર્મ જે છે, તે લેકવ્યાપિ, નિરક્ષર અવસ્થિત, અરૂપી, તથા તમામ પ્રકારની ગતિ ક્રિયામાં સાધારણ કારણરૂપ વિશેષદ્રવ્યને વાચક છે. અને અસ્તિકાયથી પ્રદેશસમુદાય અર્થાત્ અસંખ્યાત પ્રદેશવાળું તે દ્રવ્ય છે એમ સમજવું. - સારાંશ-જેને કઈ પણ કાલે સર્વથા વિનાશ થતે જ નથી, તથા કેઈપણ કાલમાં ગમનમાં સાધારણ કારણરૂપ જે સ્વભાવ, તેને પણ અભાવ કઈ રીતે નથી અને તે અમૂર્ત હોઈ કરીને પણ ગતિ પરિણામથી પરિણત થયેલ જીવ પુદ્ગલેની ગતિમાં કારણરૂપ છે. જેમ ગતિરૂપથી પરિણત થયેલ મચ્છ વિગેરે જળજતુઓને ચાલવાની શક્તિ છે, તેપણ ચાલ Jain Educationa International For Personal and Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૮૮ . ' વામાં જેવી રીતે જલની અપેક્ષા હેવાથી, જલ સાધારણ કારણ છે, તેમ અવિભાગ અસંખ્ય પ્રદેશવાળું ધર્માસ્તિકાય દ્રવ્ય પણ અપેક્ષિત સાધારણ કારણરૂપ છે. જેમ ઘટમાં માટી પરિણામી (ઉપાદાન) કારણરૂપ છે, દંડ વિગેરે નિમિત્તે કારણે છે અને કુંભાર નિર્વતકરૂપે કતાં કારણ છે, અપેક્ષિતકારણમાં અને નિમિત્તકારણમાં માત્ર : એટલી જ વિશેષતા છે, કે જેમાં સ્વાભાવિકી અને પ્રગજન્ય આ બન્ને ક્રિયાઓ હોય, તે નિમિત્તકારણ કહેવાય અને જેમાં કેવલ સ્વાભાવિક જ કિયા હોય તે આપેક્ષિત કારણ સમજવું. પ્રકૃતિમાં જીવ પુદ્ગલેની ગતિમાં તેઓને ગતિપસિ ણામ ઉપાદાન કારણ છે અર્થાત્ પરિણામી કારણ છે, જીવ પુદ્ગલે પિતે તે પરિણામના કર્તા હોવાથી નિર્વક કારણ છે અને ધર્માસ્તિકાય અપેક્ષિત કારણ છે અને રસ્તે વિગેરે નિમિત્ત કારણ છે. એવી રીતે લોકવ્યાપિ, અમૂર્ત, નિત્ય અવસ્થિત અધર્માસ્તિકાય પણ પાન્થ લેકને સ્થિર તામાં છાયાની માફક સ્થિતિરૂપથી પરિણત થયેલ છવ યુગલની સ્થિરતામાં આપેક્ષિત કારણરૂપ છે. સ્થિતિ પરિરૂ ણામ તેમાં ઉપાદાનકારણ છે, જીવ–પુદ્ગલે તેમાં નિર્વતક કારણરૂપ છે અને રસ્તે વિગેરે નિમિત્ત કારણ છે. કિચ ધમધર્મ દ્રવ્યે આકાશની માફક વ્યાપક નથી, છતાં પણ જે તેવાં માનવામાં આવે તે તેને સામર્થ્યથી જીવ પુગલની અખલિત રીતે સર્વત્ર ગતિ સ્થિતિમાં પ્રવૃત્તિ થવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ તત્ત્વાખ્યાન એમ થવાથી તા લેાકાલેાકની વ્યવસ્થા ખીલકુલ રહેવાની નહિ, અને વ્યવસ્થા તે શાસ્ત્રમાં ઠામ ઠામ છે. માટે તેને વ્યાપક ન માનતાં લેકવ્યાપિ માનવા, અને જ્યાં સુધી તે બે પદાર્થોની સત્તા છે, ત્યાં સુધી લેાક માનવા અને બાકીના અલાક માનવા. આ બંને પદાર્થનું વિશેષ વિવેચન શકા સમાધાન પૂર્વક દ્રવ્યપ્રદીપમાં સારી રીતે કરેલુ. હાવાથી અન્ન તેનું વિવેચન કરવામાં આવતુ નથી. આકાશ-નિરૂપણ. અવગાહ્યમાન પદાને અવકાશ આપવામાં આકાશાસ્તિકાય અપેક્ષા-કારણરૂપ છે. તે લેાકાલેાકમાં વ્યાપ્ત છે, તેના અનન્ત પ્રદેશ છે અને તે અમૂર્ત તથા નિત્ય અવસ્થિત છે. જે ઠેકાણે કેવલ આકાશ દ્રશ્ય જ છે, ખીજો કોઈ પણ પદાર્થ છે જ નહિ તે અલેાકાકાશ કહેવાય છે, અને જે ઠેકાણે જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ ચારે રહેલા છે, તે ટાકાકાશ કહેવાય છે, જે લેાકા કાલને મુખ્ય દ્રવ્ય તરીકે માને છે, તેના અભિપ્રાયથી છ દ્રવ્યો જાણવાં અને જે લોકો કાલને સ્વતંત્ર દ્રવ્ય તરીકે ન માનતાં દ્રવ્યના પર્યાયરૂપે માને છે અથવા ઐપચારિકપણે માને છે; તેના વિચાર પ્રમાણે ૫ંચાસ્તિકાચવાળા અર્થાત પચ દ્રવ્યરૂપ લેાક સમજવા. પ્ર૦ અવગાહ્યમાન પદાને અવકાશ આપે તેને આકાશ કહેવામાં આવે, તે જ્યાં કેવલ આકાશ સિવાય બીજુ` કાઈ પણ દ્રવ્ય નથી; એવા અલેાકાકાશમાં આકાશનુ' લક્ષણ નહિ ઘટવાથી તેને આકાશ કેવી રીતે મનાય ? તેના વિચાર કરશે. Jain Educationa International For Personal and Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ જૈનદ ન ઉ॰ જીવ પુàાની ગતિ સ્થિતિમાં અપેક્ષાકારણરૂપ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય નામના બે પદાર્થો ત્યાં નહિ હાવાથી જીવ પુદ્ગલની ગતિ સ્થિતિ ત્યાં થતી નથી અને ત્યાં જેની ગતિસ્થિતિ ન ઢાય ત્યાં તે પદાથ કેવી રીતે હાઇ શકે ? તે તે સહજ સમજી શકાય તેમ છે અને જ્યારે તેમને સવ'થા અભાવ છે, ત્યારે અવકાશ પણ કોને આપી શકે? લક્ષણ પણ તેવુંજ ખાંધવામાં આવ્યુ છે કે અવગાહ્યમાન પદાર્થીને અવકાશ આપવામાં આકાશ આપેક્ષિત કારણ છે. જ્યારે અવગાામાન પદાર્થ જ કાઇ નથી, તા પછી અવગાહ આપવામાં કારણરૂપ તે કેવી રીતે હોઇ શકે? માટે કાઇપણ દોષના અવકાશ આપનાર આકાશને માનવામાં છે જ નહિ. આકાશ પેાતે સદ્રબ્યાનુ આધાર છે, કોઈનું પણ આધેય નથી એ વાત ખીજા દ્રબ્યામાં નથી; એટલી વિશેષતા સમજવી, કાલનું' સ્વરૂપ. અઢી દ્વીપની અન્દર વનાર પરમસૂક્ષ્મ “ જેમાં એ ભાગની કલ્પના થઈ શકે નહિ ” એવા સમયવિશેષનુ કાલ નામ છે. તે કાલ એક સમયરૂપ હાવાથી પ્રદેશના અભાવને લઈને અસ્તિકાય તરીકે સધવામાં આવતા નથી. આ વાતને નીચેના શ્લાક પણ ટેકો આપે છે ૩૦૧ तस्मान्मानुषलोकव्यापी कालोऽस्ति समय एक इह । एकत्वाच्च स कायो न भवति कायो हि समुदायः | १ | - षड्दर्शनसमुच्चय पू. ६५ Jain Educationa International For Personal and Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ તત્ત્વાખ્યાન. " કેટલાકે તેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માને છે. અને સહૃદય લે કો તેને જીવાજીવ દ્રવ્યના પર્યાયરૂપ માને છે અને “દ્રવ્યપણું તેમાં ઉપચારથી માનવામાં કંઈ હરકત જેવું નથી ” એમ પણ સાથે કહે છે. - આ કાલ કેઈપણ પદાર્થમાં પરિણમી કારણ નથી, તેમ નિર્વક કારણરૂપ પણ નથી, કિન્તુ પિત પિતાની સામગ્રી દ્વારા પેદા થતા પદાર્થોનું અમુક કાલમાં અમુકનું થવું, બીજાનું નહિ આવે માત્ર અપેક્ષારૂપ હોવાથી તેમાં અપેક્ષાકારણુતા છે. વરતુના બીજા પર્યાયોની માફક વર્તન, પરિણામ, કિયા, પરત્વ-અપરત્વ વિગેરે જે પર્યા છે, તેમાં અપેક્ષા કારણને લઈને કાલને ઉપકાર હોવાથી કાલે કરેલા છે, એવે વ્યવહાર લકમાં થાય છે. જે સમે જે કામ આરંભેલું હોય, તે સમયને અવલબન કરનાર રિથતિ વિશેષનું વર્તના નામ છે. - પિતાની જાતિનો ત્યાગ કર્યા સિવાય પ્રયોગ વિગેરે ક્રિયાજન્ય ર્યાયવિશેષનું પરિણામ નામ સમજવું. જેમ બીજના અંકુર, મૂળ, શાખા વિગેરે પરિણામો જેવામાં આવે છે. અંકુર બીજના થઈ ગયા, સ્કન્ધ થાય છે, અને આગળ ફલ, ફૂલ પણ આવશે તેમ બાલ, કુમાર, યુવાન અવસ્થા વિગેરે પુરુષ દ્રવ્યના પરિણામો જાણવા. તે પરિણામના બે ભેદ છે. એક અનાદિ અને બીજે સાદિ. મેરુ, વિમાન, ઈષપ્રાગભાર પૃથવી Jain Educationa International For Personal and Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વિગેરેનું અનાદિ પરિણામપણું સમજવું. વાદળાં, ઈન્દ્રધનુષ્ય, ઘડે, કપડું, થાંભલે વિગેરેમાં સાદી પરિણામપણું સમજવું તે પરિણામે અનેક પ્રકારના હોય છે. - પ્રવેગ અને વિશ્વમા દ્વારા પેદા થયેલ પદાર્થને જે પરિણમન વ્યાપાર તે કિયા કહેવાય, તેને પણ અનુગ્રહિક કાલ છે. ઘડે નષ્ટ થયે, સૂર્યને દેખું છું, વૃષ્ટિ થશે વિગેરે પ્રતીતિજન્ય અતીત, અનાગત, વર્તમાન આ જે વ્યવહાર છે, તે કાલને લઈને સમજવા. આ માટે છે, આ નાનો છે ઈત્યાદિ વ્યવહાર પણ કાલકૃત પરત્વ અપરત્વને લઈને થાય છે. આથી એ ભાવ નીકળ્યા કે વર્તના, કાલ પદાર્થ પરિણામ, ક્રિયા વિગેરે પર્યાએથી મનુષ્યક્ષેત્રમાં વતે છે, મનુષ્યક્ષેત્રની બહાર નથી એ વાત સ્થિર થઈ સમજવી. કારણ કે અસ્તિત્વને ધારણ કરતા જે પદાર્થો છે, તે પિતાની મેળે જ ઉત્પન્ન થાય છે અર્થાત્ પિત. પિતાની સામગ્રી દ્વારા બીજા પર્યાયપણાને ધારણ કરે છે, તથા તેવી રીતે વિનાશ પણ પામે છે અર્થાત્ પૂર્વાવસ્થાને ત્યાગ કરે છે અને સ્થિર પણ રહે છે અર્થાત્ પિતાના અનુગત મૂળદ્રવ્યને તે બીલકુલ છોડતા નથી. અને પદાર્થોમાં ઉત્પાદ વિનાશ અને સ્થિતિરૂપ જે અસ્તિત્વ, તે સ્વતઃ સિદ્ધ છે. તેમાં કાલની કંઈપણ અપેક્ષા છે જ નહિ. મનુષ્યક્ષેત્રની બહાર છની અન્દર રહેલી પ્રાણ, અપાન, નિમેષ, ઉમેષ, આયુષ્ય પ્રમાણ વિગેરે વૃત્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ તરવાખ્યાન. - - - - - - - - - - - - - રેકને એક કાલમાં સરખી રીતે હોતી નથી અને કાલની અપેક્ષાએ જે તે થતી હોય તે દરેકને એક કાલમાં સરખી જ હોવી જોઈએ, એકને અપાન વાયુ થાય તે તમામને તે વખતે અપાન વાયુ કે જોઇએ, એકના શ્વાસોચ્છવાસ લેવામાં તમામને તેમ થવું જોઈએ, એકને આયુષ્ય કમની વૃત્તિ બન્ય થવાથી અથતું મરવાથી દરેકનું મરણ થવું જોઈએ, એમ તે આપ પણ માની શકશે નહિ. અને તેમ થતું પણ નથી. માટે તે કાલની અપેક્ષાએ થાય છે એમ કેવી રીતે માની શકાય? આથી એ સિદ્ધ થયું કે વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ, અપરત્વ વિગેરે પર્યા. કાલજન્ય છે, એમ બીસ્કુલ માનવું નહિ; કિન્તુ જીવાજીવ દ્રવ્યેના તે પયયવિશેષે છે. તેમાં વિશેષતા એટલી જ છે કે મનુષ્યક્ષેત્રમાં સૂર્ય, નક્ષત્ર વિગેરેની કિયાતારા તે પર્યાયે પ્રકાશિત થઈને વ્યવહારપથમાં આવતા હોવાથી વ્યવહારિક કે તેને ઉપચારથી કાલે કરેલા છે, તેમ માને છે. અને મનુષ્યલેકની બહાર વ્યવહારજ્ઞ લે નહિ હોવાથી, તથા ઉપર્યુક્ત વૃત્તિમાં કાલની જરૂર પણ નહિ હોવાથી ત્યાં તે ઔપચારિકપણે પણ કાલ માનવામાં આવતું નથી, આટલી વિશેષતા પ્રસંગથી સમજાવવામાં આવી. હવે ચાલતા વિષય પર આવીએ–પરત્વ, અપરત્વ વિગેરે પયા ચિરકાલીન અને અચિરકાલીન સ્થિતિની અપેક્ષા રાખનાર છે અને સ્થિતિમાં અસ્તિત્વની અપેક્ષા છે, અને અસ્તિત્વ તે વસ્તુમાં સવભાવ સિદ્ધ છેતે પછી તેને માટે પણ કાલા દ્રવ્યને માનવાની બીલકુલ જરૂર નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૩૦૫ સારાંશ-જેના વિચાર પ્રમાણે કાલ દ્રવ્ય છે જ નહિ, તેના વિચારના અનુસારે વર્તન, પરિણામ, ક્રિયા વિગેરેને જીવાજીવ કોના પરિણામે સમજવા. તેના મતમાં આપેક્ષિત કારણ તરીકે પણ કાલને માનવામાં આવતું નથી. આ વાતને નીચેને લોક પણ ટેકો આપે છે– कालो विदव्वधम्मो, तस्य निग्गमो पलवो । तत्तो चिय दवाओ पलवइ कालेव जं जम्मि ॥ -विशेषावश्यक गाथा १५३९ पृ. ६३१ एते च स्थित्यादयः सर्वेऽपि जीवाजीवपर्यायत्वादभावरूपा एव –રિવાર | ૮દ્ર ભાવાર્થ-સ્થિતિ, વર્તન, પરિણામ વિગેરે તમામ જવાજીવ દ્રવ્યના પર્યાયરૂપ હોવાથી ભાવરૂપ જાણવા. પ્રસંગવશથી વ્યવહાર કાલના બીજા પણ જે ભેદ બતાવવામાં આવ્યા છે, તે તમામનું તાત્પર્ય તેટલામાં જ પરિસમાપ્ત છે. વર્તના વિગેરે રૂપ કાલ પણ દ્રવ્યને ધર્મ છે, તે સ્વરૂપથી ક્રિયારહિત છે, તે પણ દ્રવ્યદ્વારા તેમાં ક્રિયા થતી જોવામાં આવે છે. અને તે કારણથી તેની ઉત્પત્તિ પણું વષોકાલમાં હરિતની ઉત્પત્તિની માફક પિતાના આશ્રય દ્રવ્યથી થાય છે, માટે કાલને સ્વતંત્ર દ્રવ્ય તરીકે મુખ્યપણે કઈ રીતે માની શકાય તેમ છે જ નહિ, એ ખાસ ખ્યાલમાં રાખવું. B૦ તત્વાર્થસૂત્રના કર્તના જાળામ: far var 20. Jain Educationa International For Personal and Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ તત્ત્વાખ્યાન. परत्वे कालस्य આ સૂત્રમાં વના વિગેરેને કાલના પર્યાય તરીકે ગણીને કાલને મુખ્ય દ્રવ્ય તરીકે માનવામાં આવેલ છે, ત્યારે આપ તા કાલને પચારિકપણે અથવા દ્રવ્ય-પર્યાય તરીકે કેવી રીતે માની શકશે ! ૦ પન્નવાસૂત્ર, જીવાજીવાભિગમસૂત્ર, વિશેષાવસ્થકસૂત્ર ષિગેરેમાં કાલના લિગરૂપ વના વિગેરેને જીવાજીવ દ્રવ્યના પર્યાય તરીકે માનીને તમામ વાતની ઉપપત્તિ જ્યારે કરવામાં આવી છે, ત્યારે તેને સ્વતંત્ર દ્રવ્ય તરીકે કેવી રીતે માની શકાય ? માટે તાસૂત્રમાં ખતાવેલ કાલને પશુ વ્યવહારિક કાલરૃપ માનવાથી વતના વિગેરેને તેના પર્યાયરૂપ માનવામાં અમને લગાર પણ અડચણુ નથી; કિન્તુ કાલને મુખ્ય દ્રવ્યરૂપ માની, તેના વતના વિગેરે પર્યાય માનવામાં દેષાપત્તિના સ‘ભવ હાવાથી અડચણુ છે. આ સક્ષેપથી કાલવિષયક નિરૂપણુમાં જે સરલ માર્ગ દેખાય, તે તત્ત્વસ શેાધક જનાએ ગ્રહણ કરી લેવા, ખીજા ઉપર ઉદાસીનતા ધારણ કરવી; એ જ બુદ્ધિમત્તાનું મુખ્ય લક્ષણ છે. પુર્નલ દ્રવ્યનું નિરૂપણુ, સ્પર્શી, રસ, ગન્ધ અને વર્ણવાળું જે હોય તે પુદ્ગલ કહેવાય. સ્પર્શને પ્રથમ ગ્રહણ કરવાનુ કારણ એ છે કે જ્યાં સ્પર્શ હાય, ત્યાં રસ, ગન્ધ અને વણુ જરૂર હોવા જોઈએ.આથી એ ભાવ નીકળ્યે કે નૈયાયિક વિગેરે દર્શનકારા પૃથ્વીમાં સ્પર્શ, રસ, ગન્ધ અને વણુ જલમાં સ્પર્શ, રસ અને વણુ તથા Jain Educationa International For Personal and Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. તેજમાં સ્પ અને વણુ અને વાયુમાં કેવલ સ્પર્શ જ છે. એમ માને છે. તેઓની એ માન્યતા યુક્તિનિકલ છેતેમ જણાવવાની માતર સ્પર્શને પ્રથમપદ આપવામાં આવેલ છે. તેથી એ સમજવું કે જલ, તેજ, વાયુ વિગેરેના પુદ્ગલેામાં પણ પૃથ્વીની માફક સ્પર્શ હાવાથી રસ, ગન્ધ અને વણુ પણ જરૂર માનવા જોઇએ, વ્યાપ્તિ પણ તે જ વાતને સિદ્ધ કરી આપે છે. જ્યાં સ્પશ હાય, ત્યાં રસ, ગન્ધ અને વણુ પણ હેાય છે. જેમ ઘટ વિગેરે પૃથ્વીમાં, તેમ સત્ર પુદ્ગલેામાં માની લેવુ. મનમાં પુદ્ગલપણાની સિદ્ધિ-પાર્થિવ પરમાણુની માફક અસગત દ્રવ્ય હાવાથી મન પણ સ્પર્શ વિગેરે ચાર ગુગુવાળુ છે. છે. હવે સ્પર્શી વિગેરે ગુણાના વાન્તર ભેદે બતાવવામાં આવે છે ૩૦૭ મૃદુ, કઠિન, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ અને રૂક્ષ આ આઠ ભેદો સ્પના સમજવા. તે આઠે સ્પર્શી સ્કન્ધામાં સ્પષ્ટપણે જોવામાં આવે છે, અને પરમાણુમાં સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણુ આ ચારમાંથી અવિરોધી ગમે તે એ સ્પર્શે એક પરમાહ્યુમાં હોય છે અને પરમાણુસમુદાયને અવલ'ખીને ચારે સ્પ સભવી શકે છે. તિત, કટુ, કષાય, મધુર અને અમ્લ. આ પાંચ ભેદે રચના જાણવા, લવણરસને સચૈાગજન્ય માનવામાં આવતા હૈાવાથી મૂલસે પાંચ જ સમજવા; જે લેકા તેને જૂદો માને છે, તેના અભિપ્રાયે છ સમજવા. Jain Educationa International For Personal and Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાખ્યાન. સુગન્ધિ અને દુર્ગન્ધિ આ એ ભેદો ગન્ધના છે. લાલ, પીળા, કાળા, લીલે અને સફેદ આ પાંચ ભે વણુ ના છે. તેમાં સંચેાગજન્ય તા અનેક ભેદો થાય છે, પરન્તુ ત્ર તા માત્ર મૂળભેદ બતાવવાના જ ઉદ્દેશ છે. હવે કેવલ પુદ્દગલ સ્કન્ધના દશ પ્રકારના પર્યાય સમજાવવામાં આાવે છે-શબ્દ, અન્ધ, સામ્ય, સ્થાલ્ય, સસ્થાન, ભેદ, અન્યકાર, આતપ, છાયા અને ઉદ્યત રકન્ધના દશ પ્રકારના પોંચે છે. શબ્દના વ્યક્ત અને અવ્યકત એવા મુખ્ય બે ભેદ્દો છે. તત, વિતત, ધન, શુષિર વિગેરે અવ્યક્તના ભેદ્દો સમજવા અને સંસ્કૃત, પ્રાકૃત વિગેરે ભાષાત્મક શબ્દો વ્યક્તના ભેદો સમ; જવા. તે પણ દેશ-કાલના ભેદથી અનેક પ્રકારના છે. લાખ અને લાકડાના આપસના સચૈાગની માફ્ક આપ સમાં પ્રયાગ, વિસસા વિગેરે ક્રિયાજન્ય બન્ધ થવાથી આદારિક વિગેરે પુદ્ગલેાના શરીર વિગેરે અનેક જાતના આકારવાળા અનેક જાતના મન્ધા થાય છે. સૂક્ષ્મપણું-એક ખીજાની અપેક્ષાએ ન્હાનાપણુ' દરેકમાં હાવાથી તેવા પેક્ષિત સૂક્ષ્મપણાના અનેક લે છે. અને અન્તિમ સૂક્ષ્મપણું તે કેવલ પરમાણુમાં જ સમજવું. સ્થૂલપણું' પણ એક બીજાની અપેક્ષાએ હેટાપણારૂપ દરેકમાં હાવાથી તેવા આપેક્ષિત સ્થૂલપણાના અનેક ભેદે છે અને અન્તિમ સ્થૂલપણું તે ઋચિત્ત મહાન્સ્કન્ધમાં જાણી લેવું. Jain Educationa International For Personal and Private Use Only 昨 Page #516 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. સંસ્થાનના વૃત્ત (ગોળાકાર), ચતુરસ્ર (ચાર કાણુવાળુ), યસ (ત્રણ કાણાવાળું), આયત, ( લાંબુ' ) અને પરિમ’લાકાર એમ મુખ્ય પાંચ ભેદો છે, આ પાંચે ભેદ ઇત્ય’ભૂત સ ંસ્થાનના સમજવા, અને અનિત્થભૂતના તે ઘણા ભેઢે છે. ભેદના ખ'ડ, પ્રતર, ઐત્કરિક, ચાણિક અને અનુચટન આ પ્રકારે પાંચ ભેદ છે. ખડભેદ ઘડાના કટકામાં સમજવા, પ્રતરભેદ અમરખના પડામાં જાણવા, આત્કરિકલેદ લાકડાંને હેરવાથી નીકળતા ભૂકામાં સમજવે, ચણુ કભેદ ઘઉં, ચણા વિગેરેના આટામાં સમજવે અને અનુચટનભેદ લેાઢાના ગાળા ઉપર ઘણુ મારવાથી અગ્નિના કણા નિકળે છે, તે વિગેરેમાં જાણવા ૩૦૯ રાત્રિમાં તથા ભૂમિગૃડ વિગેરેમાં પડેલી વસ્તુને આંખથી અવલેાકવામાં જે પુદ્ગલ-પરિણામ પ્રતિઘાતરૂપે અડચણ કરતે હાય, તે પુદ્ગલ-પરિણામને અન્ધકાર કહેવામાં આવે છે. અને પ્રકાશના આવરણમાં નિમિત્તરૂપ જે પુદ્ગલ-પરિણામ હાય, તેને છાયા સમજવી. ગરમી તથા પરસેવા વિગેરેમાં નિમિત્તરૂપે જે ઉષ્ણુપ શવાળા પુદ્ગલ-પિરણામ હોય, તેને આતપ કહેવામાં આવે છે. ચન્દ્રકાન્ત, ખàાત વિગેરેને પ્રકાશમાં નિમિત્તભૂત જે Jain Educationa International For Personal and Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ તસ્વાખ્યાન, મૂdદ્રવ્યના વિકારરૂપ પુદ્ગલ-પરિણામ હેય, તે ઉત કહેવાય. આવી રીતે દશ પ્રકારના પગલે માંથી અન્યકાર અને છાયાના વિષયમાં બીજા કે તેને દ્રવ્યરૂપે ન માનતા હેવાથી કંઈક વિશેષ વિવેચન કરી તેમાં દ્રવ્યપણાની સિદ્ધિ કરવામાં આવે છે – - જેમ પુદ્ગલના પરિણામરૂપ ભીંત આડી આવતી હોવાથી અન્દરની ચીજે જોવામાં આવતી નથી, તેમ દષ્ટિદ્વારા વરતુને અવલેકવામાં પ્રતિબન્ધકરૂપ અન્ધારામાં પણ રહેલી ચીજો જેવામાં આવતી ન હોવાથી પ્રતિબન્ધકરૂપ અન્ધકારને પણ પુદગલ-પરિણામરૂપ જરૂર માન. જેમ આંખ આડા પાટા બાંધવાથી આચ્છાદક સ્વરૂપ પાટાને લઈને વસ્તુ લેવામાં આવતી નથી. “તે પાટા પુદ્ગલના પરિણામરૂપ નથી” એમ તે કેઈથી પણ કહેવાય તેમ નથી; તેમ અન્ધકાર પણ વસ્તુવિલેકનમાં પાટાની માફક પ્રતિબન્ધક હોવાથી તેને પણ પુદ્ગદ્રવ્યના પરિણામરૂપ જરૂર માન જોઈએ. અન્ધકારમાં પુદ્ગલ દ્રવ્યના પરિણામપણું નથી” એમ તે બીલકુલ ન માનવું, કેમકે પ્રદીપના પ્રકાશની માફક એમાં પણ ચાક્ષુષ પ્રત્યક્ષપણું હોવાથી તે પણ પુગલના પરિણામ રૂપ છે. પ્ર. જેનું ચક્ષુષ પ્રત્યક્ષ થાય છે, તે તમામ વસ્તુને પિતાના પ્રત્યક્ષમાં આલેકની અપેક્ષા જરૂર જોવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૧૧ અને અન્ધકારમાં તે તેમ બિસ્કુલ નથી, માટે તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ કેવી રીતે મનાય? આથી એ સિદ્ધ થયું કે અન્યકાર કઈ વસ્તુ નથી, કિન્તુ તેજના અભાવરૂપ છે. - ઉ૦ ઘુવડ, બીલાડી વિગેરેને પણ આલેક વિના ચક્ષુષ પ્રત્યક્ષ થતું હોવાથી “ચાક્ષુષ પ્રત્યક્ષમાં આલેકની જરૂર અપેક્ષા રહેલી જ છે એ કંઈ એકાન્ત નિયમ નથી. અમારા જેવાને પણ ઘટ વિગેરે બીજી વસ્તુનું પ્રત્યક્ષ આલેક લિન થતું નથી, તે પણું અકારના પ્રત્યક્ષમાં તેની જરૂર બીટકુલ રહેતી નથી, કારણ કે પુદ્ગલેમાં વિચિત્રપણું હવાથી કેઈને પ્રત્યક્ષમાં આલેકની અપેક્ષા રહે અને કઈમાં ન પણ રહે. એમાં શી અડચણ છે? પીળું સેનું, સફેદ રેતી વિગેરેના પ્રત્યક્ષમાં આલેકની અપેક્ષા રહે છે, અને દીપક, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર વિગેરેના પ્રત્યક્ષમાં બીસ્કુલ આલેકની જરૂર પડતી નથી; તેમ અન્ધકારના પ્રત્યક્ષમાં આલેકની જરૂર ન રહે તેમાં આશ્ચર્ય શાનું? હવે છાયામાં પણ પુદગલદ્રવ્યપણું સમજાવવામાં આવે છે. છાયામાં જલ તથા વાયુની માફક વૃદ્ધિ થવાપણું તથા ઠંડાપણું હોવાથી છાયા પણ પુદ્ગલના પરિણામરૂપ છે. આ દૃષ્ટાન્ત અન્ધકારને પણ લાગુ પડે છે, એ પણ ખાસ ભૂલવા જેવું નથી. તથા સાકારપણું હેવાથી છાયારૂપથી પરિણુત થયેલ પ્રતિબિંબ પણ પુદગલના પરિણામરૂપ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તવાખ્યાન. પ્ર. મુખથી નિકળેલા પુદગલે કાઠન એવા દર્પણને ભેદીને પ્રતિબિંબરૂપે કેવી રીતે પરિણમી શકે? ઉ૦ જેમ કઠિન એવા લેઢાના ગેળાને અગ્નિરૂપ ઉષ્ણસ્પશવાળા પગલે પરિણુમાવી દે છે, તથા શરીરની અન્દર રહેલ દ્રવીભૂત પદાર્થો કઠિન એવા શરીરને ભેદીને પ્રવેઠવારિરૂપ પુર ગલેને પરિણામ બનાવી દે છે, તેમ અત્રે પણ સમજવું. જ્યારે આવી રીતે તે બને પદાર્થો પુગલદ્રવ્યરૂપે યુક્તિસિદ્ધ છે, ત્યારે તેમાં ગેરવેદેષ બતાવી નહિ માનવાની કે શિષ કરવી એ કંઈ વિચારશીલનું લક્ષણ નથી. કિંચ અઘકારને જેમ તેજને અભાવ માની પદાર્થ તરીકે માનવામાં આવતું નથી, તેમ તેજને પણ અન્ધકારના અભાવરૂપ, પૃથ્વીને જલના અભાવરૂપ, દ્રવ્યને ગુણના અભાવરૂપ, ગુણને દ્રવ્યના અભાવરૂપ વિગેરે માનવાથી આપના મતમાં લગાર પણ ગેરવતા આવવાની નહિ. અને એમ પણ શા માટે માનવું જોઈએ? કેવળ શૂન્યવાદનું અવલંબન કરવાથી કંઈ પણ નહિ માને તે પણ ચાલી શકશે, અને તેમાં ઘણી જ લાઘવતા પણ આવવાની. યુક્તિ અને પ્રમાણુસિદ્ધ પદાર્થોને ન્યૂનાધિક માનવામાં બિચારા નપુંસક જેવા ગારવ-લાઘવદે શા કામમાં આવવાના? માટે આવી બેટી શબ્દની મારામારીને ત્યાગ કરી યુક્તિસિદ્ધ પદાર્થને Jain Educationa International For Personal and Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. માનવા તૈયાર થવું એ જ બુદ્ધિમાનાનુ` કામ છે. પ્રસ‘ગોપાત્ત આટલું વિવેચન કર્યાં પછી ચાલતા વિષય પર ધ્યાન દેવામાં આવે છે— તપમાં અગ્નિની માફક ઉષ્ણુ પ પણુ હેાવાથી, પરસેવાનુ કારણપણું હાવાથી અને તાપ કરવાપણું હાવાથી; આતપ પશુ પુદ્ગલદ્રવ્યના પરિણામરૂપ છે. તથા નહી, તળાવ, સમુદ્ર વિગેરેના જલની માફક આહ્લાદકપણું હાવાથી ઉદ્દાત પશુ પુદ્ગલના પિરણામરૂપ છે. તથા તેમાં અગ્નિની માફક પ્રકાશપણુ' હાવાથી ઉદ્દાતને પણ પુદ્ગલના પરિણામરૂપ જરૂર માનવા જોઈએ. ૩૧૩ સારાંશ-જૈનદર્શનમાં પરમાણુથી લઈ ઘટે, પડે, રથભ વિગેરે તમામ રૂપી પદાર્થોને પુદ્ગલ સંજ્ઞા આપવામાં આવી છે. પુદ્ગલ શબ્દ, પૂર તથા ગલ ધાતુથી બનેલ છે. પુર કહેતાં પૂરણ થવું-મળી જવુ, ગલ કહેતાં ગળવું-ખરી જવુ* એવા અથ થાય છે. આ વ્યુત્પત્તિજન્ય અ-ઘટ, ૫૮ વિગેરેમાં પ્રત્યક્ષથી અનુભવાય છે. ન્હાના મોટા તમામ રૂપી પદાર્થોમાં આ અથં લાગુ પડી શકે છે. તથા પરમાણુએમાં પણ ખીજા પદાર્થીની સાથે જોડાવાથી મળવાપણું અને તેથી જૂદા થવાથી ગળવાપણું. આ બન્ને અર્થની ઘટના સભવતી હાવાથી તેમાં પણ પુદ્ગલ શબ્દને વ્યવહાર સારી રીતે થઈ શકતા હોવાથી કોઇપણ ઠેકાણે અડચણને અવકાશ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ તત્ત્વાખ્યાન. પરમાણુનું લક્ષણ. कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसवर्णगन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥ - षड्दर्शनसमुच्चय पृ. ६९. ભાવાર્થ—તમામ ભેદની અતે વર્તનારૂ હાવાથી અર્થાત્ જેના એકથી બે ભાગ થઇ શકે જ નહિ, તે અન્ય કહે. વાય; તે અન્ય પરમાણુ દરેકનું કારણ છે અર્થાત્ એ કાઇનુ પણ ચણુકની માફક કાર્યરૂપ નથી અને તે પાતે સૂક્ષ્મ ( આગમગમ્ય ) છે; કેમકે ઇન્દ્રિયાથી તેનુ' પ્રત્યક્ષ ન થતુ હોવાથી કા દ્વારા અનુમેય છે. તે પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ નીલ વિગેરે આકારથી અનિત્ય પણ છે. અને તેથી ન્હાવુ' બીજું ફાઈ ન હેાવાથી તેનુ' પરમાણુ એવું સાÖક નામ છે. તેમાં એક રસ, એક ગન્ધ, એક વણુ અને એ સ્પર્શી રહેલા છે. તેનુ કાય દ્વેષણકથી લઇને અચિત્ત મહાન્સ્કન્ધ સુધી જાણવું. આવા ઉપર્યુંક્ત લક્ષણવાળા તથા જેમાં અવયવા ખીલ્કુલ નથી તથા જે આપસમાં અસયુક્ત (છૂટા રહેલા) હાય, તે પરમાશુએ સમજવા. કન્યા તે ઢંચણુકથી લઈને અનન્તાનન્ત પરમાણુઓવાળી વા પર્યન્ત સાવયવ હાય છે અર્થાત તમામ કન્યા સાવયવ ડાય છે. તે કન્યા પ્રાયે લેવા દેવાના વ્યાપારમાં સમથ હાય છે, અર્થાત્ તે દ્વારા લેવું, સુકવુ, આપવુ' વિગેરે કાર્યો થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૧ ઉપયુંકત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, જીવ અને પુદ્ગલ આ છ દ્રવ્ય તરીકે જાણવાં. તેમાં જીવ અને પુગલ અનેકદ્રવ્યરૂપ છે અને બાકીના એકદ્રવ્યરૂપ છે. પુદ્ગલ રૂપી છે અને બાકીના પાંચ અરૂપી છે. તેમાં બધે તે સ્નેહગુણવાળા તથા રૂક્ષગુણવાળા પર-- માણુઓના મળવાથી થાય છે, તેમાં પણ સરખા નેહ ગુણવાળા. પરમાણુઓને તથા સરખા રૂક્ષ ગુણવાળા પરમાણુઓને આપસમાં બન્ધ થતું નથી, તથા અત્યન્ત સૂક્ષ્મ ને ગુણવાળા અને અત્યન્ત સૂકમ રૂક્ષ ગુણવાળા પરમાણુઓને પણ આપસમાં બન્ધ થતું નથી, કિન્તુ બે બે ગુણેથી અધિક સ્નિગ્ધ ગુણવાળા પરમાણુઓને બે બે ગુણેથી અધિક ચિનગ્ધ ગુણવાળા પરમાશુઓની સાથે બન્ધ થાય છે. તેવી જ રીતે બે બે ગુણેથી અધિક રૂક્ષ ગુણવાળા પરમાણુઓની સાથે બન્ધ થાય છે. આ વાત તે આપસમાં નિષ્પ ગુણવાળાઓની સાથે તથા આપસમાં રૂક્ષ ગુણવાળાઓની સાથે બન્ધના વિષયમાં સમજાવવામાં આવી; પરંતુ સ્નિગ્ધ ગુણવાળાને રૂક્ષ ગુણવાળાની સાથે બન્ધ થવામાં તે બે બે ગુણેથી અધિક જોઈએ તે નિયમ નથી. તેમાં સરખી ચીકાશવાળા પરમાણુઓને સરખી લુખાશવાળાની સાથે બન્ધ થવામાં કોઈપણ જાતની અડચણ નથી, તેમ જ સરખી સુખાશવાળાને સરખી ચીકાશવાળાની સાથે બન્ધ થવામાં પણ કોઈપણ જાતને બાધ નથી. પરિણામ તે પિતાનામાં રહેલ નેહગુણ કેઇ વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ તત્ત્વાખ્યાન. રૂક્ષપણાથી પરિણત થાય છે. અને પોતાનામાં રહેલ રૂક્ષગુણ પશુ કોઇ વખતે સ્નેહગુણપણાથી પરિણત થાય છે. જેમ લૂના ઢગલામાં થેાડી સાકર નાંખીને ભેળવવાથી સાકરના મધુર ગુણુ પણ ખારાશરૂપે પરિણમે છે, અથવા ઘણા સાકરના ભૂકામાં થેડુ' લૂણ નાંખી ભેળવવાથી લૂણને ખારાશ ગુણુ પણ સાકરના મધુરરૂપે પરિણમી જાય છે. તેવી રીતે ઘણા સ્નિગ્ધ ગુણવાળામાં ઘેાડા રૂક્ષ ગુણવાળા મળવાથી તે પશુ સ્નિગ્ધરૂપે પરિણમે છે. ઘણા ક્ષામાં થોડા સ્નેહગુણુવાળા ભળવાથી સ્નેહ પણુ રૂક્ષરૂપે પરિણમે છે. સરખા ગુણુવાળામાં પરિણામ પણ સરખું જ થાય છે. માટે જગમાં જેટલા રૂપી પદાર્થોં છે, તે તમામમાં ઉપર પ્રમાણે જ અન્યની તથા પરિણામની વ્યવસ્થા જાણી લેવી. વિશેષજિજ્ઞાસાવાળાએ તત્ત્વાર્થવૃત્તિ, લે!કપ્રકાશ, પન્નવા સૂત્ર વિગેરે ગ્રન્થા અવલેાકવા, અહિં તે સક્ષેપથી દિનરૂપે વર્ણન કર વામાં આવેલ છે. હવે પ્રસંગેાપાત્ત કારણ-સમવાયનું પણ વિવેચન કરવામાં આવે છે કારણ-સમવાયનું નિરૂપણ, કાલ, ભાવ, નિયતિ, કર્મી અને પુરુષાર્થી પાંચ કારણેાના સમુદાય મળવાથી દરેક કાર્યો પેદા થાય છે, પ્રત્યેકથી કોઇ પણ કાર્ય થતું નથી એ વાત ચેસ સમજવી. તેમાં પ્રથમ જે લેાકા એક એકને કારણુ માની કાર્યોત્પત્તિ માને Jain Educationa International For Personal and Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન, છે, તેઓને વિચાર જણાવીને પછી સિદ્ધાન્તસિદ્ધ વિચાર જણાવવામાં આવશે. આ વાતને નીચેને લેક ટેકે આપે છે'कालादीनां च कर्तत्वं मन्यन्तेऽन्ये प्रवादिनः। केवलानां तदन्ये तु मिथः सामग्यपेक्षया । १। –શાસ્ત્રવાતમુ પૃ. ૭૨ ભાવાર્થ–બીજા લેકે કાલ વિગેરે એકએકને કાર્યના કર્તા તરીકે માને છે. ત્યારે સ્યાદ્વાદના અનુયાયી લકે સામગ્રીની અપેક્ષાએ અન્તર્ગતરૂપે આપસમાં સહકારી ભાવથી મબેલા પાંચના સમુદાયને કાર્યોત્પત્તિમાં કારણ તરીકે માને છે. તેમાં પ્રથમ દરેકના અભિપ્રાયે સમજાવવામાં આવે છે— કાલવાદિને અભિપ્રાય. સ્ત્રી-પુરુષના સંગથી પિદા થતે ગર્ભ પણ જ્યાં સુધી હતકાલ ન આવ્યું હોય, ત્યાં સુધી થાય જ નહિ. અર્થાત કાલ સિવાય ગર્ભ-પરિણામમાં બીજું કંઈ પણ કારણ છે જ નહિ. - તથા શીતકાલ, ઉષ્ણકાલ અને વર્ષાકાલ વિગેરે વ્યવસ્થા પણ કાલ સિવાય થઈ શકવાની જ નહિ. તથા બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે અવસ્થા પણ કાલજન્ય સમજવી. વર્ગ, નરક વિગેરે કાર્યો તથા ઘટ, પટ વિગેરે કાર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ તસ્વાખ્યાન પણ કાલને માન્યા સિવાય થઈ શકવાનાં જ નહિ. કેમકે શુભાશુભ કર્મ તથા દંડ વિગેરે સામગ્રીની વિદ્યમાન દશામાં પણ સ્વર્ગ, નરક, ઘટ, પટ વિગેરેની ઉત્પત્તિ જ્યારે કાલાન્તરે જોવામાં આવે છે, તત્કાલ જોવામાં આવતી નથી, ત્યારે તેનું કારણ પણું કાલ છે એમ કેમ ન માની શકાય? કિચ ઉત્પન્ન થતા પદાર્થોને વૃદ્ધિ પામવામાં પણ કાલ જ કારણ છે. તથા એકપર્યાય-પરિણત વસ્તુને બીજા પરિણામરૂપે પણ કાલ પરિણમાવે છે. સૂતેલા મનુષ્યને પણ આપદાથી કાલ પિતે બચાવે છે. તથા કાર્યોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિગેરેમાં પણ કાલ જ કારણ છે. તપેલીમાં મગ નાંખી અગ્નિને સંગ કરવા છતાં પણ જ્યાં સુધી પરિપાકકાલ આવે નહિ, ત્યાં સુધી તેને પાક કદાપિ થાય જ નહિ. કિચ, “કાલ વિના પણ વસ્તુ પેદા થાય છે એવું જે માનવામાં આવે તે માતા-પિતાને સંગ થાય કે તરત જ સંતાન પેદા થવું જોઈએ, તથા ઋતુકાલની પહેલાં પણ કન્યાથી સંતાનની ઉત્પત્તિ થવી જોઈએ, પરંતુ એમ તે કોઈ પણ વખતે બનતું જ નથી. માટે કાલને જરૂર કારણ તરીકે માનવે જ જોઈએ, તે સિવાય કઈ પણ વ્યવહાર થઈ શકવાને જ નહિ. સ્વભાવવાદિને અભિપ્રાય, આ લોકમાં ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, સ્વર્ગ, નરક, ઘટ, Jain Educationa International For Personal and Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૩૧૯ પટ વિગેરે જે કંઇ કાર્ય જોવામાં આવે છે, તે તમામનું કારણું સ્વભાવ જ સમજ. ભાવાર્થ-દરેક પદાર્થોમાં રહેલે સ્વભાવ જ દરેકની ઉત્પત્તિમાં કારણ છે. ધૂળમાં પટ બનવાને સ્વભાવ ન હોવાથી તેનાથી પટ બનતું નથી. લાકડામાં કપડું બનવાને સ્વભાવ ન હેવાથી તેથી કપડું બનતું નથી. સ્ત્રીમાં દાઢી-મૂછ આવવાને સ્વભાવ ન હોવાથી તેમાં આવતી નથી, માટે દરેકમાં સ્વભાવ જ કારણ છે. તે પદાર્થો સ્વભાવથી જ નષ્ટ થાય છે, સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે અને સ્વભાવથી જ સ્થિર રહે છે. તથા મગ, મઠ, અડદ, ચેળા વિગેરેને પાક પણ સ્વભાવ સિવાય બનતું જ નથી. કારણ કે અનેક પ્રકાથી અગ્નિને સંયોગ કરવા છતાં પણ કેયડુ મગ વિગેરે બીલકુલ પાકતા જ નથી અને બીજા જ્યારે સારી રીતે પાકે છે, ત્યારે માનવું જોઈએ કે કેયડુમાં પાકવાને સ્વભાવ જ નથી અને બીજામાં છે, માટે સર્વત્ર સ્વભાવની જ મુખ્યતા સમજવી, તેમાં ઇશ્વરવાદીના મત પ્રમાણે ઈશ્વર પણ તે કાર્ય કરવાને શક્તિમાન નથી. - કિચ જેમાં જે કાર્યને પેદા થવાને સ્વભાવ ન હોય, છતાં પણ તેમાં તે કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે, તે વધ્યાથી પુત્રની ઉત્પત્તિ, આકાશથી કુલની ઉત્પત્તિ, ગભથી શીંગડાની ઉત્પત્તિ અથવા આખા જગની ઉત્પત્તિ પણ કેમ ન થઈ શકે? કારણ કે કાલવાદીના મત પ્રમાણે કાલ તે સર્વત્રતૈયાર જ છે. માટે કહે, તેમાં તે સ્વભાવ ન હોવાથી તે કાર્યની ઉત્પત્તિ કયાંથી થાય ? તેમાં નપુંસક બિચાર કાલ આવીને શું Jain Educationa International For Personal and Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ તવાખ્યાન, - કરવાને? માટે સ્વભાવને છોડીને બીજા કોઈને પણ કારણ તરીકે માનવાની જરૂર છે જ નહિ. આ વાતને નીચેને લેક પણ ટેકે આપે છેका कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं विचित्रभावं मृग-पक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं न कामचारोऽस्ति कुतः प्रयत्नः॥१॥ –શાષવાર્તાપુર . ૮૩ बदः कण्टकस्तीक्ष्णः ऋजुरेकश्च कुश्चितः। फलं च वर्तुलं तस्या वद केन विनिर्मितम् ।।१। – નારપુરા. 9. ૬ ભાવાર્થ-કાંટામાં તીક્ષણપણું, મૃગ-પક્ષિયમાં વિચિત્ર પ્રકારના રંગપણું, બારીના કાંટામાં તીણ જુપણું વિગેરે તથા ફળ ગોળાકાર વિગેરે પરિણામે કહે કોણે બનાવ્યા છે? કોઈએ નહિ, કિ, સ્વભાવથી જ એમ થયા કરે છે, એમ જરૂર માનવું. માટે સ્વભાવ જ દરેક કાર્યોમાં કારણરૂપ છે, બીજું કોઈપણ નહિ. નિયતિવાદિને અભિપ્રાય. સજાતીય તથા વિજાતીયપણાને દૂર કરી સ્વભાવાનુગતરૂપ દ્વારા જ તમામ પદાર્થો ઉત્પન્ન થાય છે, માટે તમામ હાથે નિયતિપણાને ધારણ કરનાર પદાર્થવિશેષથી ઉત્પન્ન અય છે. લોકમાં પણ તેવી જ રીતે જોવામાં આવે છે. જે તીક્ષણ Jain Educationa International For Personal and Private Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૩૨૧ શસ્ત્રોથી મારવા છતાં પણ જેને મરવાને નિયતિભાવ નથી, તે કદાપિ મરતું નથી અને જેને મરવાની ભવિતવ્યતા છે, તે તે સહેજ સાજ મારવાથી પણ મરી જાય છે. માટે દરેકમાં નિયતિ જ મુખ્ય કારણ છે. ઘટ, પટ વિગેરે વસ્તુઓ જે કાલમાં દંડ, ચક વિંગેરે સામગ્રીથી પેદા થતી જોવામાં આવે છે, તે વસ્તુઓ તે જ કાલમાં તે જ સામગ્રી દ્વારા પેદા થાય છે, તે માટે તેને નિયતિ કહેવામાં આવે છે, આવી રીતે યુક્તિસિદ્ધ નિયતિને માનવામાં કઈ પણ જાતની અડચણ છે જ નહિ, તે જ ભાવાર્થ નીચેને બ્લેક પણ કહી બતાવે છેप्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा। भूतानां महति कृतेऽपि हि प्रयत्ने नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥१॥ – રાત્રવાર્તાપુરા: ઇ. ૨૩ જે શુભાશુભ દરેક પદાર્થો નિયતિના બલથી પ્રાપ્ત કરવા લાયક છે, તે પદાર્થો મનુષ્યને અવશ્ય મળે છે, અને જે પદાર્થો મળનાર નથી, તેને માટે ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તે પણ તે મળતા નથી અને જે પ્રાપ્ત થનાર છે, તેને નાશ પણ થતું નથી. માટે અવશ્યભાવભાવરૂપ નિયતિને જ માનવી જોઇએ, કાલ અને સ્વભાવ તે બિચારા કોઈપણ કામમાં આવતા. નથી. કાલને પરિપાક સારી રીતે થયો હય, સ્વભાવ પણ તેમાં 21 Jain Educationa International For Personal and Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્વાધ્યાન, તે હોય, તે પણ આપણી ભવિતવ્યતા ન હોય તે ઈષ્ટને સમાગમ કદાપિ થઈ શકે જ નહિ, અને અનિષ્ટને નાશ પણ થઈ શકે જ નહિ, માટે દરેક કાર્યમાં ભવિતવ્યતા જ પ્રબલ કારણ છે, અને તે જ માનવા લાયક છે. પુરુષાર્થવાદિને અભિપ્રાય. જગતમાં કંઈ પણ કાર્ય પુરુષાર્થ સિવાય કદાપિ થઈ શકવાનું જ નહિ. અમુક વસ્તુમાં અમુક ફલ પાકવાનાં છે, મગમાં ચડવાને સ્વભાવ છે, તલમાં તેલને, શેલીમાં રસને, દહીંમાં ઘીને સ્વભાવ છે. અને તે તમામ ચીજો તમને નિયતિબળથી મળનારી હોય; પરતુ જ્યાં સુધી તેના માટે ઉદ્યમ કરવામાં ન આવે, ત્યાં સુધી તે ચીજો તમેને કદાપિ મળવાની નહિ. માટે કાલ, સ્વભાવ, નિયતિ વિગેરે તે નપુંસકસમાન છે. પરાધીન છે, પરંતુ ઉદ્યમ એક જ સમર્થ પુરુષાર્થ છે. સ્વતંત્ર પણ તે જ છે. માટે તેને જ દરેક કાર્યમાં કારણ તરીકે માન જોઈએ. લેકે પણ તે જ કહે છે-ઇન હિ વાઘણિ સિરિત જ મનો કા ભજનની તમામ સામગ્રી સામે પડી હોય, પરંતુ જ્યાં સુધી ખાવાને માટે ઉદ્યમ કરવામાં આવે નહિ, ત્યાં સુધી ક્ષુધાની શાન્તિ કદાપિ થવાની નહિ. પૂર્વે જે જે મહાપુરુષે તીર્થકર, ગણધર, ચરમશરીરી વિગેરે થઈ ગયા, તે તમામની શુદ્ધ સ્વરૂપવાળી આત્મસત્તા વિદ્યમાન હતી, તે પણ તેમણે લાગેલા કર્મભલેને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ભાવગની સેવનામાં Jain Educationa International For Personal and Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૩૨૩ પિતાને પુરુષાર્થ ન ફેર હેત, તે કદાપિ તેઓ મિક્ષ મેળવી શકત જ નહિ. તથા સીતા, સુભદ્રા, અંજના, કલાવતી, દમયન્તી વિગેરે મહાસતીઓએ પણ ભારે ભારે કષ્ટની પરંપરામાં પોતાના પુરુષાર્થને અગાડી ન કર્યો હત, તે તેણીએ પિતાના ભીષ્મ પતિવ્રતા ધર્મને પાળવા માટે કદાપિ સમર્થ થાત જ નહિ. અને તે સિવાય જગને શિરસાવંઘ કદાપિ થઈ શકત જ નહિ; માટે જગતમાં જે કાંઈ પણ કાર્ય થાય છે, તે તમામ પુરુષાર્થને જ આધીન સમજવું. કર્મવાદીઓને અભિપ્રાય. આ ચરાચર જગતમાં દરેક વસ્તુને ઉપભેગ કરનારી કેઈપણ વ્યકિત ન હોય, તે કંઈપણ ભાગ્ય વસ્તુને સંભવ જ હોઈ શકે નહિ. અને જે કંઈ પણ શુભાશુભ કર્મ કર્યા સિવાય પણ વસ્તુને તેઓ ભેગવે છે. એમ માનવામાં આવે, તે મુકત આત્મામાં પણ તેવું ભક્તાપણું કેમ ન માનવામાં આવે? માટે કંઈ પણ શુભાશુભ કર્મ સિવાય સારી યા નરસી કોઈ પણ ચીજને ભેગ થઈ શકતું જ નથી અને જીને સુખ-દુઃખરૂપે ભાગ્ય તે જગતની તમામ ચીજો છે. કારણ કે જગતમાં કેટલીક વસ્તુને અનુભવ કઈને કઈ વખતે સુખરૂપે થાય છે, અને કેટલીકને દુઃખરૂપે અનુભવ થાય છે, માટે તે તમામ ભેગ્ય વસ્તુઓ ભકતાના શુભાશુભ કર્મથી જ પેદા થાય છે. એમ હોવા છતાં પણ જે કર્મ સત્તા માનવામાં ન આવે, તે તે Jain Educationa International For Personal and Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ તરવાખ્યાન. - t ત . - ૨ , ન ન ભાગ્યને જ અભાવ થવાને, અને તેના અભાવમાં ભે તાપણને અભાવ પણ જરૂર થવાને માટે આવી વિપત્તિથી બચવાની ખાતર કર્મની સત્તા જરૂર માનવી જોઈએ, કારણ કે તે સિવાય જગતમાં કંઈ પણ કાર્ય થવાનું જ નહિ, કિંચ, અમુક કાલમાં મગ પકાવવા છે, તથા મનમાં પાકવાને સ્વભાવ છે, તે માટે અમુક સામગ્રીને મેળવવા પ્રયત્ન કરે, તથા અવશ્ય પાકવાને ભાવી ભાલ વિગેરે તમામની ઓળખાણ કરાવનાર શુભાશુભ કર્મને ઉદય જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી તેમાંથી કંઈપણ કાર્ય કરવાની ઓળખાણ થઈ શકે જ નહિ અને તે સિવાય કાર્ય પણ થઈ શકે નહિ. લેકમાં કહેવત છે કે “ શુદ્ધિ જર્માનુરારિણી ' માટે કહે કે કમ સત્તા માન્યા સિવાય કોઈ પણ કાર્ય જગતમાં થઈ શકે ખરું કે ?, બીલકુલ નહિ. આથી એ ભાવ નીકળે કે કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ વિગેરે કઈથી કંઈપણ કામ થવાનું જ નહિ, કેવલ કર્મસત્તા દરેક કાર્યોમાં સર્વોપરિ કારણસત્તાને ભેગવે છે, એમ જરૂર માનવું જોઈએ. કેટલાકને પ્રયત્ન વિના પણ ધનને ખજાને પુણ્યના ઉદયથી મળી આવે છે, અને કેટલાકે બિચારા ઘણે પ્રયત્ન કરવા છતાં પણ એક દમડી પણ મેળવી શક્તા નથી. તથા નાના પ્રકારની લેગસામગ્રી પણ નાના પ્રકારની કર્મ સત્તા માન્યા સિવાય ઘટી શકે તેમ નથી. પ્ર. નિયતિથી અનેક પ્રકારનાં વિચિત્ર કાર્યો જ્યારે જેવામાં આવે છે, ત્યારે કર્મને માનવાની શી જરૂર છે? Jain Educationa International For Personal and Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૨૫ ••••~~~~~~~ ~ ~~~~ ~~~~ ઉ૦ અવશ્યભાવભાવરૂપ નિયતિ તે જ્યારે એક સરખી જ છે, ત્યારે વિચિત્ર પ્રકારનું કાર્ય થવામાં બીજું કયું કારણ હોઈ શકે? જેમ આકાશમાંથી એક સરખું જલ પડવા છતાં પણ ઉષર ભૂમિ, દુર્ગધિ ભૂમિ, કડવી ભૂમિ વિગેરેમાં પડવાથી જમીનના ભેદને લઈને જલમાં પણ ખારાપણું, દુગ પિણું, કડવાપણું, મધુરપણું વિગેરે ભેદે જોવામાં આવે છે, એ વાત સકલ જન પ્રસિદ્ધ છે. તેમાં એક સ્વરૂપવાળી નિયતિની સાથે પણ જ્યાં સુધી કાર્ય માં વિચિત્રપણું પિદા કરનારી કે ઈ જૂરી વ્યકિતને માનવામાં ન આવે, ત્યાં સુધી તેમાં વિચિત્રપ કદાપિ આવી શકવાનું જ નહિ. પ્ર. નિયતિ સહિત રવભાવને લઈને કાર્યોમાં વિચિત્ર પણની ઉપપત્તિ જ્યારે થઈ શકે છે, ત્યારે કર્મ માનવાની શી જરૂર છે? ઉ૦ આપે તે ઘણું સારું કહી બતાવ્યું, જ્યારે નિયતિ સહિત સ્વભાવથી કાર્યમાં વિચિત્રપણું આવે છે, ત્યારે નપુંસક જેવી આપની નિયતિને માનવાની જ શી જરૂર છે? સાફ સાફ કહે કે, કેવલ વિચિત્ર સ્વભાવથી કાર્યમાં વિચિત્રપણું આવે છે. પ્ર. નિયતિ સહિત વત્સ્વભાવ કહેતાં નિયતિને પરિ પાક સમજ, અને તે પણ નિયતિથી કંઈ જૂદ નથી, માટે જે કાર્ય થાય છે, તે નિયતિથી જ થાય છે, એ વાત જે અમોએ પ્રથમ જણાવી હતી, તેમાં કોઈ પણ દોષને જ્યારે અવકાશ જ નથી, ત્યારે શા માટે બેટે આક્ષેપ કરે જોઈએ? . Jain Educationa International For Personal and Private Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ તવાખ્યાન, ઉ૦ વસ્તુના પરિપાકમાં જે નિયતિને કારણ તરીકે માનવામાં આવે તે નિયતિમાં એક સરખાપણું હોવાથી એક ઠેકાણે વસ્તુને પરિપાક થવાથી તમામ ઠેકાણે વસ્તુને પરિપાક થ જોઈએ. નિયતિને અર્થ તે અવશ્યભાવભાવરૂપ છે. અર્થાત “જે થનારૂં હશે, તે થશે... આવી રીતે અનાગત કાલને અવલંબન કરનાર છે, અને પરિપાક શબ્દ તે સિદ્ધ વરતુને કહી બતાવે છે, ત્યારે આપ જ બતાવે કે, નિયતિ કહેવી અને તેને પરિપાક પણ સાથે માન, આ બે વાતે માતા વંધ્યાની માફક કેવી રીતે ઘટવાની? તેને વિચાર કરશે. માટે કઈ પણ રીતે નિયતિને કારણ માનવાથી કાર્યની વિચિત્રપણાની ઉપપત્તિ થઈ શકવાની જ નહિ, એકાતથી નિયતિવાદ માનવામાં શાસ્ત્રને ઉપદેશ પણ નકામો થઈ જવાને. કારણકે ઉપદેશ વિના પણ જે અવશ્ય ભાવિભાવ છે (થનાર જ છે), તે તે થયા જ કરશે; તે પછી ગુરુએ શિષ્યને, પિતાએ પુત્રને, રાજાએ પ્રજાને, ઈશ્વરે પોતાના ભકતેને ઉપદેશ દેવાની શી જરૂર છે? તથા યમ, નિયમ, આસન, પ્રાણચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન. સમાધિ, વૈરાગ્યનુષ્ઠાન વિગેરે તમામ નિષ્ફળ થઈ જવાના. જ્યારે થવાનું હશે, ત્યારે થશે જ, થયા જ કરે છે એ નિયમ છે, ત્યારે ઘણા ભારે કષ્ટાનુષ્ઠાન કરવાની શી જરૂર છે? તથા ભેજન વિગેરે માટે પણ ઉદ્ય મ કરવાની શી જરૂર છે? આ તમામ વિપત્તિથી બચવાની ઇચ્છાવાળાએ નિયતિવાદને બીલકુલ ન માનવો જોઈએ. પ્ર. નિયતિવાદમાં અનેક દેશે આવતા હોવાથી તેને Jain Educationa International For Personal and Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ત્યાગ તે અમાને પણ ઇષ્ટ છે, પરન્તુ સ્વભાવવાદ માનવામાં જ્યારે કાઈ પણ જાતની અડચણ નથી; ત્યારે તેને શા માટે ન માનવા જોઇએ ? ઉ॰ જ્યાં સુધી સ્વભાવના અથ સમજાવવામાં ન આવે, ત્યાં સુધી વિચિત્ર કાર્યોં તેનાથી પેદા થાય છે; એમ કેવી રીતે માની શકાય ? સ્વભાવ શબ્દ, એ શબ્દો મળીને અનેલ છે, એક સ્ત્ર અને બીજો ભાવ, આ એના સમાસ થવાથી સ્વભાવ એવા શબ્દે નિષ્પન્ન થયા છે. તેમાં સ્વપદના કાર્ય અથવા કારણ એ એમાંથી એક અર્થ તે જરૂર માનવા પડશે, તેમાં કા અથ કરવાથી વિચિત્ર કાર્યની સત્તાથી કાર્ય માં વિચિત્રપણું આવવાનું એવા અ થવાના, અર્થાત્ કાર્ય થી કાર્ય થાય છે. આ વાતને તા કાઈપણુ બુદ્ધિશાલી માની શકે તેમ નથી. જ્યારે ઘડાથી ઘડાની ઉત્પત્તિ થાય છે, એમ માનવામાં આવે, ત્યારે તે 'ડ, ચક્ર, ચીવર, માટી, કુ’ભાર વગેરે તમામ કારણે! અજાગલસ્તનની માફક નકામાં જ થઈ જવાનાં, અને તે વાત તે અનુભવથી પણ વિરુદ્ધ છે, માટે કાર્યાંરૂપ સ્વભાવથી કાર્યમાં વિચિત્રપણું આવે છે. ’ એ વાત મીલ્કુલ માનવા લાયક નથી. ૩૨૭ હવે રહ્યા બીજો પક્ષ, તેમાં પણ · કારણસત્તાથી કાર્યોમાં વિચિત્રપણુ' આવે છે. ' આવેશ જ્યારે અથ થયા, ત્યારે તે વાત તા દરેકને ઈષ્ટ જ છે; કેમકે કારમાં જ્યારે વિચિત્ર કાર્ય પેદા થવાની શક્તિ હાય છે, ત્યારે જ કાય માં વિચિત્રપણ આવે છે. અને તે કારણ પણ કમ સિવાય બીજું કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ - તસ્વાખ્યાન. - પણ સમજવું નહિ, કેમકે આપને સ્વભાવ શબ્દ જ એ છે, કે કર્મની સત્તા સિદ્ધ કરી બતાવે છે. માટે આપ જ બતાવે, આપને સ્વભાવવાદ ક્યાં રહે ? સ્વ અને ભાવની સાથે કર્મધાશ્ય સમાસ કરવાથી સ્વભાવ તે દરેકની ઉપર એકસર જ્યારે સિદ્ધ થાય છે, ત્યારે સ્વભાવરૂપ કારણમાં કેઈપણ પ્રકારને ભેદ ન હોવાથી એક કાલમાં આખા જગતની ઉત્પત્તિ આપના સ્વભાવવાદ પ્રમાણે કેમ ન થઈ શકે? માટે સ્વભાવ પણ કેવલ અનાદરણીય જ છે, એમ જરૂર માનવું જોઈએ. પ્ર. તે તે કાલની સહાયતાને લઈને સ્વભાવ જ જગતની ઉત્પત્તિમાં કારણભૂત છે, તે પછી એક કાલમાં આખા જગતની ઉત્પત્તિની આપત્તિ અમારે ત્યાં કેવી રીતે આવી શકે? ઉo : જ્યારે તે તે કાલની સહાયતાથી સ્વભાવ તમામ કાર્ય કરે છે, ત્યારે તે વિભાવવાદ માનવે જ નકામે છે. કેમકે સ્વભાવથી કેઈપણ કાર્યની ઉત્પત્તિ જ્યારે ન બની શકી, ત્યારે કાલને આશ્રય લે પડે, તે પછી કાલને એકલાને જ કારણ તરીકે માને. સ્વાવવાદ માનવાની શી જરૂર છે? અને તેમાં પણ વક્તવ્ય તે જરૂર રહેવાનું. કારણકે જ્યારે બીજા કારણની અપેક્ષા બીલકુલ નથી, ત્યારે તેવા એકલા બિચારા નપુંસક પ્રાયકાલથી શું? કંઈ પણ કાર્ય થઈ શકવાનું અરૂં? બીલકુલ નહિ. સમયરૂપ કાલ પણ જ્યારે દરેકની ઉત્પત્તિમાં એકસરખી રીતે કારણુ છે. ત્યારે એક ઘડાની ઉત્પત્તિદશામાં જગ Jain Educationa International For Personal and Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૨૯ તના તમામ ઘડાની, તથા તમામ કપડા વિગેરે વસ્તુની ઉત્પત્તિ કેમ ન થઈ શકે ? તથા ઋતુવિભાગને લઈને જે કાર્યોત્પત્તિ જણાવવામાં આવી, તે પણ જ્યારે કાલ પોતે જ ઔપચારિક પદાર્થ છે, ત્યારે હતુવિભાગ પણ આરોપિત હેવાથી તે દ્વારા કાર્યોત્પત્તિ પણ બીસ્કુલ થવાની નહિ, તથા અમુક ઋતુમાં અમુક ફળે છે, વિગેરે કાર્યો પણ કાલને લઈને સમજવાં નહિ, કિન્તુ તે તે દ્રવ્યમાં શક્તિ જ એવા પ્રકારની છે કે સામગ્રીસમુદાય મળવાથી અમુક અમુક ટાઈમમાં ફળવું, આટલાં આયુષ્ય પુદ્ગલે ભેગવ્યા બાદ જ તે તે કર્મોના સંબંધથી ઋતુધર્મ આવે છે, માટે કેવલકાલવાદ પણ નિયતિ સ્વભાવની માફક નકામો સમજ. તથા પુરુષાર્થવાદ પણ કેવલ માનવાથી કામ ચાલે તેમ નથી, અનેક પ્રકારને પુરુષાર્થ કરવા છતાં પણ જ્યાં સુધી ભવ્યત્વને પરિપાક ન થાય, ત્યાં સુધી મેક્ષના સાધનભૂત સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ કારણસમુદાયની જોગવાઈ મળવાની જ નહિ પુરુષાર્થ કરવા છતાં પણ કમ જ્યાં ઉલટું હોય, ત્યાં ધાર્યું કાર્ય કદાપિ સિદ્ધ થઈ શકવાનું જ નહિ, રાવણ દુર્યોધન, કેણિક વિગેરે લોકોએ અનેક પ્રકારના પ્રયત્ન કર્યો, તે પણ તેઓ પિતાની ઈષ્ટ સિદ્ધિમાં સફળતા મેળવી શકયા જ નહિ. માટે કેવલ પુરુષાર્થ પણ કામ આવવાને નહિ તેવી રીતે કેવલ કર્મ પણ કોઈ કાર્ય કરી શકવાનું જ Jain Educationa International For Personal and Private Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ તવાખ્યાન, --- - - - - - નહિ, ભાગ્ય સુન્દર હોવા છતાં પણ જે ઉદ્યમ વિગેરે કારણસામગ્રી પાસે ન હોય, તે કંઈ પણ તેવું કાર્ય કરી શકવાના જ નહિ. જે કેવલ કર્મથી કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે, તે જગતમાં જેટલા પ્રયને જોવામાં આવે છે, તે તમામ નિષ્ફળ થઈ જવાના, ખાલી ઘરમાં જ ચૂપ ચાપ બેસી રહેવું જોઈએ, કોઈ પણ કાર્ય માટે કંઈ ણ ઉદ્યમ કરવું જોઈએ નહિ. માટે કેવલ કમ પણ નકામું છે. જ્યારે કેવલ એક એકને કારણે માનવાથી આપસમાં અનેક પ્રકારને ઝઘડે પેદા થયે ત્યારે તેનો નિર્ણય કરવા માટે સ્યાદ્વાદ મહાનરેન્દ્રની પાસે આવી પિતપતાના અભિપ્રાયે તે દરેકે સમજાવ્યા તેને ધ્યાનમાં લઈ, “કેઈએ આપસમાં ઝઘડે કર નહિ, કેમકે દરેકના અભિપ્રાય કઈ કઈ અપેક્ષાએ સત્ય છે, તે આપસમાં ઝઘડે કરવાની શી જરૂર છે? માટે આપસમાં તમામ મળી જાઓ. એક બીજાના કાર્યોમાં એક બીજાએ સહાયતા કરવી, તેથી તમામ કાર્યોની સિદ્ધિ થવાની.” આ પ્રમાણે શાન્તિ પૂર્વક દરેકને જેવી રીતે સમજાવ્યા, તે પ્રકાર પણ બતાવવામાં આવે છે – કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કર્મ આ પાંચને સમુદાય મળી જે કાર્ય કરી શકે તેમ છે, તે કાર્ય પ્રત્યેકથી કદાપિ થવાનું નહિ તે વાત દષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. જેમ મગ પકાવવા માટે અગ્નિને સંગ કરી તપેલીમાં આંધણ મુકી મગ નાખવા વિગેરે કાર્ય પુરુષાર્થનું છે. આટલા કામ માટે જરૂર પુરુષાર્થની મદદ લેવી જ જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. આટલી પુરુષાર્થ દ્વારા ક્રિયા કરવા છતાં પણ તત્કાલ ન પાકતાં જ્યારે તેને કાલ પૂરા થયા બાદ મગ પાકે છે, ત્યારે તેટલા ટાઈમમાં મગ વિગેરેને પકાવવાનું કામ કાલનુ છે; એમ જરૂર માનવું જોઈએ. આટલા ટાઇમમાં અમુકનુ પાકવુ, આટલામાં નહિ. એ પ્રકારે જે કામ કાલ કરી આપે છે તે કામ પુરુષાર્થથી કદાપિ થઇ શકવાનુ ંજ નહિ; માટે જ્યાં ટાઈમનું કામ હોય, ત્યાં કાલની મદદ જરૂર લેવી જોઇએ. તે છતાં પણ કા રાકાય છે, કેમકે આટલું કામ કરવા છતાં પણ જે મગમાં પાકવાના સ્વભાવ હોય તે જ મગ પાકે છે, બીજા તા જેવાને તેવા જ રહે છે. માટે એથી એ સમજવું' જોઇએ કે જેના પરિપાક થવાના સ્વભાવ હોય, તેના જ પરિપાક થાય છે, બીજાના નહિ. માટે સ્વભાવ પણ આટલું કામ કરવામાં ઘણા ઉપયાગી છે. આવા કામ માટે સ્વભાવની મદદ પણ જરૂર લેવી જ જોઈએ. ૩૩૧ તથા પકાવવાના કામમાં જો તેના કર્મીએ પ્રેરણા કરી ન હત, તા તેને કદાપિ પકાવવાના ઉદ્યમ કરવાનુ` મન થાત જ નહિ. અથવા ઉલટુ કામ કરી નાખત, માટે કહેો મગને પદ્મ-વવાની ક્રિયામાં ક્રમને પણુ કારણરૂપે જરૂર માનવું જોઇએ. આથી એ ભાવ નિકળ્યા કે મગ પકાવવાની ક્રિયામાં કમ પણ મદદગાર છે, અર્થાત કમ' પણ પકાવવાના ઉદ્યમમાં પ્રેરણા કરતુ હાવાથી તે પણ તે રૂપે કારણુ છે. તે તમામ સામગ્રી દ્વારા મગ તૈયાર થવા છતાં પણ જે Jain Educationa International For Personal and Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ તવાખ્યાન તેને ભવિતવ્યતારૂપ કારણ ન હોય, તે ચૂલા ઉપરથી ઉતારતી વખતે જ તપેલી ઉંધી વળી ચૂલામાં પડી જાત. જ્યારે એમ થયું નથી, ત્યારે સમજવું જોઈએ કે સંપૂર્ણ કાર્યને બરાબર પાર ઉતારવામાં નિયતિ પણ જરૂર કારણરૂપ છે, માટે આટલા કામ માટે નિયતિની પણ જરૂર મદદ લેવી જોઈએ. - હવે આપ જ વિચારે કે આ પાંચ કારણની સત્તા માન્યા સિવાય કઈ પણ કાર્યની ઉત્પત્તિ થાય ખરી કે? એકલા કાલ વિગેરેથી કઈ પણ કાર્ય થાય ખરૂં? અર્થાત નહિ. અએવ દરેક આપસમાં હળી મળીને કાર્યો કરે છે, તે વાત સારી રીતે સમજવી. તેમાં પણ જે લગાર ઉડે વિચાર કરી તત્ત્વની મીમાંસા કરવામાં આવે તે કર્મમાં સર્વ અન્ત ત હોવાથી તેવા તેવા રૂપથી કર્મની સત્તા માનવામાં પણ કઈ જાતના કાર્યમાં અડચણ આવે તેમ નથી. તે પણ લગાર વિચારકટષ્ટિથી સમજાવવામાં આવે છે – તેમાં સ્વભાવ અને નિયતિ તે કર્મના વિશેષ પરિણામ રૂપ છે. જેમકે જ્ઞાનાવરણને જ્ઞાનને આચ્છાદન કરવાને સ્વભાવ છે, દર્શનાવરણને દર્શનને રોકવાને સ્વભાવ છે, વેદનીયને આત્મીય સ્વાભાવિક સુખને તિરભાવ કરવાને સ્વભાવ છે, મોહનીયને સ્થિરતારૂપ ઉચ્ચ કેટિના ચારિત્રને રેકવાને સ્વભાવ છે, આયુષ્યને મનુષ્યનું આયુષ્ય વિગેરે ભોગવવાનો સ્વભાવ છે, નામકર્મને શરીર, ઈન્દ્ર, અંગે પાંગ, ગતિ, જાતિ વિગેરેને પ્રાપ્ત કરાવવાને સ્વભાવ છે, ગાત્રને ઉચ્ચ નીચ Jain Educationa International For Personal and Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ગોત્રમાં જન્મ પ્રાપ્ત કરાવવાના સ્વભાવ છે અને અન્તરાયના દાન, લાભ વિગેરે કાર્યોંમાં વિઘ્ના કરવાના સ્વભાવ છે. જ્યારે આવી રીતે સ્વભાવ કર્મમાં રહેલ છે, અને તે જ્યારે સ્વભાવના કામ વખતે મદદ કરવા માટે તૈયાર છે, ત્યારે તેટલા માટે સ્વભાવને જાદો માનવાની ક’ઇ પણ જરૂર નથી. નિયતિ પણ કર્મની નિકાચિત અવસ્થા વિશેષરૂપ જ છે, કેમકે નિકાચિતપણે જે કર્મો બાંધેલાં હોય છે, તે અવશ્ય ભાગળ્યા સિવાય છૂટતાં જ નથી અને અવશ્ય ભાવિભાવરૂપ નિયતિ પણ તે જ અથને જ્યારે કહી બતાવે છે, તેા પછી તેને પણ જૂદી માનવાની શી જરૂર છે? જે ભેગાવળી કર્મ હાય છે, તે તા અવશ્ય ભાગવવુ જ પડે છે; માટે તેને પણ કર્મથી જાદી માનવાની જરૂર નથી. ૩૩ જયાં સુધી વીર્માંન્તરાયના ક્ષચાપશમ અથવા ક્ષય થયા ન હેાય, ત્યાં સુધી કાઇપણ કાર્ય કરવામાં ઉત્સાહ થઈ શકે જ નહિ અર્થાત્ કાઇપણ કાય કરવામાં પેાતાનું વીર્ય ફારવી શકાય જ નહિ, અને તે વિના કાર્ય કરવામાં ઉદ્યમ પણ ન થાય; માટે આપ જ તાવા કે આવી રીતે વિચાર કરતાં પુરુષાર્થ પણ વીર્યાન્તરાય કર્મના ક્ષયાપશમરૂપ અથવા ક્ષયસ્વરૂપ પરિણામવિશેષ છે; ત્યારે તેને પણ સર્વથા કર્મથી જૂદો કેવી રીતે માની શકાય ? કાલ પણ જીવાજીવ પટ્ટા ને સ્થિતિ વિગેરે પર્યાય જ છે. અને તે પોંચે તે તેનાથી સર્વથા જૂદા છે જ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાખ્યાન. અર્થાત્ કથ‘ચિત્ ઐયરૂપ છે. તેમાં કર્મીની સ્થિતિરૂપ કાલ પણ તે કર્મની અન્તર્ગત હાવાથી તેને પણ કથ'ચિત્ કમ થી જાદો માનવાની જરૂર નથી. ભાવાર્થ—જ્યારે કાલ, સ્વભાવ, નિયતિ અને પુરુ થાય આ ચારે પણ કર્મથી સર્વથા જૂદા જ નથી, તે પછી તેને જૂદા માનવાની શી જરૂર ? અને કથ ચિત્ ભેદને લઇ જૂદા માનવામાં પણ અડચણુ જેવું નથી; કિન્તુ કાર્ય તા પાંચને! સમુદાય મળીને જ કરે છે. એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. આ ખુલાસો કથચિદ્ ભેદપક્ષને સમજવા, અને કથ'ચિહ્ન અલેપક્ષમાં તે દરેક કાર્યોમાં કર્મ પોતે જ તે તે રૂપથી કારણ છે. બીજા તેા તેની અન્તર્ગત હોવાથી પૃથક્ રૂપે કારણુ નથી, એ પણ સાથે ભૂલવા જેવુ' નથી. આ વાતની વિશેષ ખુલાસે નયચક્ર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય વિગેરે ગ્રન્થે જોવાથી સૂક્ષ્મદ્રષ્ટિવાળાઓને જરૂર થઈ શકશે, ઇતિ શમ્ આસ્રવ તત્ત્વ-નિરૂપણ. અન્યના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા મન વચન અને કાયાના વ્યાપારરૂપ ચેગે; આ પાંચનું' આસવ નામ છે. ભાવાથ –જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, માહ નીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અન્તરાય. આ આઠે પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. કર્મ બન્યના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયિક, વાચિક અને માનસિક વ્યાપારરૂપ ચેગ; આ તમામનું આસ્રવ નામ છે. ઉપર્યું કત તમામ પદાર્થો કર્મના આવવાના કા૨ણુરૂપ હાવાથી તેને આસવરૂપે ગણાવવામાં આવેલ છે, સાાંશ-શુભાશુભ કર્મ અન્ધનના હેતુ હાવાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાયુકત કાયિકાદિ ચેગના વ્યાપારને આસવા સમજવા તત્ત્વમાં જે તત્ત્વપણાની બુદ્ધિ કરવી, તે મિથ્યાત્વ કહેવાય. અવિરતિની વ્યાખ્યા. હિં‘સા, અસત્ય, ચારી, વિષયાસક્તિ, અસ તાષ (મમતાભાવ) આ પાંચે દુતિનાં કારણ હાવાથી તેમાં જે પ્રવૃત્તિ કરવી—આસકત થવુ તે અવિરતિ કહેવાય. જ્યાં સુધી આ પાંચનું સામ્રાજ્ય હાય, ત્યાં સુધી ચેાગના પ્રથમ 'ગરૂપ યમમાં પ્રવૃત્તિ કદાપિ થવાની જ નહિ, અને તે સિવાય આગલની તેા વાત જ શી કરવી ? માટે આ પાંચ શુદ્ધ આચરણ રૂપ સવરના પ્રતિબન્ધક હેાવાથી તેના ત્યાગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીના તેવા પિરણામને અવિરતિ કહેવામાં આવે છે. તેના સંક્ષેપથી અથ પણ સમજાવવામાં આવે છે.વિષય, કષાય, પ્રમાદ વિગેરેથી પરિણત થયેલ આત્માએ શારીરિક, વાચિક અને માનસિક વ્યાપાર દ્વારા પ્રાણીઓના પ્રાણાને જે જૂદા કરવા, તેનું નામ હિં'સા સમજવી. પાંચ ઇન્દ્રિયો, કાયિક Jain Educationa International રૂપ્ત For Personal and Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન, - ~ શકિત, વાચિક શકિત, માનસિક શક્તિ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ દશની જૈનદર્શનમાં પ્રાણ સંજ્ઞા છે. અથવા ઈરાદાપૂર્વક શ્રેષબુદ્ધિથી પ્રાણુઓના પ્રાણને જે વિનાશ કરે, તેનું નામ હિંસા સમજવી. પ્રમત્ત અવસ્થાને લઈને સાચી વસ્તુને જાણવા છતાં પણ નિષેધ કરે અને ખોટી વાતનું પ્રતિપાદન કરવું, તેનું નામ મૃષાવાદ સમજવું. ભાવાર્થ-જીવ છે જ નહિ, પરલોક નથી, સ્વર્ગ નથી, નરક નથી વિગેરે જે બોલવું, તે સાચી વસ્તુને નિષેધ કર્યો ગણાય.એક ખાના દાણા જેટલે આત્મા છે,અંગુઠાના પર્વ એટલે છે, અથવા વ્યાપક છે એ વિગેરે પ્રતિપાદન કરવું, તે અસત્યનું પ્રતિપાદન કહેવાય. તથા જે વચન બોલવામાં બીજાના પ્રાણેને નાશ થતો હોય, તેવું વાકય દ્રવ્યથી સત્ય છે, તે પણ ભાવથી અહિંસાનું ઉચછેદક હોવાથી તે પણ અસત્ય જ સમજવું અર્થાત્ જે વચનથી બીજાને આઘાત પહશે, તેવું જે બોલવું તે પણ અસત્ય જ સમજવું. બીજાના ધનને આક્રમણ કરી, અથવા ચોરી કરી તથા શાસ્ત્રમાં નિષિદ્ધ આચરણ કરી જે ગ્રહણ કરવું, તે ચેરી સમજવી. આ ચેરી પણ બીજાના પ્રાણને નાશ કરવામાં કારણરૂપ હોવાથી અથવા બીજાના મનને આઘાત પહોંચાડવામાં કારણરૂપ હોવાથી તે પણ વસ્તુગતે વિચાર કરતાં હિંસારૂપ છે, માટે તેનું આચરણ ઘણું જ ખરાબ છે, તે પણ દુર્ગતિનું સાધન છે. માલિકની આજ્ઞા સિવાય તૃણું, ઘાસ જેવી હલકી ચીજને ગ્રહણ કરવી તે પણ Jain Educationa International For Personal and Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ચારી સમજવી, અર્થાત્ કાઈ પણ ચીજ રજા સિવાય લેવી; તે તમામ ચારી સમજવી. વેદ માહનીય ક્રમ'ની ઉદયાવસ્થામાં રાગ પિરણામ દ્વારા આપસમાં સબન્ધ થવાથી વૈયિક સુખને માટે શ્રી–પુરુષના આપસમાં જે વિલક્ષણ સયાગવિશેષ, તેનુ' નામ અબ્રહ્મ ( મૈથુન ) સમજવું, તથા સ્વયમેવ કામદ્રકની ચેષ્ટા કરવી, તે પણ તે જ સમજવું. અથવા વેદ માહનીયની ઉદયાવસ્થામાં સ્ત્રી-પુરુષના શરીરમાં આપસમાં વિલક્ષણ સૉંચાગ થવાથી જે રાગપરિણામ, તેનું નામ પણ અબ્રા સમજવુ. ३३७ પ્રમાદ્વારા ખાણ અને આભ્યન્તર તમામ ચીજોની અન્દર અસ'તાષકારક જે મમતાભાવ કરવા, તેનું નામ પરિગઢ સમજવું. કષાયની વ્યાખ્યા. કષાયશશ્વમાં એ શબ્દો મળેલા છે. એક કષ્ટ અને ખીને આય. કષ્ટધાતુ, ગતિ અને હિંસા અર્થમાં હૈાવાથી જેમાં આપ સમાં એક બીજાના દુઃખનુ' નિમિત્તપણુ' હોય, તે કષ અર્થાત્ કષથી સંસાર સમજવા, અને આય શબ્દના પ્રાપ્તિ અથ હાવાથી તે સસારની પ્રાપ્તિ જેના દ્વારા થાય, તેનુ નામ કષાય સમજવુ. અર્થાત ક્રોધ, માન, માયા અને લાભ ઞા 22 Jain Educationa International For Personal and Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ તવાખ્યાન, ચારનું કષાય નામ છે. તેના પણ ચાર ભેદો છે. અનન્તાનું અશ્વિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. આત્માના સમ્યગદર્શનરૂપ મૂલગુણને દબાવનાર અને અનન્ત કાલ સંસાર-ચકમાં રખડાવનાર કે હેય, તે તે માત્ર અનન્તાનુબન્ધિ કષાય સમજ, આ કષાઅને ઉદય ઘણે જ ખરાબ છે, ઈતિમાં ઘણું જ દુઃખ અપાવનાર છે. જેને ઉદય સમ્યગદર્શનરૂપ આત્માન મૂલગુણને ઘાતક નથી, તે પણ લગાર માત્ર વ્રત નિયમ કરવામાં પણ પ્રતિબન્ધક હોવાથી તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવામાં આવે છે. ભાવાર્થ-આ કષાયના ઉદયમાં સમ્યક્ત્વને બાધ પહચત નથી, કિન્તુ ગૃહસ્થના બાર નિયમ તથા ત્યાગી મહાત્માઓના પાંચ મહાવતેમાંથી કોઈપણ વ્રતને અથવા કોઈ પણ નિયમને આચરવાની બુદ્ધિ થતી જ નથી. શુદ્ધ આચરણું રૂપ ચારિત્રને ઘાતક અને તિર્યંચ વિગેરે ગતિને પિષક હેવાથી આ કષાયનું નામ અપ્રત્યાખ્યાન સમજવું. જેના ઉદયમાં સમ્યકત્વની પ્રાપ્તિમાં બાધા ન પહેરે, તથા ગૃહસ્થને પણ પિતાના ગૃહસ્થ ધર્મના અનુસારે બાર વ્રતે પાળવામાં વિન પણ ન પહોંચે, તે કેવલ મહાવતરૂપ ત્યાગી મહાત્માઓના ચેગના અંગરૂપ યમને પ્રતિબન્યા હોવાથી તેનું પ્રત્યાખ્યાન કષાય નામ સમજવું. જેને ઉદય, ઉચ્ચકોટીના પરમવિશુદ્ધ યથાખ્યાત ના Jain Educationa International For Personal and Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૩૩૮, મના ચારિત્રની પ્રાપ્તિમાં વિઘરૂપ છે, તે પણ સામાન્ય રીતે. પાંચ મહાવતેને પાળવામાં લગાર માત્ર પણ પ્રતિબન્ધક ન હોવાથી તેનું સંજવલન કષાય નામ સમજવું. ભાવાર્થઉચ્ચકોટીવાળું પરમાગી અવસ્થાનું જે ચારિત્ર, અગીયારમા, બારમા અને તેમાં ગુણસ્થાનકમાં પરમશાનિ જે દ્વારા અનુભવાય છે, તેની પ્રાપ્તિમાં જેને ઉદય વિશ્વરૂપ છે, તે પણ પાંચ મહાવ્રત પાળનારને વચમાં વચમાં શેડો કષાયભાવ આવવાથી વ્રતમાં ખલનારૂપ અતિચારનું જે કારણ હોય, તે સંજવલન કષાય કહેવાય. એવી રીતે વિચાર કરતાં કષાયના અવાન્તર ઘણા લે છે. પરંતુ અત્ર તે તમામનું વિવેચન કરવાથી એક મોટો અન્ય થઈ જાય તેમ છે. માટે અત્ર તે માત્ર દિગદર્શનપે જ સમજાવવામાં આવ્યું છે. તેનું વિશેષ વિવેચન કર્મગ્રન્થ, કમપ્રકૃતિ, પંચસંગ્રહ, તત્વાર્થવૃત્તિ, લેકપ્રકાશ, વિશેષાવશ્યક, પન્નવણા વિગેરેમાં ઘણું જ વિસ્તારથી કરવામાં આવેલ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ તે ગ્રન્થને જોઈ પિતાની ઇચ્છાની તૃપ્તિ કરવી. ચોગ. મન, વચન અને કાયાની સારી અથવા બેટી ચેષ્ટાને આ ઠેકાણે એમ કહેવામાં આવે છે, તથા ઇન્દ્રિયના વિષયાસક્તિ રૂ૫ વ્યવહારને પણ આસવ સમજે, તે સિવાય પચીશ ક્રિયાએ પણ આસવરૂપે સમજવી. એવી રીતે આસવના ઘણું ભેલા Jain Educationa International For Personal and Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ તત્ત્વાખ્યાન, છે, ઉપર્યુક્ત આસવના મૂલ બે ભેદ છે. શુભ અને અશુભ. તેમાં શુભ કર્મને આવવાના કારણરૂપ શુભ પરિણામનું શુભ આસવ નામ છે. અને અશુભ કર્મને આવવાના કારણરૂપ અશુભ પરિણામનું અશુભ આસવ નામ સમજવું–અર્થાત શુભ આસવનું પુણ્ય નામ છે અને અશુભ પાપ નામ છે. # ' હવે કયા કારણથી શુભ કર્મ આવે છે, અને કયા કાર થી અશુભ કમ આવે છે, તે પણ પ્રસંગોપાત્ત સમજાવવામાં આવે છે– મૈત્રી, પ્રમેહ, કરુણ્ય અને માધ્યચ્ચ આ ચાર ભાવનાવાળા મગ દ્વારા શુભ કર્મો જ આવવાનાં અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરેના અધ્યવસાયવાળા મને ગદ્વારા અશુભકર્મો જ આવે છે. વાસ્તવિક જ્ઞાનદ્વારા વસ્તુને પરિચય કર્યા બાદ બીજાને ઉપદેશ દ્વારા સમજાવવામાં જે વચનને પ્રયોગ કરે તેવા વચનાગ દ્વારા શુભ કર્મો આવે છે. ગાલિ પ્રદાન, કલેશ કરે, જૂઠા આક્ષેપ વિગેરે તમામને અશુભ વાચિક આસવનાં કારણે સમજવાં. સાવધાનતા પૂર્વક શરીર દ્વારા પ્રમાર્જન, પ્રતિલેખન વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરવાથી શારીરિક શુભ આસ આવે છે. અર્થાત્ શરીરથી શુભ કર્મો આવે છે. જ નિરન્તર છેદન, મેદન, તાડન, તર્જન, આરબ, સમારંભ Jain Educationa International For Personal and Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વિગેરે ક્રિયાઓ શરીર દ્વારા કરવાથી શરીરથી અશુભ કર્મો આવે છે. આ સંક્ષેપથી આસવનું નિરૂપણ સમજવું. વિશેષ જિજ્ઞાસુએ તવાર્થવૃત્તિ, વિશેષાવશ્યક, ભગવતીસૂત્ર વિગેરે ગ્ર અવલકવા. પ્રય બ થયા સિવાય આસવની ઉપપત્તિ કદાપિ થઇ શકવાની જ નહિ, અને “આસવની પહેલાં પણ બન્ધ વિદ્યમાન છે. એવું માનવામાં આવે તે આસ બન્ધનું કારણ છે એ કથન અયુક્ત કરવાનું. નિયમ પણ લેકમાં એ છે કે જે જેનું કારણ હેય, તે તેના અભાવમાં કદાપિ પેદા થઈ શકે જ નહિ. જેમ પુત્રનું કારણ પિતા હોવાથી તેના અભાવમાં પુત્રની ઉત્પત્તિ થઈ શકતી નથી, તેમ બન્ધનું કારણ આસવ હેવાથી આસવની પહેલાં બન્ધની સત્તા બીલકુલ સંભવી શકે જ નહિ, માટે આસવની ઉપપત્તિ થવી જ દુર્ઘટ છે. ઉ૦ ઉપર્યુક્ત કથન યુકિતવિકલ હેવાથી આદરણીય નથી. જેમ બીજમાં પહેલાના અંકુરની અપેક્ષાએ કાર્યપણું છે. અને તેથી આગળ થનાર અંકુરની અપેક્ષાએ કારણપણું છે. અ તેથી આગળ થનાર બીજની અપેક્ષાએ કારણ પણું છે. તેમ આસવમાં પણ પૂર્વના બન્ધની અપેક્ષાએ કાર્યપણું છે, અને તેથી આગળ થનાર બન્ધની અપેક્ષાએ કારણુપણું છે. એવી રીતે બન્યમાં પણ પૂર્વના આસવની અપેક્ષાએ કાર્ય પણું અને તેથી આગળ થનાર આસવની અપેક્ષાએ કારણપણું છે, માટે આપસમાં એકબીજામાં કાર્ય-કારણુપણું હોવાથી બીજ-અંક Jain Educationa International For Personal and Private Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪ર તવાખ્યાન. રની માફક અનાદિ કાલીન કાર્ય-કારણને પ્રવાહ માનવાથી કોઈપણ જાતની અનુપત્તિ છે જ નહિ. આવી પરિસ્થિતિમાં હોવા છતાં પણ જે દોષ આપવા તૈયાર થવું, તે જૈનદર્શનને બરાબર રીતે ન જાણવાનું ફલ છે, જ્યારે કેઈપણ પ્રકારની -અનુપપત્તિ જ નથી, ત્યારે દેષને અવકાશ જ કયાં રહે ? ઉપર્યુકત બે પ્રકારના આસ પણ મિથ્યાત્વ વિગેરેના ઉત્તર તેના ઉત્કર્ષ—અપકર્ષની તરતમતાને લઈને અનેક પ્રકારના છે. તે આસ પિતાની અન્દર સ્વસંવેદ્ય છે. અને બીજામાં ચણા દ્વારા અનુમેય છે, અને આગમ પણ તે વાતને સારી રીતે ટકે આપતે હેવાથી આગમપ્રમાણથી પણ સિદ્ધ છે. ઇતિ શમ. બધ તત્વ-નિરૂપણ. .. જેમ અગ્નિના કણઆ લેઢાના ગળામાં પ્રવેશ કરવાથી અગ્નિનાં પુદગલે અને લેઢાનાં પુદગલે બને આપસમાં મોતત થઈ જાય છે. અથવા દુધમાં પાણી નાખવાથી દુધનાં અને પાણીનાં પુદગલે આપસમાં એકમેક થઈ જાય છે. તેમ શગ-દ્વેષના પરિણામથી પરિણત થયેલ આત્માના પ્રદેશ અને ગાદિજન્ય અધ્યવસાય દ્વારા આવેલાં કર્મયોગ્ય પગલાને આપસમાં ઓતપ્રોતરૂપે મળવારૂપ જે સંબ%; તેનું નામ જન્મ સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જેમ ચીકાશવાળા શરીર ઉપર સૂક્ષ્મ મૂળ સ‘અન્ય સારી રીતે થાય છે, તેમ રાગ, દ્વેષ, અને મેહરૂપી ચીકાશ માત્માની ઉપર લાગવાથી ચીકાશવાળા થયેલા આત્માના પ્રદેશેાની ઉપર ક્રમ ચાગ્ય પુદગલ વ ણુા લાગવાથી તે બન્નેને જે એકમેક મળી જવારૂપ સંબન્ધ થવા તેનુ નામ અન્ય સમજવું અથવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરે અન્યહેતુજન્ય અયવસાચેાથી આદ્ર થયેલ આત્માના પ્રદેશાની ઉપર ચેગ વિશેષદ્વારા જે ઠેકાણે અવગાહીને રહેલ છે, તે ઠેકાણે ચારે બાજુમાં રહેલ સૂક્ષ્મ અનન્તાનન્ત પ્રદેશવાળી કમ ચેાગ્ય પુદ્ગલ વગ શુાઓના આપસમાં એકમેક મળી જવા રૂપ જે સંબન્ધ થવું; તેનુ નામ અન્ય તત્ત્વ સમજવું. પ્ર૦ અમૃત્ત એવા આત્માની પાસે કમ પુદ્દગલાને મહુણ કરવા સારૂ જ્યારે હાથ, પગ વિગેરે કાઈપણ સામગ્રી છે જ નહિ, ત્યારે તે કેવી રીતે પુદ્ગલાને ગ્રહણ કરે છે ? ૩૪. ૐ જેમ ચીકાશવાળા ચીકણા શરીર ઉપર હાથ, પગ દ્વારા ધૂળ ચાખ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે ધૂળ લાગવાથી શરીર મલિન થઈ જાય છે. તેવીજ રીતે કમ અને જીવને સબન્ધ અનાદિ કાળના હાવાથી દૂધ અને પાણીની માફક બંનેના એક પરિણામ થવાથી આત્મા પોતેજ કાણુ શરીરના સબન્ધ દ્વારા કર્મોને ગ્રહણ કરવાના વ્યાપાર કર્યો કરે છે; તેમાં હાથ-પગની કંઇ જરૂર નથી, ક્રિ*ચ-સ’સારાવસ્થામાં આત્મા સથા અમૂર્ત જ છે' એમ તે અમે ખીલકુલ માનતા. Jain Educationa International For Personal and Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ નથી. કિન્તુ થ ચિત્ મૂર્ત પણ છે.? એવી જ્યારે ઋમારી માન્યતા છે; ત્યારે ઉપર્યુકત શકા અજ્ઞાનજન્ય છે; એમ કહે. વામાં કઈ પણ અડચણ નથી, તત્ત્વાખ્યાન. આવા પ્રકારના સ્વરૂપવાળા અન્ય એક છે, તે પણ કાર્યના ભેદને લઈને પ્રકૃતિબન્ધ, સ્થિતિમન્ય, અનુભાગમન્ય અને પ્રદેશમન્ય આવી રીતે તેના મૂળ ચાર ભેદે પાડવામાં આવ્યા છે. જેમ ક્રૂરતા, નીચતા, પંડિતપણુ, ઉચ્ચપણુ વિગેરે કાર્યાંના ભેદને લઈને મનુષ્યમાં ભિન્નતા જોવામાં આવે છે. તથા માધેલા એક જાતના આહારના પેટમાં ગયા પછી વાતાશય, પિત્તાશય, ફાયશ વિગેરે આશયાને લઈને રસ, મળ, તેમાં રસથી રુધિર, માંસ, ચરમી, હાડકાં, વીય વગેરે વિભાગા જોવામાં આવે છે; તેમ અત્ર પણ તે એક છે, તે પણ કાના ક્ષેતને લઈને તેના અનેક ભેદા થાય છે, તેમ અન્યતત્ત્વના ઉપર્યુક્ત ચાર ભેદ છે. હવે તે ચાનુ સ્વરૂપ સમજાવવામાં આવે છે— મધ્યવસાયવિશેષને લઇને આહાર-પરિણામની માફક સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશેા ગ્રહણ કરવારૂપ જે કર્મના પરિણામ થવા, તેનું નામ પ્રકૃતિમત્ત્વ જાણવુ. । આત્માના પ્રદેશાની સાથે લાગેલી ક્રમ વ ણુાઓને સ્થિરતા સંપાદન કરવા રૂપ જે પરિણામવિશેષ, અર્થાત અમુક ક્રમ આટલા વખત સુધી રહે અને અમુક આટલા સુધી રહે Jain Educationa International For Personal and Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. એવી જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિરતાને સંપાદન કરાવનાર પરિણામવિશેષનું નામ સ્થિતિમન્ય સમજવું. ૩૪૫ પ્રાચેાગિક ક્રિયાદ્વાશ ગ્રહણ કરેલ શુભાશુભ કર્મીના પુછ્ત ગલાના તીવ્ર મન્દ રસરૂપે જે અનુભવ કરવા, અર્થાત્ સારા નરસા વિપાકરૂપે જે લાગવવા, તેનું નામ અનુભાગમન્ય સમજવુ. ભાવાર્થ આમાધા કાલને ઊંડી મન્ય જ્યારથી થયા, ત્યારથી જ સમયે સમયે વિચિત્ર પ્રકારનાં સુખ-દુઃખરૂપે આંધેલાં કર્મ પુદ્ભલેને ભગવવાં, તેનું નામ અનુભાગઅન્ય જાણવું. પૂર્વોત અન્યનાં નિમિત્તાને લઇને કર્મ પુદ્ગલેને એકઠાં કરવાં, તેને પ્રદેશખન્ય સમજવા. સારાંશ—જે સ્થાનમાં આત્મા અવગાહીને રહ્યો હોય, તેમાં જે કમનાં પુદ્ગલા રહેલાં ડાય, તે જ અન્યમાં આવી શકે, બીજી જગ્યાએ રહેલાં નહિ, તેમાં પણ જે સ્નેહ ગુણવાળાં હાય, તે જ આત્માની સાથે જોડાય, બીજા નહિ, તેમાં પણ જે સ્થિર હોય, તે કામમાં આવી શકે, અને જે ગમનશીલ હોય, તે તે વેગવાળાં હાવાથી જવાનાં જ, અને તે પણ દરેક આત્માના પ્રદેશમાં એકેકા પ્રદેશ, અનન્તાનન્ત કર્મ વણાનાં પુદ્દગલાથી સમદ્ધ છે. તેવી રીતે દરેક પ્રદેશામાં સમજવુ. Jain Educationa International હવે તે ચાર બન્યાનુ કઈક વિશેષ સ્વરૂપ બતાવવામાં આવે છે. પ્રકૃતિમના મૂળ આઠ ભેદ છે. જ્ઞાનાવરણીય, For Personal and Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ ૩૪'; તેવાખ્યાન. દર્શી નાવરણીય, વેદ્યનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય આ આઠે ભેદો છે. જ્ઞાનાવરણુનુ સ્વરૂપ તેમાં જ્ઞાનાવરણીયના પાંચ ભેદ્ય છે. ઇન્દ્રિયે અને મને દ્વારા થતા એવા જે એષ, તેનુ નામમતિજ્ઞાન સમજવું; તેને રાંકનારૂં કર્મ, તે મતિજ્ઞાનાવરણ કહેવાય. શાખદ્વારા થતા એધનું નામ શ્રુતજ્ઞાન છે, તેને શકનારૂ ક્રમ,તે શ્રુતજ્ઞાનાવરણ કહેવાય. જગતમાં રહેલ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાનને અવિધજ્ઞાન કહેવામાં આવે છે. તેને રેશકનારૂ કમ, તે અવધિજ્ઞાનાવરણ કહેવાય. ખીજાએ વિચાર માટે ગ્રહણ કરેલ મને દ્રવ્યને સાક્ષાતકાર કરાવનાર મનઃ વજ્ઞાનને રોકનાર, તે મન:પર્યાય—જ્ઞાનાવરણ સમજવુ. તમામ લેાકાલાકને સાક્ષાત્કાર કરાવનાર કૈવલજ્ઞાનને નખાવનાર ક્રમ નું નામ કેવલ-જ્ઞાનાવરણુ સમજવું, જ્યાં સુધી તેના ઉદય હાય, ત્યાં સુધી કેવલજ્ઞાન કદાપિથઇ શકે જ નહિ. આત્માના અસલી સ્વભાવ કેવલજ્ઞાન, તે જ મૂલગુણ છે; અને તેને ખાવનાર હેડવાથી કેવલ-જ્ઞાનાવરણને મૂલગુણશ્વાતિ કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. દર્શનાવરણનું સ્વરૂપ સામાન્ય-વિશેષ સ્વરૂપ પદાર્થના જે વિશેષરૂપે આપ કરાવે, તે જ્ઞાન કહેવાય. સામાન્યરૂપે જે ખાધ કાવે, તે દર્શન કહેવાય. તેને રોકનારૂ કર્યું, તે દનાવરણુ સમજવુ, તેના નવ ભેદ છે. ચક્ષુર્દશનાવરણુ, અચક્ષુર્દશનાવરણ,વધિદર્શનાવરણ, કેવલ-નાવણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, ત્યાન િઆ નવ લે છે. ૩૪૭ ર ચક્ષુદ્વારા થતા સામાન્ય એધને અટકાવનારૂ કમ ચક્ષુનાવરણુ કહેવાય, ચક્ષુ સિવાય ચાર ઇન્દ્રિયા અને મનદ્વારા થતા સામાન્ય એધને રોકનારૂ ક્રમ અચક્ષુર્દશનાવરણ કહેવાય. ભૂત-પુદ્દગલ વિષયક સામાન્યરૂપે થતા સાક્ષાત્કારને રોકનારૂ કમ અવધિદર્શનાવરણુ કહેવાય. લાફાલેક વિષયક સામાન્યરૂપે થતા સાક્ષાત્કારને રોકનારૂ કમ, તે કેવલદ'નાવરણ કહેવાય. જેના ઉદ્દયમાં સૂતેલા મનુષ્યને જગાડવામાં ક્લેશ ન થાય, કિન્તુ સુખેથી ઈસારા માત્રમાં જાગી જવા, એવી સ્વાપા વસ્થાનુ નિદ્રા નામ સમજવું. Jain Educationa International જેના ઉદ્દયમાં સૂતેલા મનુષ્યને જગાડવામાં લગાર દુઃખ થાય અર્થાત્ લગાર કષ્ટથી જાગે, તેવી સ્વાપાવસ્થાને નિદ્રા નિદ્રા કહેવાય છે. પ્રથમની સ્વાપાવસ્થા કરતાં આની અન્દર જગાડવામાં કલેશ થાય છે, એટલી જ માત્ર વિશેષતા છે. For Personal and Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ave તત્ત્વાખ્યાન. જેના ઉદ્દયમાં ઉઠતાં ખેસતાં જીવને નિદ્રા આવ્યા જ કરે અને જગાડવામાં પણ પ્રથમની એ નિદ્રા કરતાં ક્લેશ વધારે થાય, તેવી સ્વાપાવસ્થાનુ પ્રચલા નામ સમજવું. જેના ઉદ્દયમાં ચાલતાં રસ્તામાં પણ સ્વાપાવસ્થા પ્રાપ્ત થાય, જગાડવામાં પણ તેને ઉપરની ત્રણ કરતાં વધારે કષ્ટ પડે, તે અવસ્થાવિશેષનુ” પ્રચલાપ્રચલા નામ સમજવું. જેના ઉચમાં દિવસે ચિત્તવેલ કાર્યોને રાત્રિમાં નિદ્રામાં તે નિદ્રામાં કર્યાં કરે, પેાતાને તેમાં કઈ પણ ભાન રહે જ નહિ; અર્થાત્ હું શું કરૂ છું ? એ વાતના ખ્યાલ ખીલકુલ રહે જ નહિ, અને જગાડવામાં અત્યન્ત જબરજસ્ત દુઃખ થાય, તેવી સ્વાપાવસ્થાનુ ત્યાનહિં નામ સમજવું. આ દરેક સ્વાપાવસ્થામાં દનાવરણીય ક્રમ ચૈતન્ય શક્તિને દખાવી દે છે અર્થાત માત્માના ચૈતન્યરૂપે થતા પરિણામને અટકાવી દે છે. તેમાં પણ ઉત્તરોત્તર સ્વાપાવસ્થામાં ચૈતન્યશકિતના તરતમતાભાવરૂપે તિરોભાવ સમજવા. નિદ્રા વિગેરે પાંચ પ્રકારનું દર્શનાવરણુ કમ તે પ્રાપ્ત થયેલી દશનલબ્ધિને દમાવવામાં જ ઉદ્યમશીલ છે. અને ચક્ષુર્દશનાવરણુ વિગેરે ચાર ક તે દશનતિના ઉદયને જ અટકાવનાર હોવાથી તે ઇનશક્તિના મૂલાતકરૂપ છે. વેદનીયનું સ્વરૂપ. વેદનીય ક્રમના બે ભેદ છે. એક સાત વેદનીય અને Jain Educationa International For Personal and Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૪ બીજું અસાતાદનીય, પુણ્યનાં પુદગલાને જે સુખરૂપે અનુભવ કરાવે, તે સાતવેદનીય કહેવાય. અને પાપનાં પગલેનો જે દુઃખરૂપે અનુભવ કરે, તે અસતાવેદનીય કહેવાય. • આ મની અન્દર સાતવેદનીય કર્મ જે કે વૈષયિક સુખને પ્રાપ્ત કરાવનારું છે, તે પણ વિષયાતીત અને સ્વસંવેદ્ય એવા આત્મીય સુખનું પ્રતિબક હેવાથી તે પણ નકામું જ સમજવું. જેમ કેઈ પિપટને સેનાના પાંજરામાં પૂરી તેને સારું સારૂં ખાવા આપે, છતાં પણ તે પિતાની સ્વતંત્ર મને ભીષ્ટ લાલસાઓ પૂરી ન થવાથી તેને બન્યરૂપે માને છે. અર્થાત્ જંગલમાં વેચ્છાએ વિચરવું, સ્વેચ્છાએ રમવું, સ્વેચ્છાએ ખાવું, પીવું વિગેરે મનેકામનાઓ તેવા બન્યનમાં પૂરી થતી નહાવાથી સેનાના પાંજરાને પણ જેવી રીતે તે બન્ધનરૂપ માને છે, તેમ મેક્ષાભિલાષી પણ સાતવેદનીય કર્મજન્ય વૈષયિક સુખ-સામગ્રીને પણ બન્ધનરૂપ માની તેને પણ છોડવાને પ્રયત્ન કરવા ભાગ્યશાળી થાય છે, અથવા જેમ તલવારની ધાર ઉપર લાગેલ મધને ચાટવા જતાં જે કે લગાર સ્વાદ તે આવે છે, તે પણ તે સ્વાદ કરતાં ચાટતી વખતે જીભ કપાતી હોવાથી તે સુખમાત્રા કરતાં દુઃખની માત્રા અધિક હોવાથી તે બનેને ત્યાગ કરવામાં અધિક સુખ માને છે, તેમ અત્ર પણ સાતા વેદનીય કર્મજન્ય સુખરૂપ વિપાક પણ બન્ધનરૂપ હોવાથી તેને ત્યાગ કરવામાં જ રોગીઓ સુખ માને છે. કેમકે આગળ સ્વસંવેદ્ય વિષયાતીત આત્મીય સુખને મેળવવાની ખાતર જ તેઓને મુખ્ય ઉશ છે. એટલા Jain Educationa International For Personal and Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ તત્ત્વાખ્યાન. માટે તેના ત્યાગ કરવા ઉદ્યમ કરે છે. જ્યાં સુધી વયિક સુખનુ’ સામ્રાજ્ય હાય, ત્યાં સુધી વેદનીય કર્મના ક્ષયથી પેદા થતુ આત્મીય વિષયાતીત સુખ કદાપિ મળતુ* નથી; એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. માહનીયનુ સ્વરૂપ. માહનીય કમના દર્શનમાહનીય અને ચારિત્રમાહનીય એ બે ભેદો સમજવા. તેમાં આત્માના જે શુદ્ધશ્રદ્ધાન ગુણ છે તેને ખાવનારૂ' જે કમ, તે નમાહનીય કહેવાય અને શુદ્ધ નિર્મલ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ વિગેરે ભાવયોગની શુદ્ધ ચરણાને દુખાવનાર કર્મને ચારિત્રમાહનીય કહેવામાં આવે છે. સારાંશસામાયિકાદિક સમભાવથી શુદ્ધ વર્તનરૂપ ઉચ્ચ ઉચ્ચતર કાટીનાં નિર્મલ ચારિત્રને રોકનારા ક્રમને ચારિત્રમેાહનીય કમ કહેવામાં આવે છે. તેમાં દર્શનમેહનીયના સમ્યક્ત્વમાહનીય, મિથ્યાત્વમાહનીય અને મિશ્રમેહનીય આ ત્રણ શેઢો છે. તેમાં અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિનુ નામ મિથ્યાત્વમાહનીય છે. અને તેવાં મિથ્યાત્વમાહનીયનાં પુદ્દગલાને શુદ્ધ કરી તેમાંથી મિથ્યાત્વભાવને દૂર કરી જે અનુભવ કરવા તે સમ્યક્ત્વમાહનીય કહેવાય. દનમાહનીય અને અનન્તાનુબન્યિ કષાયે આ સાત પ્રકૃતિને ખીલકુલ ક્ષય થવાથી થનારા શુદ્ધ નિલ શ્રદ્ધારૂપ સાયિક Jain Educationa International For Personal and Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૫૧ સમ્યકત્વનું પ્રતિબન્ધક હોવાથી તથા સૂક્ષમતર પદાર્થમાં શંકા પણ તેના ઉદયથી પેદા થતી હોવાથી તેનું સમ્યકત્વમોહનીય નામ રાખવામાં આવેલ છે. જેમ કઈ જંગલી મનુષ્ય કોઈપણ દિવસે નાલિયેર સિવાય અન્ન વિગેરે બીજી કંઇ પણ ચીજ લેખેલી ન હોવાથી તેને અન્ન વિગેરે પદાર્થો કેઈવાર જેવા છતાં પણ અજ્ઞાનતાને લીધે તેની ઉપર રૂચિ અથવા અરૂચિ એ બેમાંથી કોઈપણ થત નથી, તેમ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ઉપર જેને પ્રેમ પણ ન થાય અને અપ્રેમ પણ ન થાય; એ જે અજ્ઞાનજન્ય કર્મને પરિ શામ, તેને મિશ્રમેહનીય કહેવામાં આવે છે. ચારિત્રમોહનીયના બે ભેદે છે, કષાય અને નેકષાય, તેમાં પણ કષાયમહનીયમાં માયા અને લોભ તે રાગસ્વરૂપ છે. તથા કેધ અને માન ઠેષસ્વરૂપ છે. કષાયેનું વર્ણન આસન તરવમાં કરેલું હેવાથી ફરીથી અત્ર કરવામાં આવતું નથી, કેવલ નેકષાયનું જ સ્વરૂપ સમજાવવામાં આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, પીવેદ અને નપુંસકવેદ આ નવ ભેદનું નેકષાય નામ સમજવું જેના ઉદયમાં નિમિત્ત મળવાથી યા તે નહિ મળવાથી પણ હાસ્ય ઉત્પન થાય, અર્થાત્ હાંસી, મશ્કરી વિગેરે કામ કર્યા જ કરે, તે હાસ્યમેહનીય સમજવું. જેના ઉદયમાં બાહ આવ્યન્તર વિષમાં આસક્તિરૂપ પ્રેમ ઉત્પન્ન થાય, તે રતિ મોહનીય કહેવાય. જેના ઉદયમાં શબ્દાદિ વિષયમાં અપ્રેમ Jain Educationa International For Personal and Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર તેવાખ્યાન, ઉત્પન્ન થાય, તે અરતિ મેહનીય કહેવાય. જેના ઉદયમાં રેવું, કુટવું, શોક વિગેરે કાર્ય કરવાનું મન થાય, તે શકોહનીય કહેવાય, જેના ઉદયમાં ત્રાસ ઉપજે-જય ઘણે લાગે, તે ભયમહનીય કહેવાય. જેના ઉદયમાં શુભાશુભ વસ્તુમાં વૃણા પેદા થાય, તે જુગુપ્સાહનીય કહેવાય છે. જેના ઉદયમાં કોઈપણ આકારવાળી સ્ત્રીને ભેગવવાની ઈચ્છા થાય, તે પુરુષવેદમોહનીય કહેવાય છે. જેના ઉદયમાં કઈ પણ આકૃતિવાળા પુરુષને ભેગવવાની ઈચ્છા થાય, તે સ્ત્રીવેદમેહનીય કહેવાય અને જેના ઉદયમાં સ્ત્રી-પુરુષ બંનેને ભોગવવાની ઈચ્છા થાય તે નપુંસકવેદમેહનીય જાણવું. હાસ્ય વિગેરે નવ નેકષાને જે કષાયની સાથે સંબજ ન હોય, તો તે પિતાનું કાર્ય કદાપિ કરી શકવાના જ નહિ, નિરન્તર કષાયની સાથે સંબદ્ધ થઈને જ પોતાનું કામ કરે છે. માટે તે પણ ચારિત્રમોહનીય કહેવાય. ઉપર્યુકત મોહનીય કર્મ પણ શુદ્ધ શ્રદ્ધાનરૂપ ક્ષાયિક સમ્યકત્વનું તથા ચારિત્રમોહના બીલકુલ ક્ષય થવાથી થતા પિતાના સ્વભાવમાં શમણુતારૂપ સ્થિરતારૂપ ક્ષાયિક ચારિત્રનું પણ પ્રતિબન્ધક હેવાથી અને આત્માના મૂળ ગુણનું ઘાતક હોવાથી એને પણ મૂલગુણઘાતિ કહેવામાં આવે છે. આયુષ્ય કર્મ, એક ભવથી બીજા ભવમાં જતાં અને નિશ્ચયથી જે કર્મ ઉદયમાં આવે, તેનું નામ આયુષ્ય કર્મ સમજવું. તેના મુખ્ય ચાર ભેદ છે અને અવાન્તર ઘણા ભેદે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૫૩ નામકર્મનું વિવેચન નામકર્મના મુખ્ય બેતાલીશ ભેદે છે. અને અવાન્તર ઘણા ભેદે થાય છે. ગતિનામ, જાતિનામ, શરીરનામ, અંગેપાંગનામ, બન્ધનનામ, સંધાતનનામ, સંસ્થાનનામ, સંહનનનામ, સ્પર્શનામ, રસનામ, ગન્ધનામ, વર્ણનામઆનુપૂર્વીનામ, વિહાગતિનામ, પરાઘાતનામ, ઉચ્છવાસનામ, આ તપનામ, ઉતનામ, અગુરુલઘુનામ, તીર્થંકરનામ, નિર્માણ નામ, ઉપઘાતનામ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્ત નામ, પ્રત્યેકનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આયનામ, યશકીર્તિનામ, સ્થાવરનામ, સૂફમનામ, અપર્યાતનામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, દુશ્વરનામ, અનાદેયનામ અને અપયશકીર્તિનામ. હવે તે દરેકનાં લક્ષણે સમજાવવામાં આવે છે. જે કર્મના ઉદયમાં અમુક ભવથી અમુક ભવમાં જવા માટે ગમન થાય, તે ગતિનામકર્મ સમજવું. તેના ચાર ભેદ છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ. અથવા સુખ-દુખના ઉપગ કરવા સારૂ નિયમિત થનારે જે પરિણામવિશેષ; તે ગતિનામકર્મ સમજવું. અત્યન્ત શેઠી ચેતન્યશકિતના આવિર્ભાવનું જે નિમિત્ત હોય, તે એકેન્દ્રિયજાતિનામ, એવી રીતે આગળ આગળ વધારે વધારે ચૈતન્યશકિતને આવિર્ભાવની જેમ જેમ સામગ્રી મળતી જાય તેમ તેમ દ્વિન્દ્રિયજાતિ, ત્રીન્દ્રિય જાતિ,ચતુરિન્દ્રિય 28 Jain Educationa International For Personal and Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ તત્ત્વાખ્યાન. જાતિ, ચેન્દ્રિય જાતિ એવાં નામેા પડતાં જાય છે, અથવા જેના ઉદયમાં આ એકેન્દ્રિય છે, અમુક દ્વીન્દ્રિય છે. એવા જે વ્યવહાર થાય છે; તેના નિમિત્તભૂત કમને પણ જાતિ કહે. વામાં આવે છે. તેના પાંચ ભેદે છે. જેના ઉદયમાં આત્માને નિવાસસ્થાનરૂપ શરીર પેદા થાય, તે શરીર નામકમ સમજવું. તેના પણ આદારિક વિગેરે પાંચ ભેદે છે. જેના ઉદ્દયમાં તક, હુાથ, પગ વિગેરે અંગેાની તથા આંગળીઓ, તેની રેખા વગેરે યાંગાની ઉત્પત્તિ થાય, તે 'ગોપાંગ નામકર્મ સમજવું. જેના ઉદયમાં આદારિક વિંગેરે શરીર ચાગ્ય પૂર્વ ગ્રહણ કરેલાં અને વર્તમાનકાળમાં ગ્રહણ કરાતાં એવાં પુદ્ગલાના આપસમાં એકમેક થવારૂપ સાન્ધ કરવાની શક્તિ ઉત્પન્ન થાય, તે અન્ધન નામ કહેવાય; તેના ૫દર ભેદ છે. જેમ દંતાળી ઘાસ વિગેરેને એકઠું કરે છે તેમ, જે કમ ના સબન્ધથી આદારિક વિગેરે શરીરને ચાગ્ય પુદ્ગલાન સમૂહ રૂપે એકઠાં કરાય, તે સઘાતન નામકર્મ સમજવું, તેના પાંચ ભેદો છે, અથવા નિયમિત પ્રમાણવાળા આદારિક વિગેરે શરીરને બનાવવાની ખાતર પુદ્ગલ વણા સમૂહને એકમેક કરવામાં જે કર્મ નિમિત્ત હોય, તે સંધાતન નામકમ કહેવાય. જેના ઉદયમાં શરીરરૂપે અન્ધાતાં એવા પુદ્ગલામાં સમ ચતુરસ્ર વિગેરે આકારવિશેષ ઉત્પન્ન થાય, તે સસ્થાન નામકમ સમજવુ', તેના પણ છ ભેદો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન જેના ઉચમાં અત્યન્ત ઘણી મજબૂત તથા તેનાથી કઈ ચાડી મજબૂત એવી રીતે મન્દ, મન્ત્તર ઘટતી શક્તિવાળાં હાડકાંના અન્ય શરીરમાં હાય, તે સહનન નામકમ સમજવું, તેના છ ભેદ છે. વજાઋષભનાશચ, ઋષભનારાંચ,નારાઞ, અધનારાચ, ક્રિલિકા અને સેવાત્ત આ છ ભેદે સહનન નામફન ના છે. મર્કટનેધના જેવા અન્યવાળા હાડકાંનુ નારાચ નામ છે. અને તેના ઉપર પાટાના આકારે ગોઠવાયેલ હાડકાનું વજા નામ છે, અને તેમાં પાટા ઉપર ખીલાના આકારે પરાયેલ હાડકાંનુ કીલિક! નામ છે. આવી રીતે મજબૂત અન્યથી ગે!ઠવાયેલ અસ્થિના અન્ય જેના શરીરમાં હાય, તેનું વજઋષમનારાચ સહનન નામ સમજવું. ઉપર્યું કત અન્ધમાંથી પાટા ઉપર આવેલ ખીલીના આકારે હાડકાના બન્ધ સિવાયના અસ્થિમન્ય જેના શરીરમાં હાય, તેનુ ઋષભનાાચ સહનન નામ જાણવું. ઉપર્યુ કત ખન્યમાંથી ખીલીના ખાકારે તા પાટાના આકારે ગોઠવાયેલ હાડકાના અન્ય ડિવાય ખાલી મટઅન્યના આકારે જ હાડકાંના અન્ય જેના શરીરમાં હય, દીનુ નામ નાનાચ સહનન સમજવું. એક બાજુએ મર્કટબન્ધના આકારે હાડ' ગેાઠવાયેલ હોય, અને ખીજી બાજુએ તેવે અન્ય ન હેાય; આવી રીતે અસ્થિના અન્ય જેના શરીરમાં હાય, તેનું નામ અનાચાર સહનન સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તવાખ્યાન. જેના હાડકાના બન્યમાં ખાલી ખીલીના આકારે જ હાડકું ગોઠવાયેલ હોય અને મટ બન્ધ તથા પાટાના આકારે હાડકાંને ગોઠવવા રૂપ અન્ય બીલકુલ ન હોય, તેવા અસ્થિમન્ય જેના શરીરમાં હાય, તેનુ કીલિકા સ’હનન નામ સમજવુ, જેના શરીરમાં હાડકાં લાકડાના ભારાની માફક આપસમાં એક બીજાની સાથે અડકીને જ રહેલાં હોય, પરન્તુ તે સિવાય મર્ક ટબન્ધ વિગેરેમાંથી કોઈપણ જાતના અન્યરૂપે ગોઠવાયેલ ન હોય છતાં તેલમઈન વિગેરે દ્વારા સેવા કરી ઠીકઠાક રાખવાથી કામમાં ઉપચેગી થ પડે, તેવા અસ્થિના અન્યવિશેષનુ સેવાતા સહનન નામ સમજવુ, જેના ઉદયમાં આદારિક વગેરે શરીરમાં કઠિનપણુ, કમલપણું, સ્નિગ્ધપણું વિગેરે સ્પર્શ વિશેષને સ્માવિર્ભાવ થાય, તે સ્પર્શી નામકમ સમજવુ', જેના હૃદયમાં દારિક વગેરે શરીરમાં મીઠાપણું, ખારાપણુ, કટુપણુ` વિગેરે રસના આવિર્ભાવ થાય, તે રસ નામકમ સમજવું. સારાંશ-સનામકર્મના ઉદયથી કાઈનુ રુધિર ખારૂં પેદા થાય છે, કાઇનું મીઠું પેદા થાય અને કાઇનુ કડવું હાય છે, એવી રીતે દરેક ધાતુમાં સમજવુ જેના ઉદયમાં આદારિક વગેરે શરીરમાં સુગન્ધિપણાના તથા દુગન્ધિપણાના આવિર્ભાવ થાય, તેનું ગન્ધનામકર્મ સમજવુ.... જેના ઉયમાં આદારિક વિગેરે શરીરમાં કાળાપણું, Jain Educationa International For Personal and Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. સફેદપણું, પીળાપણું, લીલાપણું, રાતાપણું આવા પ્રકારના વણુ ના પ્રાદુર્ભાવ થાય, તે વર્ણનામકમ સમજવુ. જીવ વમાન ગતિમાંથી નીકળીને જ્યાં ઉત્પન્ન થવાનું સ્થાન હાય ત્યાં સુધી પહાંચ્ચા ન હોય, ત્યાં જવાની ઈચ્છાવાળાં તથા જન્મ વિનાના જીવને પોતાના ઉત્પત્તિસ્થાનમાં જ્યાં સુધી ન પહેાંચાય, ત્યાં સુધીની વચલી વિશેષ અવસ્થા જેના ઉદયથી મળે છે; તેનુ નામ આનુપૂર્વી નામકમ સમજવું. અથવા કેટલાક આચાર્ચીને તે વિષયમાં એવા અભિપ્રાય છે, કે નિર્માણુ નામકર્મ બનાવેલાં અંગેપાંગાને ચેગ્ય સ્થાનમાં ગેઞઠવવાનું કામ આનુપૂર્વી નામકમનુ છે. ૩૫૭ જેના ઉદ્દયમાં અવકાશદાનરૂપ આકાશમાં હુંસ વિગેરેની માટૅક સારી ચાલથી ચાલવાની અને ઉટ તથા ગભ વિગેરેની માફક ખરામ ચાલથી ચાલવાની શક્તિ ઉત્પન્ન થાય, તે વિહાયાગતિ નામકર્મ સમજવુ, જેના ઉદયથી દેખવા માત્રમાં સભ્ય લેાકાને એકદમ ક્ષેાભ ઉત્પન્ન થાય તથા બીજાની પ્રતિભાના એકદમ પ્રતિઘાત થાય, અર્થાત્ તેને જોવાથી સભાના લોકાને એકદમ ક્ષેાલ થાય, અને યુક્તિએ પણ યાદ ન આવે, તે પરાઘાત નામકર્મ સમજવું. જેના ઉદયમાં વાસાસને! આવિર્ભાવ થાય, તે ઉચ્છ્વાસ નામકર્મ સમજવું. અથવા શ્વાસે શ્ર્વાસને ચેાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવાના સામર્થ્યમાં જે નિમિત્ત હોય, તે પણ તે નામકર્મ સમજવું. જેના ઉદયમાં, પાતે ઠંડા સ્વભાવવાળા હોય, તા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ દેખાવથી બીજાને તાપ પેદા થાય, તે આતપ નામક જવું. તેના ઉઢય સૂર્ય મંડલતિ બાદર પૃથ્વીકાયના જાણવા. તાન્યાને. જેના ઉદયમાં ચ'દ્રની જેમ શરીર શીતલ પ્રકાશવર્ષાંત હાય, તે ઉઘાતનાત્મક જાણવું, જેના ઉયમાં અગુરુલઘુ નામના પિરણામ પેદા થાય, તેનુ નામ અનુરુલઘુ નામક સમજવુ', ભાવાર્થ –નિશ્ચયનયની અપેક્ષાએ તે કઇ પણ જીવ ગુરુ પણ નથી, તેમ લઘુ પણ નથી. કિન્તુ ગુરુલઘુ પરિણામવાળા છે. અને વ્યવહાર નયની "પેક્ષ એ કુછુ વિગેરે કેટલાક જીવોનાં શરીર ભગુરુલઘુ છે. અને કેટલાક હાથી વિગેરેનાં શરીર ગુરુ પરિણામવાળાં છે. કેટલાંક અગ્નિકાય વિગેરેનાં શરીર લઘુપિરણામવાળાં છે. અને ફેટલાંક વાયુકાય વિગેરે જીવાનાં શરીર ગુરુલઘુ પરિણામવળાં છે; આથી એ ભાવ નીકળ્યા કે અશુરુલઘુ પરિ ણામ જીવેને છે; એવું કથન નિશ્ચયનયના અભિપ્રાય સમ જવું, મને વ્યવહારનયના અભિપ્રાયે તે જીવના શરીરમાં ચાર પ્રકારના પરિણામે સાથે શકે છે. P સમજીવે માં જેના ઉદયમાં ત્રણે ભુવનના જીવાને પણ અમુક વ્યક્તિ પૂજનીય થઇ પડે, અર્થાત ત્રણ જગતના તમામ જીવાને જેથી શિરસાવત્ત્વ હાય, ધ્યેય હાય, ઉપાસ્ય હાય, સ્વેતન્ય હાય, તે તીર્થંકર ના મકમ સમજવુ. અને તેના મુખ્ય ઉદય કેલિ-અવરથામાં જ હાય. પ્રાસાદ વિગેરે બનાવવાની કલામાં કુશલ સુતાર વિગે Jain Educationa International For Personal and Private Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. રૈની માફક જેના ઉદ્દયમાં શરીર, અ‘ગોપાંગ વિગેરે નામકર્મ દ્વારા પેદા થયેલ અવયવાને ગેઠવવાની કુશલતા પેદા થાય અર્થાત્ અમુકને અમુક ઠેકાણે ગોઠવવુ અને અમુકને અમુક ઠેકાણે ગેાઠવવું વિગેરે કામ કરવાની શકિત ઉત્પન્ન થાય, તેનું નામ નિર્માણુ નામકમ સમજવું. જેના ઉદ્ભયમાં લાંમા ટુંકા શરીરના અવયવ દ્વારા પેાતાના એક અવયવથી મીજા વ્યવયવેમાં ઉપઘાત થાય, તે ઉપઘાત નામકર્મ સમજવું. જેના ઉદયમાં ત્રસપાની પ્રાપ્તિ થાય. અર્થાત્ દ્વીન્દ્રિય વિગેરે ત્રસનામકર્માયવતિ જીવમાં ઉત્પત્તિ થાય, તેનુ નામ ત્રસ નામકર્મ સમજવુ. ૩૫૯ જેના હૃદયમાં સ્થૂલ શરીરરૂપ બાદરણું પેદા થાય, તેનુ નામ ખાદરના મકમ જાણવું, જેના ઉદયમાં આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસે શ્ર્વાસ, ભાષા અને મન, આ છે તે વૈગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેને તે રૂપે પરિમાવાનીકિત પેદા થાય, તેનું નામ પર્યાપ્તિનામક જાગ્રુવુ. આ છ પર્યાપ્તિનું પણ કંઇક વિવેચન કરવામાં આવે છે.— શરીર, ઇન્દ્રિયે, વચન, મન અને પ્રાધ્ધાપાનને ચેગ્ય પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિ જે દ્વારા થાય, તેનું નામ આહારપર્યાપ્ત સમજવુ, Jain Educationa International પેાતાને ઉચિત ગ્રહણ કરેલ આહારવા દ્રશ્યને જાદે દો મલ-રસરૂપે પરિણામ જેના ઉદયથી થાય, For Personal and Private Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ તત્ત્વાખ્યાન. તેને શરીરપર્યાપ્તિ કહેવામાં આવે છે. અથવા રસરૂપે પિરજીત થયેલ આહારના શરીરરૂપ પરિણામ જે દ્વારા થાય, તે પણ શરીરપર્યાપ્તિ નામકમ જાવુ. ધાતુરૂપથી પરિણત થયેલ આહારની ઇન્દ્રિયરૂપ પિ ણામ જેના ઉડ્ડયથી થાય,તે ઇન્દ્રિયપર્યાપ્તિ નામકમ સમજવું, વાસાવાસને ચેાગ્ય પુદ્ગલ દ્રબ્યાને ગ્રહણ કરવાની અને તેને તે રૂપે પરિણમાવીને ત્યાગ કરવાની શક્તિ જેથી ઉત્પન્ન થાય, તે પ્રાણાપાન પર્યાપ્તિ કહેવાય. એવી રીતે ભાષા અને મનમાં પણ જાણી લેવું. જેના ઉદયમાં જીવનાં શરીર જૂદાં જુદાં હાય, તે પ્રત્યેક નામકર્મ સમજવું, જેના ઉદ્દયમાં દાંત વિગેરે સ્થિર રહે, હાલે ચાલે નહિ, તે સ્થિર નામકમ કહેવાય, જેના ઉચમાં ઉત્તમાંગ ( મસ્તક ) વિગેરે અ’ગોપાંગ પૂજનીય બની જાય, તે શુભનામકર્મ સમજવુ. જેના ઉદયમાં સાભાગ્યપણુ· પ્રાપ્ત થાય, તે સુભગનામકર્મ સમજવુ. જેના ઉદયમાં મધુર સ્વર પ્રાપ્ત થાય, તે કર્મ સમજવું, સુસ્વર નામજેના ઉદયમાં જનસમુદાયમાં વચન પ્રામાણિકપણે મનાય, અને દેખવા માત્રમાં લાકા ઉભા થઈ આદર-સન્માન નમસ્કાર,વિગેરે કરે અને તેનુ વચન પણ લેકમાં ઘણુ* જ પ્રિય કર થઇ પડે, તે આદેય નામકમ જાવુ Jain Educationa International For Personal and Private Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. જેના ઉદયમાં પ્રસિદ્ધ થણી થાય, ગુણાકતન, પ્રશ'સા વિગેરે બહુ થયા કરે, તે યશઃ કીર્તિ નામકમ જાણવું. આ ત્રસદશકથી વિપરીતરૂપે સ્થાવરદશકનુ સ્વરૂપ જાણવું. ગેત્રમનુ સ્વરૂપ જેના ઉદયમાં આ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુલ, ઉત્તમ સ્થાન, સત્કાર, ઐશ્ર્વય વિગેરે ઉત્કૃષ્ટ સામગ્રી મળે, તે ઉચ્ચ ગાત્ર કહેવાય, અને જેના ઉદ્દયમાં આથી ઉલટી સામગ્રી મળે તે નીચ ગાત્ર જાણવુ', અન્તરાયનું સ્વરૂપ. જેના ઉદયમાં સારા લેવાવાળા તયાર હાય, પાસે દ્રવ્ય પણ વિદ્યમાન હાય, તથા એને દેવામાં મહાફળ મળે છે. એવું જાણતા પણ ડાય, છતાં દાન દેવાની ઇચ્છા ન થાય, તે દાનાન્તરાય કહેવાય. ૩૬૧ જેના ઉદ્દયમાં અન્ન, પાન, માલા, ચન્દન, તેલ, અત્તર વિગેરે અનેક પ્રકારની સુન્દર વસ્તુઓ તૈયાર હાય, પણ તેના ભાગ કરી શકે જ નહિ, તે ઉપલેગાન્તરાય કહેવાય. જેના ઉદ્દયમાં અનેક પ્રકારના લાભા થવાની તૈયારી પણ હાય, હમણાં મળશે; એમ જાણવામાં પણ હાય, પરન્તુ તે મળી શકે જ નહિ, અર્થાત્ કાઇ તેવા પ્રકારનુ વિઘ્ન વચમાં આવવાથી ધારેલુ કામ પાર પડી શકે જ નહિ, તે લાભાન્તરાય કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તેવાખ્યાન, જેના ઉદયમાં ઉત્સાહને પ્રતિઘાત થાય, પિતાનું વીર્ય ફેરવી શકે જ નહિ. અથવા બલિષ્ઠ હોવા છતાં પણ ઉદ્યમ કરવાનું મન ન થાય તે વીર્યાન્તરાય કહેવાય, એવી રીતે બન્યું તરવના અવાક્તર ઘણા ભેદે છે. તેનું વિસ્તારથી વિવેચન કર્મગ્રન્થ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, લેકપ્રકાશ વિગેરે ગ્રન્થમાં કરવામાં આવેલ છે, અહીં તે માત્ર દિગ્દર્શન શ્રમજવું. ઈતિ શમ. સંવર તત્વનું નિરૂપણ. - મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગ વિગેરે આસવદ્વારા આવતાં કર્મ પુદ્ગલેને અટકાવવામાં જે નિમિત્ત હેય, તે સંવર સમજતેના બે ભેદ છે, એક દ્રવ્યસવર અને બીજો ભાવસંવર. ગ્રહણ કરવા લાયક કર્મ પુદ્ગલેને અટકાવનાર જે પરિણામવિશેષ, તેને દ્રવ્યસંવર કહેવામાં આવે છે. - સંસાર સંપાદનમાં સાધનભૂત મિથ્યાત્વ વિગેરે સંબધિ કિયાઓને ત્યાગ કરવામાં કારણરૂપ જે પરિણામવિશેષ, તેને ભાવસંવર કહેવામાં આવે છે. સૂમ બાદર વેગનિરોધ કાલમાં સર્વથા સંવર થઈ શકે છે. અને ચારિત્રની પ્રાપ્તિથી લઈને ત્યાં સુધીના બાકીના સમયમાં દેશથી સંવર જાણ. ભાવાર્થ-જે સામાયિક વિગેરે ચારિત્રથી યુક્ત હોય, તથા જેણે તને પરિચય સારી રીતે કર્યો હોય, અને સંસાર Jain Educationa International For Personal and Private Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૬૩ સમુદ્રને તરવાની જેને ચાહના હેય, એવી વ્યક્તિઓને જે કે સર્વથા સંવરની સામગ્રી પાસે ન હોવાથી, સર્વથા સંવર થઈ શકતું નથી. તે પણ સર્વ પ્રમાદનાં સ્થાને ત્યાગ કરવાથી ખુશીથી દેશસંવર થઈ શકે છે. તે સંવર-સંપાદનના ઉપાયે હવે બતાવવામાં આવે છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય, ચારિત્ર વિગેરે સંવર-સંપાદનનાં નિમિત્તે સમજવાં. ગુમિનું સ્વરૂપ, વાસ્તવિક શ્રદ્ધા તથા યથાર્થ જ્ઞાનવાળા પુરુષે મન વચન અને કાયાના વ્યાપારને, વીતરાગપ્રણીત શાસ્ત્રોમાં બતાવેલ માગમાં સ્થાપન કરવા, તેનું નામ ગુપ્તિ સમજવું. ભાવાર્થ– દરેક પ્રકારની કલ્પનાજાળને છેડી સમભાવમાં લીન કરીને મનના વ્યાપારને આત્માના સ્વરૂપ ચિન્તનમાં જે જોડવા, સંજ્ઞા વિગેરેના પરિહાર પૂર્વક વચનના વ્યાપા ને બન્ધ કરવા, અને કાયાના વ્યાપારીને સુવું, બેસવું, લેવું, મૂકવું, ચાલવું વિગેરે ક્રિયામાંથી હઠાવીને નિયમમાં રાખવા, તેનું નામ ગુપ્ત સમજવું. સમિતિનું સ્વરૂપ નિરવદ્ય શુદ્ધ પ્રવૃત્તિનું સમિતિ નામ સમજવું. ભાવાર્થ–બીજા જીને વ્યાઘાત ન થાય, તેવી રીતે ઉપગ પૂર્વક દિવસની અંદર સૂર્યનાં કિરણેએ ફરસેલા Jain Educationa International For Personal and Private Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ તવાખ્યાન, માર્ગમાં સુગપ્રમાણુ હષ્ટિ રાખીને ચાલવું, તે ઇસમિતિ. હિતકારી, પરિમિત, સંદેહ ન ઉપજે તેવું નિવઘ વચન બોલવું, તે ભાષાસમિતિ. આહારના બેંતાલીશ ષ ટાળી નિર્દોષ અન્ન, પાન, વ, પાત્ર વિગેરેની જે ગષણા કરવી, તે એષણ સમિતિ જાણવી. સંયમમાં ઉપકારી ઉપકરણને દષ્ટિપૂર્વક પ્રતિલેખના કરીને લેવા-મૂકવાની જે કિકાઓ કરવી, તે આદાનનિક્ષેપ સમિતિ જાણવી. જીવ-જન્તુરહિત નિજીવ સ્થાનમાં જઈને તથા પૂજીને મલ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે ઉત્સર્ગ સમિતિ જાણવી. ધર્મનું સ્વરૂપ. હર્ગતિમાં પડતા જીવેને ત્યાંથી અટકાવીને સદ્ગતિમાં જે પહોંચાડે, તે ધર્મ કહેવાય; અથવા અસ્પૃદયમાં તથા નિઃશ્રેયસમાં જે સાધનભૂત હોય, તે ધર્મ કહેવાય. ભાવાર્થધીરે ધીરે આત્માને ઉન્નત દશામાં પહોંચાડને મેક્ષસાધનની તમામ સામગ્રીને મેળવી આપે, તે ધર્મ કહેવાય. ક્ષમા, માવ, આજંવ, શાચ, સત્ય, સંયમ, તપસ્યા, ત્યાગ, આચિન્ય અને બ્રહ્મચર્ય આ દશ તેના ભેદ જાણવા ક્રોધના ઉદયન નિમિત્તાને જે અટકાવી રાખે, તે ક્ષમા સમજવી. મદ, ગર્વ, અભિમાન, અહંકાર, માન આ તમામ માનના પર્યાયે સમજવા. તેના ઉદયનાં નિમિત્તાને જે અટકાવે, તેને માર્દવ કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૬૫ - - - - માયાના ઉદયનાં નિમિત્તાને જે અટકાવી રાખે, તે આર્જવ કહેવાય. મનની શુદ્ધિનાં કારણેને શાચ કહેવામાં આવે છે. આગમમાં બતાવેલ માર્ગના અનુસાર પ્રવૃત્તિ કરાવનારું, જેથી લોકોને સારી રીતે સમજણ પડી શકે, અને જે બાલવાથી બીજાને સંશય પેદા ન થાય તેવું અને દેશ, ક્ષેત્ર, કાલ અને ભાવથી ઉચિત તથા અહંત શાસનમાં પ્રશસ્ત તથા વાચના, પ્રચ્છના પ્રશ્નોત્તર વિગેરેમાં નિરવ રૂપ જે વચન બોલવું, તે સત્ય કહેવાય ઈસમિતિ વિગેરેમાં પ્રવર્તમાન વ્યક્તિએ એકેન્દ્રિય વિગેરે ને પીડા પેદા ન થાય તેવી રીતે જે વર્તવું, તે સંયમ કહેવાય તપસ્યાનું સ્વરૂપ નિર્જરાતમાં કહેવાશે. વસ્તુ પાસે વિદ્યમાન હોવા છતાં પણ વાસ્તવિક જ્ઞાન . પૂર્વક તેનું સ્વરૂપ જાણીને જે ત્યાગ કરે, તે ત્યાગ કહેવાય. બાહ્ય આભ્યન્તર વસ્તુમાં જે મમતાને છેડવી, અર્થાત ધર્મનાં ઉપકરણ વિગેરે કઈ પણ ચીજમાં મૂછ ન રાખવી, તેનું નામ આકિચન્ય કહેવાય. વ્રતની પરિપાલના માટે તથા જ્ઞાનની અભિવૃદ્ધિને માટે અને કષાયના પરિપાક કાજે જે ગુરુકુલમાં રહેવું, તે બ્રહ્મચર્ય સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન, ભાવનાનું સ્વરૂપ. સમ્યગ જ્ઞાનપૂર્વક પદાર્થનું જે ચિન્તન કરવું, તે ભાવના જાણવી. તમામ પ્રકારના સંગ વિગેરે તમામ ચીજો પર્યાયાર્થિક નયથી નશ્વરશીલ છે-કોઈ પણ સ્થિર રહેવાની નથી. રે જે વિચાર કરે. તે અનિત્યભાવના કહેવાય. જેમ સિંહના મુખમાં સપડાયેલ મૃગના બાલકનું કઈ શરણ નથી, તેમ જન્મ, જરા, વ્યાધિ, મરણ, પ્રિયવિયેગ, અપ્રિયસંગ વિગેરેથી ઉત્પન્ન થયેલ દુખથી ગ્રસ્ત જીને સંસારરસમુદ્રમાં કોઈ પણ શરણ નથી અને કઈ પણ બચા વનાર નથી. એ જે વિચાર કરે, તેને અશરણભાવના કહેવામાં આવે છે. રાગ, દ્વેષ, મહ દ્વારા જી અનેક પ્રકારનાં દુઃખેને પ્રાપ્ત કરે છે, માટે સંસારમાં ઘણું જ કષ્ટ છે. એવે જે વિચાર કરે, તે સંસારભાવના કહેવાય. એવી રીતે વિચાર કરતાં સંસારથી ભય પેદા થાય છે. અને તેથી નિર્વેદ થાય છે. અને તે દ્વારા સંસારને ત્યાગ કરવામાં મન પ્રોત્સાહિત થાય છે. હું એકલે છે, એ મરવાને, એકલે ઉત્પન્ન થવાને, મારૂં કઈ નથી, હું કેઈને નથી, એવી રીતે જે વિચાર કરે, તે એકત્વભાવના સમજવી. શરીર જ છે. હું જ્યારે છું. મારામાં અને એનામાં Jain Educationa International For Personal and Private Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ જૈનદન. કથ‘ચિત ભેદાભેદપણું જ્યાં સુધી સ'સારાવસ્થા છે, ત્યાં સુધી તે રહેવાનુ; એવે જે વિચાર કરવા, તે અન્યત્વ ભાવના જાણવી. શરીરનું આદ્યકારણ શુષ્ક અને ઘણું અશુચિ છે. કવલ આહારથી આહારથી પ્રથમ શ્લેષ્મરૂપ થાય છે દ્રીભૂત થયેલે ખાધેલા ખાધેલા શાણિત તે પણુ આહાર આહાર અત્યન્ત ચિ માલૂમ પડે છે. તેવા દ્રવીભૂત ાહારને પિત્તાશય પકાવી દે છે અને વાતશય મલ તથા રરૂપે તેના વિભાગ કરી આપે છે. ઉત્તરશત્તર અશુચિ પરિણામ થતા હાવાથી ઉત્તર કારણેા પણ અચિરૂપ છે. તથા કાન, નાસિકા, ગુદા, ઉપસ્થ વિગેરે પણ કેવલ અશુચિના જ ભાજન છે. તથા કલલ, અબુ, પેશી વિગેરે ક્રમથી અનતા શરીરની ગર્ભાવસ્થા વિગેરે પણ અગ્નિ પરિણામરૂપ જ છે. અને મલના ઉદ્ભવ તે ઘણા જ અશુચિ છે. આ પ્રકારે શરીર વિષે જે ચિન્તન કરવુ', તે અશુચિભાવના સમજવી. ૩૭ મન, વચન અને કાયાના ચૈાગ દ્વારા શુભાશુભ કર્મના આગમન વિગેરેના વિચાર કરવે, તે આસવભાવના જાણવી. જે જે ઉપાયથી જે જે આસવના અટકાવ થાય, તે તે ઉપાચાના જે વિચાર કરવા, તે સવરભાવના સમજવી. ક્ષમાથી ક્રોધને મૃદુપણાથી માનને, ઋજીપણાથી માયાને, સતાષથી લાલને, અખંડ સંયમથી વિષચેાને, ગુપ્તિથી ચેગના વ્યાપાને, અપ્રમાદથી પ્રમાદને, સાવઘના ત્યાગથી અવિરતિને, સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, અને શુભ ભાવયુક્ત સ્થિર ચિત્તથી Jain Educationa International For Personal and Private Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ તત્ત્વાખ્યાન. આત રૌદ્ર યાનને રોકી શકાય છે. આવી રીતે પ્રતિપક્ષીના ખલને અટકાવવાથી સ`વર–સામગ્રી પુષ્ટ થાય છે. સંસારના કારણરૂપ કર્મો ઉપાયથી અથવા પેાતાની મેળે પરિપાક થવાથી આત્માથી જાતાં થાય છે. એવા જે વિચાર કરવા, તે નિજ રાભાવના જાણવી. પ'ચાસ્તિકાયરૂપ લેાક છે. તેને કોઈએ બનાવ્યે નથી, તેમ કાઇએ પકડી રાખ્યા પણ નથી, ક્રિન્તુ આકાશને અવગાહીને રહેલ છે. એવા જે વિચાર કરવા, અથવા ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશરૂપ અનેક પરિણામથી યુક્ત પચાસ્તિકાયરૂપલાક છે. એવે જે વિચાર કરવો, તેને લેાકભાવના કહે વામાં આવે છે. પુણ્યના ઉદયથી મનુષ્યજન્મ વિગેરે સારી સામગ્રી મળવા છતાં પણ વીતરાગપ્રણીત તન્ત્રામાં શ્રદ્ધાનરૂપ સમ્યગ્ દન દુર્લભ છે. એવા જે વિચાર કરવા, તેને ધિદુલભભાવના કહેવામાં આવે છે. ધર્મના આલંબનથી જીવે સ’સાર-સમુદ્રમાં પડી શકે જ નહિ, એવા જે વિચાર કરવા, તેને ધર્મ ભાવના કહેવામાં આવે છે. આવી રીતે વિચાર કરવાથી આસવેના અટકાવ જરૂર થાય છે. માટે ભાવના પણ આસ્રવના નિરોધરૂપ સંત્રરનું ખાસ કારણ છે. એ જરૂર ખ્યાલમાં રાખવુ', Jain Educationa International For Personal and Private Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પરિષહજયનું સ્વરૂપ. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી પતિત ન થવું એ જ જેને પ્રોજન હોય, તેઓએ કર્મોની નિર્જશ માટે અથવા મોક્ષને માટે સુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ, દંશ, મશક વિગેરેથી થતી બાધાઓને વૈરાગ્ય અને જ્ઞાનપૂર્વક જે સહન કરવી, તે પરિષ કહેવાય. તેના બાવીસ (૨૨) ભેદે છે. સારાંશ-આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે પેટ અને આંતરડાને દાહ કરનારી સુધાને શાન્ત કરે, પરંતુ અશુદ્ધ આહારની બીલકુલ ચાહના ન કરે, એવી રીતે વર્તવાથી સુધાપરિષહ છતાય છે. એવી રીતે દરેક પરિષહમાં યથાયોગ્ય રીતે જાણી લેવું. આવા પ્રકાર પરિષહજય પણ આસને અટકાવવામાં નિમિત્તરૂપ હેવાથી તે પણ સંવરમાં ખાસ ઉપયોગી છે, એ બરાબર ધ્યાનમાં રાખવું. ચારિત્રનું સ્વરૂપ સંસાર સંપાદનમાં સાધનભૂત મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યેગના વ્યાપારેને નાશ કરવામાં જે કારણ હોય, અને જે દ્વારા મેક્ષ બરાબર રીતે પ્રાપ્ત કરી શકાય, એવા આત્માના પરિણામવિશેષને ચારિત્ર કહેવામાં આવે છે, તેના પાંચ ભેદ છે. સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાયા અને યથાખ્યાત. જે અવસ્થામાં રાગ-દ્વેષની પરિણતિને તથા આર્તા– 24 Jain Educationa International For Personal and Private Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ તસ્વાખ્યાન. - - - - -- - - રિદ્રધ્યાનને અને તમામ સાવદ્ય વ્યાપારને ત્યાગ હોય, તે અવસ્થા વિશેષનું નામ સામાયિક સમજવું. જે અવસ્થામાં વિશુદ્ધતર પરિણામ પૂર્વક મહાવ્રતને ગ્રહણ કરી નિર્મલ ભાવમાં વર્તવું, તે અવસ્થાવિશેષનું નામ છેદપસ્થાપનીય સમજવું. ( જે અવસ્થામાં વિશેષ પ્રકારની તપસ્યા દ્વારા સર્વ સાવધના ત્યાગરૂપ વિરતિના પરિણામમાં ખૂબ વિશુદ્ધતા સંપાદન કરાવી શકાય, એ અવસ્થાવિશેષનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર સમજવું. અપ્રમત્તભાવ, શુકલધ્યાન વિગેરે નિર્મલા સામગ્રી દ્વારા ઉત્તમ સંવનન ગુણશ્રેણિમાં ચઢતાં ચઢતાં દશમી ગુણશ્રેણિ સુધી પહોંચતાં જે વિશુદ્ધતર પરિણામ વર્તતા હોય, તેવા પરિ. શુમવિશેષનું નામ સૂક્ષ્મપરાય ચારિત્ર સમજવું. સપૂર્ણ ચારિત્રમોહને દબાવવાથી અથવા ક્ષય કરવાથી અત્યન્ત નિર્મલ બની ગયેલ જે આત્માને પરિણામવિશેષ, તેને યથાખ્યાત ચાત્રિ કહેવામાં આવે છે. ઉપર્યુક્ત તમામ પ્રકારની સામગ્રી આસવને રેકવામાં મુખ્ય સાધનરૂપ હેવાથી તેનું સંવર નામ આપવામાં આવ્યું છે. નિર્જરા તત્વનું નિરૂપણ. તપસ્યા વિગેરેથી પરિપકવ થયેલાં કર્મ પુદગલેને આત્માના પ્રદેશથી જૂદાં કરવાં, તે નિર્જરા કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૩૭ તપસ્યાનું લક્ષણ જે દ્વારા નવીન આવતાં કર્મ અટકી જાય અને પૂર્વે એકઠાં કરેલ કર્મો નાશ થાય, તેને તપ કહેવામાં આવે છે. સારાંશ-બાહા આભ્યન્તર તપસ્યા કરવાથી કર્મ શુષ્ક-રસ વિનાનું અને સ્નેહ રહિત થઈ બન્યાથી છૂટી જાય છે. અર્થાત નવાં કર્મો બન્ધાતાં નથી અને પુરાણા બાંધેલાં કર્મોને ક્ષય થવાથી નિર્જરા થાય છે, માટે તપસ્યાથી નિર્જરા થાય છે તેમ કહેવામાં આવે છે. આ પ્રકારે નિર્જરાના કારણભૂત તપના બે ભેદ છે. એક બાહ્ય તપ અને બીજું આભ્યન્તર તપ. બાહાતપ. તેમાં બાહ્યતપના છે ભેદ છે. અનશન, અમદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિકતશયનાસન અને કાયકલેશ, આ તેના ભેદ સમજવા. હવે તેનું સ્વરૂપ સમજાવવામાં આવે છે – અનશન સંયમનું રક્ષણ અને કર્મની નિર્જરા આ બે જેનાં મુખ્ય પ્રયજન છે અને વિષય, કષાય, આહાર આ ત્રણને ત્યાગ જેમાં પ્રધાન છે, તે તપસ્યાવિશેષને અનશન કહે છે. આ તપસ્યા પણ એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, એક માસના બે માસના ઉપવાસ, જેવી શકિત હોય તેવી રીતે કરવી. પરંતુ એટલે ખ્યાલ બરાબર શખવે કે મન, વચન Jain Educationa International For Personal and Private Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ તત્ત્વાખ્યાન. અને કાયાના ચાંગને અને ઇન્દ્રિયને હાનિ ન પહોંચે તેમ દુર્ધ્યાનનું કારણું પણ ન થઇ પડે, ને જ્યાં સુધી સમાધિ રહે, ત્યાં સુધી બરાબર વી ફારવી તપસ્યા કરવામાં જરૂર ઉદ્યમશીલ થવું. અવમાદય . • પેાતાના જેટલા આહાર હાય, તેમાંથી જાણીનેં વિચારપૂર્વક કઇક એછુ' ખાવુ', તે અવમાદર્ય તપ કહેવાય. આ તપસ્યા શરીરને ઘણીજ ફાયદાકારક છે, દરેક જીવાને આદરવા ચેાગ્ય છે. કિંચ પ્રમાણથી અધિક ખાવાથી ઉન્મત્તતા વધે છે, પ્રમાદ પણ વધે છે. અને શરીરને પણ કોઈક વખતે ભારે નુકશાન થવાની સાથે મૃત્યુકેાટીમાં પણ આવવું પડે છે. માટે દરેક રીતે આ તપસ્યા કરવા લાયક છે. Jain Educationa International વૃત્તિપરિસંખ્યાન. ખાવા-પીવાની ચીજોમાં જેટલાથી પેાતાને નિર્વાહ થતા હાય, તે રાખી બાકીના ત્યાગ કરવા અને નિર્વાહ ચેાગ્યમાં પણ ખની શકે તેટલી ત્યાગબુદ્ધિ રાખવી; તેને વૃત્તિપરિસખ્યાન તપસ્યા કહેવામાં આવે છે. રસત્યાગ. મધુ, મદિરા, માંસ, માખણ, આ ચાર તે સવ થા અભક્ષ્ય ઢાવાથી તેના ત્યાગ કરવા અને દહીં, દુધ, ઘી, ગાળ, તેલ, For Personal and Private Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. અને કઢાઈમાં તળાઈ તે ચીજો કઢાઇ વિગેરે આ છ પ્રકારની ભક્ષ્ય વિકૃતિયાને પણ કારણ સિવાય ઉપયેગમાં ન લેવી અને વિરસ વસ્તુઓમાં પણ નવનવા અભિગ્રહાને ધારણ કરવા, તેને રસત્યાગ તપસ્યા કહેવામાં આવે છે. વિવિક્તશયનાસન, જ્યાં વિષય-કષાયવાળા જનસમુદાયનું આવાગમન ઘણુ જ જ ઓછું હોય, અને જ્યાં સયમમાં કોઇ પણ પ્રકારની આધા ન ઉપજે, એવા એકાન્તસ્થાનમાં સુવા બેસવાનું તથા સ્વાધ્યાય કરવાનું વિગેરે કાર્ય કરવુ તે વિવિખ્તયનાસન તપ કહેવાય. ૩૭૪ કાયલેશ. શૂન્ય દેવકુલ, સભાસ્થાન, પર્વતની ગુફાઓ વિગેરેમાંથી કાઇપણ સ્થાનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપસ્યા અને વીરૂપ સમાધિને માટે શરીરને સ'કાચીને રહેવુ' તે લીનતા કહેવાય, આગમમાં બતાવેલ વિધિપ્રમાણે કાય દ્વારા વીરાસન, પદ્માસન, કેશલુચન વિગેરે અનેક પ્રકારનાં કષ્ટાને જ્ઞાન પૂર્ણાંક આત્મકલ્યાણની ભાવનાથી સહન કરવાં, તેને કાય ફ્લેશ કહેવામાં આવે છે. લીનતા તપસ્યાને પણ આની અ દર અન્તર્ભાવ થતા. હાવાથી તેને જૂદી માનવાની જરૂર નથી. ઉપર્યુકત છ પ્રકારની બાહ્ય તપસ્યા આદરવાથી બાહ્ય આભ્યન્તર ઉપષિમાંથી મૂર્છાના અભાવ થાય છે, અને આવી Jain Educationa International For Personal and Private Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ તસ્વાખ્યાન રીતે મૂછી ન હોવાથી પ્રતિબન્ધકને અભાવ થવાથી માસકલ્પ વિહાર વિગેરેની મર્યાદા પણ સારી રીતે સચવાય છે. અને તેમ થવાથી શરીરમાં પણ લાઘવપણું આવે છે. તથા શરીર ઘણું લખું પુષ્ટ ન હોવાથી ઉન્માદને પણ અભાવ થાય છે, અને તે દ્વારા ઈન્દ્રિનું દમન પણ સારી રીતે થઈ શકે છે. તથા આહારપાણુ માટે ગામમાં જતાં પ્રમાદ ન રહેવાથી અને ઉપગ પૂર્વક ચાલવાથી જીવ-જન્તને ઉપઘાત પણ થતું નથી. માટે અનશન વિગેરે તપસ્યા આચરનારને નિર્મમતા વિગેરે આવવાથી શુભ ધ્યાનમાં વ્યવસ્થિત હોવાને લીધે કર્મનિર્જર અવશ્ય થાય છે. અત એવ બાહા તપસ્યા જરૂર કરવી જોઈએ. આભ્યન્તર તપસ્યા કને નાશ કરવામાં જે સત્યત સમર્થ હેય, તે આભ્યન્તર તપ કહેવાય, તેવા પણ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન આ છે ભેદ છે, હવે તે દરેકનું વરૂપ સમજાવવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત. લાગેલાં દૂષણને ઉદ્ધાર કરવા પૂર્વક ચિત્તની શુદ્ધિ કરવામાં જે સમર્થ હેય, તે પ્રાયશ્ચિત્ત તપ કહેવાય, તેના આલેચન વિગેરે નવ ભેદો છે. આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત પણ દેશ, શક્તિ, સંહનાન, સંયમ, વિરાધના વિગેરેની તપાસ કરી ઘણું જ ગંભીરતા પૂર્વક આપવું અને Jain Educationa International For Personal and Private Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૭૫ લેનારે પણ શુદ્ધ હૃદયથી ગ્રહણ કરી પ્રેમ પૂર્વક તેની આચરણ કરી સંયમને ખૂબ નિર્મળ બનાવવા પ્રયત્ન કરે, એ ઉદ્દેશ મુખ્ય રાખવું જોઈએ. વિનય - જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપચાર વિગેરે વિનય દ્વારા કર્મના ક્ષય માટે સંયમની અંદર જે નમ્રતા ભરેલે પ્રયત્ન કરે, તેને વિનય તપ કહેવામાં આવે છે. ભાવાર્થ-જે પ્રકારે વીતરાગે પ્રરૂપેલ હેય, તે યથાર્થ છે એવી શ્રદ્ધા રાખવી તે દર્શનવિનય. જ્ઞાનનું શિક્ષણ લેવું, અભ્યાસ કરે તે દ્વારા સુકૃતને સંચય કરે, નવીન કર્મના બન્ધને અટકાવીને પુરાણું કર્મને નાશ કરવામાં ઉદ્યમ કર, તેને જ્ઞાનવિનય કહેવામાં આવે છે. સ્વચ્છ સુંદર આચરણ દ્વારા કર્મો ક્ષયની ભાવનાથી ચારિ. ત્રમાં જે વિશુદ્ધતા મેળવવી તે જ રવિનય જણ. ગુણથી અધિક ગુણિs જન મહh! જ્યારે જેમાં આવે, ત્યારે ઉભા થવું, આસન આપવું, વન્દના-નમસ્કાર કરવા વિગેરે જે શુદ્ધ ભાવના પૂર્વક કાર્ય કરવું, તેને ઉપચાર વિનય કહેવામાં આવે છે, વૈયાવૃત્ય. તીર્થકર, આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શિક્ષક, ગ્લાન, કુલ, સંઘ, સાધુ, સમજ્ઞ આ દશની ભકિત ઘણું જ લાભને આપનારી છે. આ લેક અને પરલોકમાં ઘણું જ હિતકારી છે. મેક્ષમાર્ગમાં સાધનભૂત છે. તીર્થકરને વન્દન, પૂજન કરવું તેમના Jain Educationa International For Personal and Private Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ તત્ત્વાખ્યાન. ઉપદેશાનુસાર વર્તવું, તેની આશાતનાને દૂર કરવી વિગેરે જે કાર્ય કરવું, તે તીર્થંકરની ભક્તિ જાણવી. આચાર્ય વિગેરેને શુદ્ધ માન નિર્દોષ આહાર, પાણી,વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વિગેરે ધર્મ સાધન સામગ્રી આપવી,તેમના સયમમાં બાધા ન પહેાંચે,નિરન્તર તેઓ ખૂબ સમાધિમાં રહે અને ઉપદેશદ્વારા સ્વપરનું કલ્યાણ કરી શકે તેવી રીતે વર્તવું. તથા લેષજપ્રદાન, માટી અટવી ઉતરવી વિગેરે કાર્ય માં સહાયતા કરવી, આસનપ્રદાન કરવુ', તે સબન્ધિ વદન, નમન વિગેરે કાર્યો કરવાં તે જ તેની ભક્તિ સમજવી, આનું નામ જ વૈયાવૃત્ત્વ સમજવું. આવા પ્રકારનું વૈયાવૃત્યક્રમ નિશમાં જબરજસ્ત સાધનરૂપ છે. એ ખાસ ખ્યાલમાં રાખવું. સ્વાધ્યાય. શિષ્ય વગેરેને વાચના આપી ભણાવવુ. તે વાચના. સ’શયને દૂર કરવા માટે સૂત્રાનું પૂછવું તે પૃચ્છના. ઉદાત્ત અનુદાત્ત, સ્વરિત, હ્સ્ત્ર, દીર્ઘ, ખ્રુત, ગુરુ, લઘુ વિગેરે ઉચ્ચારણની શુદ્ધિનાં સ્થાના સમજી શુદ્ધ ઘેષપૂર્વક જે આવત્તન કરવુ' તે પરાવત ના. ભણેલ તત્ત્વનુ' વારવાર ખૂબ મનન કરવુ તે અનુપ્રેક્ષા. શ્રુત, ચારિત્ર ધર્મના ઉપદેશ આપવા, તે ધમ કથા સમજવી. આવી રીતે પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવાથી બહુ સારી રીતે કમની નિર્જરા થાય છે. વ્યુત્સર્ગ. અન્તિમ સમય જાણી માહ્ય ઉપકરણાના જે યત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. - - - - - - - - -- - - - - - - - - - - કરે, તે બાહ્ય વ્યુત્સર્ગ સમજ. અને કામ, ક્રોધ, મદ, હર્ષ વિગેરેને જે અન્દરથી ત્યાગ કરે, તે આભ્યન્તર વ્યુત્સર્ગ સમજ. ધ્યાન-નિરૂપણ. સંહનન વિગેરે સામગ્રીયુક્ત જીવે કઈ એક આલંબનરૂપ પદાર્થમાં ચિત્તની ચંચલતાને ત્યાગ કરી સ્થિરતા પૂર્વક જે ચિતવન કરવું, તે ધ્યાન કહેવાય. તેને ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. હવે તેનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.– આર્તધ્યાન. અનિષ્ટ પદાર્થના સંગમાં દુખ થવાથી તેના વિયોગ માટે જે ચિત્તવન કરવું, તે આર્તધ્યાન સમજવું. ભાવાર્થ—અનેક પ્રકારના રેગથી તથા શારીરિક, માનસિક વિગેરે આધિ, ઉપાધિથી થયેલી પીડાને દૂર કરવા માટે ચિન્તવન કરવું, પરંતુ આત્માની સાથે કંઈ પણ વિચાર ન કરે, પગલિક ભાવમાં જ મસ્ત બની સારાની પ્રાપ્તિનું અને ખરાબના વિચગનું જે નિરંતર ચિન્તવન કરવું, તથા વિષયવાસનાથી વસિત થયેલ દેવેન્દ્ર, ચક્રવતીએ વિગેરેના ભેગવિલાસ દેખી જન્માંતરમાં મને પિતાને પણ તેવાં સુખ મળે એવી રીતે તપસ્યાને વેચી, તેવાં અનાગત સુખનું યાચનાવિષયક જે ચિન્તવન કરવું, વિગેરે તમામ કાર્યો આર્તધ્યાનનાં સમજવાં. Jain Educationa International For Personal and Private Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ તરવખ્યાને. રિદ્રધ્યાન છને મારવા, બાંધવા, ફૂટવા, પીટવા, સંતાપ દેવે વિગેરે હિંસાવિષયક ચિન્તન કરવું, મારવાને ઉપાય કરે, ફસાવવા માટે કેશિષ કરવી, તીવ્ર ભયંકર આશયથી વચને બેલી બીજાને સંતાપવાનું ચિત્તવન કરવું, બીજાના દ્રવ્યની ચોરી કરી લેવા માટે મનમાં વારંવાર ચિન્તન કરવું, વિષયને કેવી રીતે પેદા કરવા, તેનું પાલન કેવી રીતે કરવું અને વ્યય પણ કેવી રીતે કરે વિગેરે જે ચિન્તન કરવું તે તમામ રદ્ર ધ્યાન સમજવું. ભાવાર્થ—અનેક પ્રકારના હિંસાના ઉપાયમાં, અસત્યના સાધનમાં, ચેરીના સાધનમાં અને વિષયમાં અર્જન, પાલન, તથા વ્યય કેવી રીતે કરવા વિગેરે કાર્યો કરવામાં નિરન્તર મનથી જે ચિન્તન કરવું, તે ધ્યાન સમજવું. આ બન્ને પ્રકા ધ્યાને મહાપાપના કારણરૂપ હેવાથી તથા દુર્ગતિમાં સાધનરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં જનાર મુમુક્ષુને અત્યન્ત હયરૂપ સમજવાં અને બાકીનાં ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન આ બે મેક્ષના કારણરૂપ હોવાથી ઉપાદેય છે. ધર્મધ્યાન - તેમાં ધર્મ ધ્યાનના ચાર ભેદ છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય. પૂર્વોપરને વિરોધ જેમાં ન આવતું હોય અને જેમાં તમામ ના હિત સાધ Jain Educationa International For Personal and Private Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને. ૨૭૮ - - - - - નનું પ્રતિપાદન હોય, તથા નિષ્પાપવાની વૃત્તિઓ જેમાં બતાવી હોય, તથા દ્રવ્ય-પર્યાયથી યુક્ત અને સર્વજ્ઞપ્રણીત એવા આગમના અને નિશ્ચય કરવા માટે જે ચિત્તન કરવું, તે આજ્ઞાવિચય ધર્મધ્યાન સમજવું. જન્મ, જરા, મરણરૂપ સંસાર-સમુદ્રમાં ભ્રમણ કરતાં કરતાં ખિન્ન થયેલા છએ સાંસારિક વિષય સુખને દુખરૂપે જેવા માટે ચિન્તન કરવું અથવા મિથ્યાત્વની વાસનાથી વાસિત એવા કુદષ્ટિ લેકએ બતાવેલ ઉન્માર્ગમાં ફસેલા જીને ઉદ્ધાર કેવી રીતે થાય, તેને અનુકુલ જે ચિન્તન કરવું, તે અપાયરિચય ધર્મધ્યાન સમજવું શુભાશુભ કર્મોના વિપાકને જે વિચાર કર, તથા અનેક પ્રકારના ભેગી લેકેના ભેગ વિલાસ દેખી એ વિચાર કરે કે આ વ્યક્તિઓ જન્માંતરમાં કરેલાં શુભ કર્મોને અનુભવ કરે છે, તેમાં કોઈ પણ આશ્ચર્ય જેવુ છે જ નહિ, એ તે કેવલ કમની જ લીલા છે. તથા દુઃખી, ઢરિદ્ધી, રમી, શેકી વિગેરેને દેખી એ વિચાર કરે કે જન્માંતરમાં આ વ્યકિત ઓએ અશુભ કર્મો કરેલાં છે, તેને આ કટુ દુઃખદ અનુભવ કરે છે. આવી રીતે જે ચિન્તન કરવું, તે વિપાકવિય ધર્મધ્યાન સમજવું. પંચાસ્તિકાયરૂપ લેકનું ઊર્ધ્વ, અધે અને તિચ્છ આ ત્રણેને જે આકાર હેય, અને તેનું જેવું સ્વરૂપ હય, તેવું આગમ દ્વારા અવલેકીને જે ચિન્તન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ તત્ત્વાખ્યાન. શુકલધ્યાન. ચઉદ પૂર્વ માં રહેલ ભગિક શ્રુતના અનુસારે દ્રવ્ય પર્યોચેનું, શબ્દાનું અને મન, વચન, કાયાના ચેગનું જે ઠેકાણે સંક્રમણ થતુ હોય, તેના તે જ ઠેકાણે જે નિરોધ કરવો, તે પૃથગિતક સપ્રવિચાર શુકલધ્યાન કહેવાય. સારાંશ— છ દ્રબ્યાના સ્વભાવને તથા વિભાવને બુદ્ધિથી જૂદા જૂદા કરવા. જેમ જીવના ચૈતન્ય સ્વભાવ, ચારિત્ર સ્વભાવ, સુખ સ્વભાવ, અનન્ત વીર્ય સ્વભાવ વિગેરે સ્વભાવે અને ખાવું, પીવું, હરવુ', ફરવુ', ખેલવું, લેવું, દેવુ', ક્રેધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, મત્સર, દ્વેષ, શાક, રતિ, અરતિ વિગેરે કન્ય હાવાથી તે તમામ આત્માના વિભાવધર્મો સમજવા. આ પ્રમાણે તમામ સ્વભાવા અને વિભાવાને જૂદા કરીને તે દરેકના સ્વરૂપના વિચાર કરતાં જવું. તેમાંથી અનુક્રમે થનારા પર્યાયનું સહભાવિ ગુણમાં સંક્રમણુ કરવું' અને ગુણુનું પર્યાયમાં તેવી રીતે એક શબ્દના વાગ્યાનુ બીજામાં અને ચેગેતુ' પણ એક ખીજામાં તેવી રીતે સ‘ક્રમણ કરવું', અને જ્યાં જેની સક્રાન્તિ ડાય, ત્યાં જ તેના જે નિરાધ કરવા, તે પ્રથમ શુલધ્યાન સમજવું. આ ધ્યાન થાડા તરંગવાળા સમુદ્રના જેવી અવસ્થાવાળુ છે. તે વખત સમુદ્રમાં જેમ ક્ષેાભ થતા નથી, તેમ આમાં પણ ક્ષેાભવિક્ષેાભ વિગેરે કઇ પણ થતું ન હોવાથી તેને તેની ઉપમા આપવામાં આવે છે. ઉત્પાદ, વ્યય વિગેરે પર્યાયામાંથી કાઈ એક પર્યાયમાં નિશ્ચલ અને પૂગત શ્રુતને અનુસરણું કરનાર ચિત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. દ્વારા જે ચિન્તન કરવું, તે બીજું શુક્લધ્યાન સમજવું. આ બે શુકલ ધ્યાન ચઉદ પૂર્વધારી વ્યકિતએ જ્યારે ગુણશ્રેણિમાં આરોહણ કરે છે, ત્યારે તેઓને સંભવે છે. તેમાં પણ પ્રથમ ધ્યાનમાં ત્રણ વેગનું આલંબન છે, અને બીજામાં ત્રણ ગમાંથી કેઈ એક ગનું આલંબન છે. પહેલું અર્થ, વ્યંજન અને રોગના સંક્રમણરૂપ છે, અને બીજામાં તેમ નથી. જે અવસ્થામાં મન, વચન અને કાયાના વ્યાપારને સર્વથા નિરોધ થયું હોય અને કેવલ કાગ દ્વારા જ જે ધ્યાન કરવામાં આવે, તે ત્રીજું શુક્લ ધ્યાન સમજવું. મેરૂના માફક નિશ્ચલ અવસ્થાવાળાનું જેમાં ત્રણમાંથી એક પણ યોગ છે જ નહિ, હસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાલ એટલે જેમાં સમય છે, એવું જે ધ્યાન તે ચોથું શુકલ ધ્યાન કહેવાય. એ બે શુકલધ્યાન કેવલિને હોય છે. તેમાં તેરમા ગુણઠાણના અન્તમાં ત્રીજું અને ચઉદમામાં ચોથું- ભાવા–ચાર પ્રકારના શુક્લધ્યાનને જે વ્યક્તિ એગ્ય છે, તે સમજાવ્યા બાદ તેને ભાવાર્થ કહેવામાં આવે છે. પર્વતની ગુફા, સૂકા લાકડાનું પિલાણ, નદીનાં કેતરાં, સમશાન, જીર્ણ ઉદ્યાન, શૂન્ય ઘર, વિગેરેમાંથી કેઇ એક અનુ કુલ સ્થાનમાં છે, જે સ્ત્રી, ષડ, પશુ-પક્ષી વિગેરેને પણ અગોચર હેય તથા આગન્તુક જીવને પણ જ્યાં ઉપદ્રવ ન હોય, તેવા સ્થલમાં બાહા આલ્યન્તર કારણમાં કઈ પણ વિક્ષેપ કરનારૂં કારણ ન હોય, એવી શુદ્ધ ભૂમિમાં બેસી પલંક, પદ્માસન Jain Educationa International For Personal and Private Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ તેવાખ્યાન. વીરાસન વિગેરેમાંથી કાઇ એક આસન વાળી, થાડા નમ્ર થઇ, સુખ વિગેરે જેનાં પ્રસન્ન છે અને દૃષ્ટિ પણ સ્થિર છે, તથા નિદ્રા, આલસ્ય, કામ, રાગ, અરતિ, ભય શેક વિગેરે જેણે જીત્યા છે, તથા મન્દ મન્ત્ર વાસેાાસના પ્રચાર કરનાર એવા સાધુ મહાત્માએ નાભિની ઉપર, હ્રદયમાં, મસ્તકમાં અથવા ખીજે કોઇ પણ ઠેકાણે મનેાવૃત્તિઓને સ્થાપી જેવી રીતે અભ્યાસ કર્યો હોય તેવી રીતે સાવધાન થઈને આવા પ્રકારનાં ઉત્તમ ધ્યાન કરવાં શરૂ કરે છે. એકાગ્ર મનવાળે, અને રાગ– દ્વેષ, માહની વૃત્તિઓને દબાવીને નિપુણતા પૂર્વક શારીરિક ખા ક્રિયાઓને નિગ્રહ કરી તથા ઉત્તમ ક્ષમાને ધારણ કરી બાહ્ય આભ્યન્તર દ્રવ્ય પર્યાયાને વિચારતા છતા ધ્યેયરૂપ દ્રવ્ય અથવા પર્યાય તથા ચેગાને પૃથક્ષણે સક્રમણ કરતાં કરતાં મારૂપી તીક્ષ્ણ શસ્ત્રદ્વારા માહનીય ક્રમની પ્રકૃતિને ક્ષય જે વખતે કરે, તે સમયે પ્રથમ શુક્લધ્યાન સમજવું, અને તે દ્વારા જ માહુના ક્ષય અથવા ઉપશમ થાય છે. આવી રીતે ધ્યાન દ્વારા મેાહ-સાગરને તરી અન્તર્મુહૂત્ત વિશ્રાન્તિ લહ્યા ખાદ્ય તે જ વિધિ પ્રમાણે મેહનીયકમ ના નાશ કરનાર તે કરતાં પણ અનન્ત ગુણી યાગવિશુદ્ધિને આશ્રય કરી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અન્તરાય આ ત્રણે કમ ની પ્રકૃતિના ખન્યને રોકી અને સ્થિતિના હ્રાસ તથા ક્ષય કરતા છતા અર્થ,બ્યજન તથા ચેાગની સફ્રાન્તિ જેમને ખીલકુલ નથી અને જેમનુ મન અત્યન્ત સ્થિર છે એવા ક્ષીણકષાય મહાત્મા વ મણિની માફક નિર્લેપ બની જાય છે. આવા પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ . જૈનદર્શન. એકત્રવિતક શુકલધ્યાનરૂપી અગ્નિથી ઘાતિકરૂપી લાકડાંને ખાળી ભસ્મીભૂત કર્યા બાદ દેીપ્યમાન કેવલજ્ઞાનરૂપી સૂર્ય દ્વારા લેાકાલેાકને સાક્ષાતકાર કરનાર વ્યક્તિઓના કેવલી, સર્વજ્ઞ, સર્વદેશી, સાવ એવાં નામેાથી વ્યવહાર કરવામાં આવે છે. ૩૮૩ તેવી વ્યક્તિએ આયુષ્યની સ્થિતિ જેટલી હોય, તેટલે કાલ વિચરતા વિચરતા ધમ દેશના ઉત્તમ પ્રકારે આપે છે. અને જ્યારે અન્તર્મુહૂત્ત સમય ખાકી રહે, ત્યારે શુકલધ્યાનના ત્રીજા પાયાના આરંભ કરે છે. આ ત્રીજા ધ્યાન દ્વારા પ્રાણાયા નના પ્રચાર તથા સર્વ કાયના, વચનના અને મનના ચેગાના નિરાય કરે છે. આ ધ્યાનમાં તમામ પ્રકારના ચાગના વ્યાપારાના નિરાધ કરવાથી પાતે અચેાગી બની તેરમાંથી નિવૃત્ત થઇ ચઉદમા ગુણસ્થાનકને સ્પર્શે છે. તે વખતે સર્વ સ'સારના દુઃખાની જાલને છેદવામાં સમથ અને મેક્ષનું સાક્ષાત્ કારણુ એવુ યથાખ્યાત ચારિત્ર અત્યન્ત નિલ બની જાય છે; ત્યારે અચેગી કેવલી ભગવાન્ બાકી રહેલ વેદનીય, નામ, ગાત્ર અને આયુષ્ય આ ચાર ઘાતિકાના શુકલધ્યાનના ચાથા પાયા દ્વારા સર્વથા ક્ષય કરી, શુદ્ધ સુવર્ણની માફક આત્મા ઉપર લાગેલા ક્રમમલના નાશ થવાથી શુદ્ધ નિર ંજન, નિરાકાર અને અનન્ત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખસ્વરૂપ આત્મા અની જાય છે, તેનું નામ જ મેાક્ષ સમજવું', Jain Educationa International આવા પ્રકારનું શુકલધ્યાન રૂપી આભ્યન્તર તપ પણુ નિજ શરૂપ હોવાથી નવીન કર્મના ઉપચયને નિષેધ કરનાર For Personal and Private Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ ३८४ તત્ત્વાખ્યાન. છે અને પુરાણાં કર્મોને આત્માના પ્રદેશાથી જૂદાં કરનાફ છે. નવીન કમ તે ખીલકુલ આ વખતે આવતાં જ નથી.. મને જૂનાં જેટલાં હોય તેને તેા ધ્યાનાગ્નિ ખાળી ભસ્મી ભૂત કરી નાખે છે, ત્યારે સર્વથા કર્મના સબન્ધ રહિત થવાથી શુદ્ધ આત્માનું અનન્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય સુખરૂપ મૂળ સ્વરૂપ પ્રગટ થાય છે. તેનું નામ જ મેક્ષ સમજવું, તેનુ સ્વરૂપ આગળ કહેવામાં આવે છે. ઉપર્યુકત નિરાના બે ભેદ છે. એક સકામનિર્જરા અને ત્રીજી કામનિર્જરા, તેમાં પ્રથમ નિરશ વિરતિ મહાત્માઓ કરી શકે છે. અને ખીજી અનેક પ્રકારનાં શારીરિક, માનસિક કષ્ટાને અનાભાગથી સહન કરનારને થાય છે. તેમાં પણ પ્રથમ નિરા તે અનાદિકાલથી મિથ્યાત્વ વિગેરે સામગ્રી દ્વારા એકઠાં થયેલ કર્મોના સમૂહને અન્તર્મુહૂત્ત માત્રમાં ક્ષય કરવા સમર્થ છે. આાવુ સામર્થ્ય ખીજીમાં ખીલ-કુલ નથી એટલી વિશેષતા સમજવી. ઇતિ નિર્જરા તત્ત્વ સમાસ. મેાક્ષ-નિરૂપણ. શરીર પાંચ, દશ પ્રાણ, પુણ્ય, પાપ, વર્ણાદિ ચાર અને પુનર્જન્મ, ત્રણ વેદ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રાગ, અજ્ઞાન, અસિદ્ધ વિગેરેના નિર્જરા તત્ત્વમાં બતાવેલ ઉપાય દ્વારા સર્વથા ક્ષય થવાથી આત્માનું સ્વાભાવિક સ્વરૂપ જે Jain Educationa International For Personal and Private Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૮૫ પ્રગટ થાય, તેને મેક્ષ કહેવામાં આવે છે. અર્થાત્ સંપૂર્ણ કને જે અવસ્થામાં સર્વથા ક્ષય થાય, તે અવસ્થાવિશેષનું નામ જ મોક્ષ સમજવું. હવે તે વિષે વૈશેષિક વિગેરે દર્શનકારોને અભિપ્રાય જણાવવામાં આવે છે – પૂર બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, અને સંસ્કાર આ નવ ગુણેને અત્યન્ત અભાવ જે અવસ્થામાં થાય, તે અવસ્થા વિશેષને જ મોક્ષ સમજ; પરંતુ સપૂર્ણ કર્મોને અભાવ થવાથી મોક્ષ મળે છે એ વાત યુક્તિવિકલ સમજવી, તે જ વાતને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જ્ઞાન પિતે જ જ્યારે ક્ષણિક હેવાથી નશ્વરશીલ છે, ત્યારે મેક્ષાવસ્થામાં તે કેવી રીતે સંભવી શકે? માટે મોક્ષમાં જ્ઞાન વિદ્યમાન હોય છે. એ વાત બીલકુલ માનવા લાયક નથી. અને સુખ તે તરતમસ્વભાવવાળું હોવાથી સંસારમાં ને મેક્ષમાં કંઈ પણ વિશેષતા પ્રાપ્ત કરાવના છે જ નહિ, તે પછી તેને માનવાની શી જરૂર રહી? તે પણ સાથે સમજાવવામાં આવે છે. દુઃખ વિગેરે સર્વથા હેય હેવાથી તેને પણ સંભવ તે અવસ્થામાં હોઈ શકે જ નહિ. માટે આત્માના નવ વિશેષ ગુણે સિવાય જે પોતાના સ્વરૂપમાં અવસ્થાન, તેને જ મોક્ષ સમજ, અથત મેક્ષાવસ્થામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વિગેરે કંઈ પણ છે જ નહિ, આ વાતને અનુમાન પણ ટેકો આપે છે. દિવાના સંતાનની માફક સંતાનપણું હવાથી આત્માના નવ વિશેષ ગુણેને સંતાન 26. Jain Educationa International For Personal and Private Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ તન્યાખ્યાન. - - - - પ્રવાહ અત્યન્ત વિનાશ પામે છે. ઉપર્યુક્ત વાતને નીચેના કલેક પણ ટેકે આપે છે.– यावदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः । तावदात्यन्तिकी दुःखव्यावृत्तिन विकल्प्यते ॥ १ ॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सुख-दुःखयोः। मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥२॥ ચારામારીમાંથી ક્યાદાનમાં આપેલા કલેકે પૃ. ૪૩ ભાવાર્થ-જ્યાં સુધી વાસના વિગેરે આત્માના તમામ ગુણેને ઉછેદ ન થાય, ત્યાં સુધી આત્યંતિક દુઃખના અભાવરૂપ મોક્ષ મળી શકે જ નહિ, અને સુખ-દુઃખ તે ધમધમ નિમિત્તથી પેદા થાય છે. અને તે તે સંસારરૂપી મહેલના મોટા સ્તંભ છે. માટે જ્યારે ધમધર્મને વિનાશ થાય, ત્યારે સુખ-દુઃખ તે હોય જ ક્યાંથી? इच्छाद्वेषप्रयत्नादिभोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ॥ १ ॥ આ કલેક પણ ન્યાયમંજરીમાંથી સ્યાદ્વાદમંજરી(પૃ. ૪૪)માં આપેલ છે. ભાવાર્થ-ઈરછા, દ્વેષ, પ્રયત્ન વિગેરે પણ ભેગના ઘરરૂપ શરીરની સાથે સંબંધ રાખનાર હવાથી જ્યારે તેને સર્વદા ઉચછેદ થાય, ત્યારે ઈચ્છા વિગેરેને પણ આત્માની સાથે સંબન્ધ કેવી રીતે ટકી શકે? તે ખાસ વિચારણીય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ઉ॰ ઉપર્યુક્ત કથન અજ્ઞાનમૂલક હોવાથી અનાદરણીય છે. આપ લેાકેા સંતાનપણાને હેતુ આપીને નવ ગુડ્ડાના ઉચ્છેદ થવાથી ગુણશૂન્ય આત્માના સ્વરૂપને મેાક્ષ કહે છે, તે સંતાનપણુંશી ચીજ છે ? તે તે! ખાસ સમજાવવા લાયક છે. શુ' એક પછી એક પદાર્થની ઉત્પત્તિ માત્રને આપ સંતાન કહેા છે ? અથવા એકને અવલખીને એક પછી એકની ઉત્પ ત્તિને કહા છે ? આ એ પ્રશ્નને પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે ઘટ, પટ વિગેરે પદાર્થીમાં પણ એકની પછી એક ઉત્પન્ન થતા હૈાવાથી આપનું સંતાનપણું તે તેમાં પણ રહેવાનું અને તેને અત્યન્ત વિનાશ તે બીલકુલ નથી. કેમકે પર્યાયથી તેના વિનાશ છે, તે પણ દ્રવ્યથી તે તે નિત્ય છે-શાશ્વત છે. માટે આપે આપેલ અનુમાનમાં હેતુ જ જ્યારે વ્યભિચારી થયા, ત્યારે તેવા હેતુથી આપની ઇષ્ટસિદ્ધિ કેવી રીતે થવાની ? આ કારણથી પ્રથમ પક્ષ અનાદર ણીય છે. હવે રહ્યા બીજો પક્ષ-એક ઘટ વિગેરે પદાર્થને અવલખીને એક મીજાની ઉત્પત્તિ તે પરમાણુના પાકમાં પણ છે, પરન્તુ તે પરમાણુના સર્વથા વિનાશ થાય છે એમ તે આપ પણુ માનતા નથી, તેા પછી આપે આપેલ સ'તાનપણારૂપ હેતુ વ્યભિચારગ્રસ્ત હાવાથી તે દ્વારા સાધ્યસિદ્ધિ કેવી રીતે થવાની અને તે સિવાય બીજો પક્ષ માનવા, તે પણ આપને નકામા જ છે. કચ છાદ્યસ્થિક ક્ષાચેાપશમિક જ્ઞાનાદિ ગુણ્ણાના ઉચ્છેદ છે; તે પણ ક્ષાયિક Jain Educationa International ૩૮૭ For Personal and Private Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ ટ ગુણાના પ્રાદુર્ભાવ થતા હોવાથી ગુણશૂન્ય આત્માના અવસ્થાનરૂપ માક્ષતા કોઇ પણ રીતે માનવા લાયક છે જ નહિ, ५० न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति ભાવાય તેવી રીતે જ્ઞાન વિગેરે ગુણેના અભાવ સિદ્ધ કરવામાં આળ્યે, તેવી રીતે સુખ પણ મેક્ષાવસ્થામાં નથી, એ વાત આશ્રિત દ્વારા સ્પષ્ટ થાય છે. —- તત્ત્વોખ્યાત. ઉ॰ જ્ઞાન વિગેરે છા“સ્થિક ગુણે! નહિ હાવાથી ક્ષાયિક ગુણા પણ આત્મામાં નથી. એ વાતને સિદ્ધ કરવામાં જેમ આપના મતમાં કઈ પણ પ્રમાણ નથી. તેમ સુખના અભાવને સિદ્ધ કરવામાં પણ કોઈ પણ પ્રમાણુ નથી; અને ઉપર્યુક્ત શ્રુતિ તે શુભક જન્ય સાંસારિક વૈષયિક સુખને મશક્ષાવ સ્થામાં અભાવ સૂચવે છે, પરન્તુ સ્વસ'વેદ્ય, વેદનીયકર્મના ક્ષયથી પેદા થતા આત્મીય સુખના મેક્ષાવસ્થામાં અભાવ છે એમ તેથી ખીલકુલ સિદ્ધ થઈ શકતું નથી. સારાંશ--સાંસારિક સુખ દુઃખ જેમ એક બીજાની સાથે કર્મના સબન્ધને લઇને પરસ્પર સબન્ધવાળું હાવાથી કેવલ સુખ અથવા દુ:ખ મળી શકેતુ' નથી; પરન્તુ મેક્ષાવસ્થામાં આ નિયમ ખીલકુલ લાગુ પડી શકતા નથી, કેમકે દુ:ખતુ' કારણ જે શરીર, તેના સર્વથા અભાવ જ્યારે થાય, ત્યારે આત્મીય સ્વસંવેદ્ય સુખને મળવામાં બીજો કચેા ખાધ રહ્યો ? તે સમજાવશે. સ્મૃતિ પશુ તે વાતને ટકા આપે છે.- Jain Educationa International For Personal and Private Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. मुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं मोक्षं वै विजानीयाद् दुष्पापमकृतात्मभिः ॥ १ ॥ ભાવાર્થ --જ્યાં કેવલ આગમગમ્ય આત્યન્તિક અતીન્દ્રિય સુખ છે, તેને જ મેક્ષ સમજ, અને આવા પ્રકારનું સુખ અકૃતાત્મક લેકેને દુપ્રાપ્ય સમજવું. પૂ આ ઠેકાણે સુખશબ્દ દુખના અભાવને બોધક હોવાથી આ શ્રુતિદ્વારા મેક્ષમાં સુખ છે એ વાત કયાંથી આવી? માટે મોક્ષમાં સુખ છે જ નહિ એવી માન્યતા યુક્તિવાળી સમજવી. ઉ૦ ઉપર્યુક્ત સ્મૃતિમાં રહેલ સુખશબ્દને મુખ્ય સુખને વાચક માનવામાં જ્યારે કેઈ જાતને બાધ આવતો નથી, ત્યારે તેને દુઃખના અભાવના વાચકરૂપે કેવી રીતે માની શ. કાય? કિચ અર્થ જાદુ વિપ્રમુ: કુણી પંજાતઃ ઈત્યાદિ વાક્યમાં વિપ્રમુક્ત શબ્દથી જ જ્યારે દુખના અભાવનું જ્ઞાન થઈ શકે તેમ છે. ત્યારે સુખી શબ્દને પ્રાગ શા માટે કરે જોઈએ? “માટે મેક્ષમાં સુખ વિગેરે કઈ પણ ગુણ છે જ નહિ, કિન્તુ પાષાણ સમાન જડતા છે. આવા પ્રકારની આપની માન્યતા ઉપર કયે બુદ્ધિશાલી લક્ષ્ય આપી શકે? અર્થાત્ કે ઈપણ નહિ. આ વાતને નીચેને કલેક પણ પૂરતી કરી આપે છે—– वरं वृन्दावने रम्ये क्रोष्तृत्वमभिवाञ्छितम् । न तु वैशेषिकी मुक्तिं गौतमो गन्तुमिच्छति । १ । Jain Educationa International For Personal and Private Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ તન્વાખ્યાન. તા - - - - - - - - - - - - - - ભાવાર્થ-સુન્દર વૃન્દાવનમાં શિયાળપણાની ચાહના ઘણી સારી છે, પરંતુ વિશેષિક લેકેએ માનેલ પાષાણુરૂપ મુક્તિને જ્યારે તેની સમાન માન્યતાવાળા ગતમષિ પણ ચાહના કરતા નથી, તે પછી બીજાની તે વાત જ શી કરવી? માટે આ લોકોની મુક્તિ કરતાં તે સંસાર ઘણે સારો છે, કે જેમાં વચમાં વચમાં પણ કઈ વાર સુખ તે મળી શકે. પૂર્વ સંસારમાં દુઃખના સ્પર્શ સિવાયનું સુખ તે બીલકુલ મળતું નથી, અને દુઃખ તે વિષમિશ્રિત અન્નની માફક દરેકને હેય છે તો પછી દુઃખ છોડવા જતાં થોડા સુખને પણ નાશ અમને કંઈ અડચણકર્તા નથી. પરંતુ થોડા સુખને માટે મોટા મેરુ જેવડા દુઃખના બોજાને ઉઠાવવામાં ઘણું જ અડચણ છે. આ જ કારણથી સુખને પણ ત્યાગ કરવામાં આવે છે. ઉ૦ સાંસારિક સુખ મધુથી ખરડેલ તલવારની ધારા સરખું હોવાથી દુઃખરૂપ છે, માટે તેને છેડવાની ઈચ્છા મુમુક્ષુ લેકેને અવશ્ય હેવી જોઈએ, પરંતુ આત્યંતિક આત્મીય સુખની ઇચ્છાવાળાઓને વિષયની નિવૃત્તિથી આવિદ્ભૂત થતું ક્ષાયિક સુખ પણ જે મેક્ષમાં ન હોય તે સુખના અભાવરૂપ મોક્ષની ચાહના જ કેણ કરી શકે ? અને જે તલવારની ધારા ઉપર રહેલ મધુને ત્યાગ કરવામાં આવ્યું, તે પણ વિશેષ સુખને માટે જ સમજ, જેમ સંસારાવસ્થામાં સુખ ઈષ્ટ છે, દુખ અનિષ્ટ છે, માટે સુખશૂન્ય મેક્ષ કેદને પણુઈચ્છવા ગ્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. પૂ૦ સુખ સંવેદન સ્વભાવરૂપ મેક્ષ જ્યારે આપ માને છે, ત્યારે તેમાં પ્રવૃત્તિ તે તે વિષયક રાગ સિવાય કદાપિ થઈ શકવાની જ નહિ, અને રાગ તે બંધનરૂપ હોવાને લીધે રાગીને મેક્ષ જ જ્યારે વંધ્યાપુત્ર સમાન છે, ત્યારે કહે મોક્ષમાં સુખ માનનારને મોક્ષ કેવી રીતે મળી શકે? - ઉ૦ વિષયની પ્રવૃત્તિમાં કારણરૂપ હોવાથી સાંસારિક સુખ વિષયક રાગને જ બન્ધનરૂપ માનવામાં આવેલ છે; પરંતુ મોક્ષ વિષયક રાગ તે વૈરાગ્ય વિગેરે દ્વારા થતું હોવાથી વિષયની નિવૃત્તિ જ જ્યારે તેમાં પ્રધાન છે, ત્યારે તે રાગને બન્ધનરૂપે મનાય જ કેવી રીતે? કિંચ અવસ્થાવિશેષમાં તે રાગ પણ હેય છે, કેમકે જ્યારે પરમ વિશુદ્ધ ભાવમાં વર્તનાર અને ગુણશ્રેણિમાં આરૂઢ થયેલા એવા ગી મહાત્માઓ તે મેક્ષવિષયક સુખ સંબલ્પિ રાગ પણ લગાર માત્ર મનમાં રાખતા નથી. તેઓને તે તે અવસ્થામાં દરેકની ઉપર સમભાવ છે. મોરે મ ર સર્વત્ર નિપ્પદ મુનિરરત્તમ: આવું વચન હેવાથી તે રાગ પણ જ્યારે અવસ્થા વિશેષમાં હેયરૂપ માનીએ છીએ તે પછી બીજા રાગની તે વાત જ શી કરવી? કિંચ મેક્ષના સુખ વિષયક પ્રવૃત્તિમાં તે વિષયક રાગ કારણ નથી. કિન, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા વેદનીય કર્મને ક્ષય વિગેરે સામગ્રીસમુદાય કારણ છે. આથી એ ભાવ ની. કન્ય કે ક્ષપશમિક ગુણેને જ અભાવ સર્વથા મેક્ષાવસ્થામાં છે, અને ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વિગેરે ગુણ તે બરાબર કાયમ રહેવાના. માટે અમે જે મેક્ષનું Jain Educationa International For Personal and Private Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ તસ્વાખ્યાન. સ્વરૂપ માનેલ છે, તે જ નિરાબાધ છે, તે ખાસ ધ્યાનમાં રાખવું. નૈયાયિક તથા વૈશેષિક લેકે એ માનેલ મેક્ષ કિપાક– ફળ સમાન હોવાથી કેઈને પણ આદેય નથી. સાંખ્ય લેકેની સાથે મોક્ષને વિચાર. પ્રકૃતિના વિકારોને વિલય થવાથી પુરુષનું જે સ્વરૂપમાં અવસ્થાન તેનું નામ જ મેક્ષ છે; આ કથન પણ અયુક્ત સમજવું, કેમકે ફૂટસ્થ આત્મામાં સ્વરૂપાવસ્થાનરૂપ મોક્ષ કદાપિ સિદ્ધ થઈ શકવાને જ નહિ, એ વાત સાંખ્યદર્શનની સમાલોચનામાં જે કે સારી રીતે સ્પષ્ટરૂપથી સમજાવવામાં આવી છે, તે પણ અત્ર પ્રસંગ હોવાથી કંઈક વિવેચન કરવામાં આવે છે. પૂ. પ્રકૃતિમાં રહેલ સુખ વિગેરેનું આત્મામાં પ્રતિબિંબ થવાથી પુરુષ પિતે ખુશી થાય છે, અને ખુશી થતું છતે પ્રકૃતિના સુખ સ્વભાવને મોહથી પિતાના માનીને સંસારમાં આનંદથી રહે છે, અને જ્યારે પ્રકૃતિ જૂદી ચીજ છે, અને હું તેથી અલગ છું એવી વિવેકખ્યાતિ થાય, ત્યારે જ્ઞાનને આવિર્ભાવ થતું હોવાથી મનમાં એમ સમજે છે કે આ પ્રકૃતિ જ દુઃખનું કારણ છે, મારે એની સાથે સંબધે રાખ સારે નથી. એવું જ્ઞાન સંપાદન કરી પ્રકૃતિ પતે પુરુષથી અલગ થાય છે, અને તે વખતમાં પુરુષનું જે સ્વરૂપમાં અવસ્થાન તેનું નામ જ મેક્ષ સમજવું. - ઉ૦ ઉપર્યુકત સાંથલેકેનું કથન પણ યુક્તિશૂન્યતાને Jain Educationa International For Personal and Private Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૯8 પરિચય આપનાર હોવાથી ત્યાજ્ય છે. પ્રકૃતિ અને આત્માને સંગ શાથી થાય છે? પહેલાં તે તે સંબધિ વિચાર કરે આવશ્યક છે. શું પ્રકૃતિથી આત્માને સંગ થાય છે? અથવા આત્માથી પ્રકૃતિને સંગ થાય છે? એ બે પ્રશ્નને પૂછવામાં આવે છે, તેમાં જે પ્રથમ પક્ષ માનવામાં આવે તે પ્રકૃતિ પિતે વ્યાપક હેવાથી જ્યારે મેક્ષમાં પણ તે બરાબર છે ત્યારે મુક્ત આત્માને પણ તેની સાથે સંબન્ધ હોવાથી તેમાં પણ સંસારીપણની આપત્તિ જરૂર આવવાની, માટે પ્રથમ પક્ષ તે આપનાથી માની શકાય તેમ છે જ નહિ. હવે રહ્ય બીજો પક્ષ, તેમાં પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા કયા કારણને લઈને પ્રકૃતિને ગ્રહણ કરે છે? તે ખાસ સમજાવવું પડશે જ. તેને ઉત્તર પ્રકૃતિ અથવા આત્મા આ બેમાંથી એક તે જરૂર આપ જ પડશે, તેમાં પણ પ્રથમ હેતુ આપવામાં તે જેમ આત્માને પ્રકૃતિના સંગમાં પ્રકૃતિ કારણ છે, તેમજ મુક્તાત્માની સાથે તે સંગ પણ તે કારણથી કેમ ન થઈ શકે, કારણ કે પ્રકૃતિ સંગની પહેલાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે જ્યારે બન્નેમાં બરાબર છે, ત્યારે એકની સાથે સંગ થાય, અને બીજાની સાથે ન થાય, તેનું શું કારણ? માટે પ્રથમ કારણ માનવામાં તે બકરું કાઢતા ઉંટને પ્રવેશ થાય, તેવા પ્રકારની વિપત્તિ પેદા કરાવનારું છે. અને બીજું કારણ માનવામાં તે આત્મા પિતે જ પ્રકૃતિ અને આત્માના સાગમાં કારણ છે. તેમાં પણ શું પ્રકૃતિ સહિત આમા સંગમાં કારણ છે? અથવા પ્રકૃતિથી રહિત આત્મા તેમાં કારણ છે? આ બે પ્રશ્ન પૂછવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ તરવાખ્યાન. - - - આવે છે, તેમાં પ્રથમ પક્ષ માનવામાં પ્રકૃતિ સહિત આત્મા પ્રકૃતિની સાથે આત્માના સાગમાં કારણ છે, એ અર્થ થવાને, ત્યારે તેમાં પણ શંકા જરૂર પેદા થવાની કે જ્યાં સુધી પ્રકૃતિની સાથે આત્માને સંગ ન થાય, ત્યાં સુધી પ્રકૃતિ સહિત આત્મા તેના સંગમાં કારણ પણ થઈ શકે જ નહિ, અને આવી રીતની વ્યાખ્યા કરવામાં અનવસ્થા બરાબર આવવાની, માટે પ્રથમ પક્ષ આપ લેકેથી માની શકાય તેમ નથી. અને બીજો પક્ષ પણ પ્રકૃતિ સહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા ક્યા કારણથી તેની સાથે સંગ કરે છે એ પ્રશ્ન થવાને, અને તેમાં પણ હેતુને તપાસ કરવાથી પૂર્વની માફક અનવસ્થા જરૂર આવવાની; માટે બન્ને પક્ષેમાંથી કેઈપણ પક્ષ આપનાથી માની શકાય તેમ નથી. કિંચ હેતુ વિના પણ આપસમાં બેને સંગ થાય છે, એવું જે માનવામાં આવે તે મુક્તાત્માની સાથે પણ પ્રકૃતિના સંગને પ્રસંગ તે જરૂર આવવાને. અપરંચ આત્મા પિત્ત પ્રકૃતિને ગ્રહણ કરતી વખતે શું પૂર્વાવસ્થાનો ત્યાગ કરીને ગ્રહણ કરે છે? અથવા ત્યાગ કર્યો સિવાય ? આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમાં પણ પ્રથમ પક્ષ રવીકારવામાં તે પૂર્વની અવસ્થાને ત્યાગ કરવાથી તે આત્મામાં પરિણામપણું જરૂર આવવાનું, અને તેમ થવાથી અનિત્યપણું પણ વિના ઈચ્છાએ આવવાનું જ અને જ્યારે અનિત્યપણું આવ્યું, ત્યારે તે કૂટસ્થ નિત્યપણું હવામાં ઉડી જવાનું. Jain Educationa International For Personal and Private Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૨૮૫ હવે રહ્ય બીજો પક્ષ, તેમાં પણ ઈશ્વરકૃષ્ણ વિગેરે આપના મહર્ષિઓએ ગૃહસ્થાવસ્થાને ત્યાગ કર્યા સિવાય ગીઅવસ્થાને પ્રાપ્ત કરી, એમ તે કદાપિ થઈ શકવાનું જ નહિ, જેમ દેવદત્ત બાલ્યાવસ્થાને ત્યાગ કર્યા સિવાય યુવાવસ્થાને પ્રાપ્ત કરી શકતું નથી તેમ અત્રે પણ સમજવું. માટે બીજા પક્ષમાં તે યુક્તિશૂન્યતા જ સમજવાની છે. આથી એ ભાવ નિકળે કે જ્યારે પ્રકૃતિના સંગરૂપ સંસાર જ ઘટી શકતે નથી, ત્યારે તેના વિયેગરૂપ મોક્ષની તે આપના મતમાં વાત જ શી કરવી? માટે ક્ષવિષયક સાંખ્યની માન્યતા હૃદયંગમ નથી, એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. બધ્ધની સાથે મુક્તિને વિચાર ઉપદ્રવ સિવાય ચિત્તની જે સંતતિ (પરંપરા) તેનું નામ જ મુક્તિ સમજવું, આવા પ્રકારની કેટલાક બૌદ્ધોની માનવતા પણ આદરણીય નથી. કેમકે ઉપદ્રવ વિનાની ચિત્તસંતતિ જ્યારે કઈ વસ્તુરૂપ છે જ નહિ, ત્યારે તેને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે નકામે જ છે. પૂર સંતતિમાં પતિત ક્ષણે પિતે જ પૂર્વોત્તરભાવથી આપસમાં કાર્યકારણરૂપ છે. અર્થાત્ પૂર્વેક્ષણ કારણ છે અને ઉત્તરક્ષણ કાર્ય છે. આવા પ્રકારની વ્યાખ્યાથી જ્યારે સંતતિ વસ્તુરૂપે સિદ્ધ થાય છે, ત્યારે સિદ્ધ થતી નથી, એમ કહીને ઉડાવી દેવી એ કેટલી બધી અજ્ઞાનતા સમજવી ! ઉ૦ જીવનમુક્તરૂપ સર્વના જ્ઞાનને છેલ્લે ક્ષણ મુક્તિના Jain Educationa International For Personal and Private Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ ૩} તત્ત્વાખ્યાન. જ્ઞાનના પ્રથમ ક્ષણમાં કારણુરૂપ હેાવાથી અને તે પણ સ'ત તિની અંદર આવવાથી સસારી અવસ્થાની માફક તેમાં પણ આવા પ્રકારના કાર્ય-કારણુભાવ દ્વારા એક બીજાને પેદા કરવના ઉપદ્રવ તા જરૂર રહેવાના જ. પ્ર॰ આગળ ચિત્તના ઉત્પાદન થવા, અને પૂના ચિત્તની જે નિવૃત્તિ થવી, તેનું નામ જ માક્ષ અમે માનીએ છીએ, ત્યારે ઉપર્યુકત દોષને અવકાશ જ કયાં રહેવાને ? ઉ॰ આગળ ચિત્તના અનુત્પાદ તા પ્રાગભાવરૂપ હાવાથી ઉત્પન્ન કરવા લાયક જ્યારે છે જ નહિ, ત્યારે ચિત્તનિવૃત્તિરૂપ મેાક્ષની તે વાત જ શી કરવી ? કિચ ક્ષણિકવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ વિગેરે આપના સિદ્ધાન્તા યારે યુક્તિથી સિદ્ધ થતા જ નથી, તે। પછી તેવા સિદ્ધાન્તને અવલખીને મુક્તિ મેળવવાની આશા કેવી રીતે શખી શકાય ? સ્વાતંત્ર્યવાદિ સાથે મુકિતના વિચાર. જે સ્વત'ત્રતા મેળવવી છે, તેનુ' નામ જ મુક્તિ સમજવું. આ કથન પણુ અગ્રાહ્ય છે, કેમકે સ્વતંત્રપણું કર્મના ક્ષયથી થાય છે એવુ* જો માનવામાં આવે તે અમને અડચણકર્તા નથી, પરન્તુ તેવી રીતે માનવામાં તે આપના સિદ્ધાન્તના વ્યાઘાત થતા હેાવાથી આપ પેતે જ માની શકશે નહિ. અને જો અણિમાદિ વિગેરે વૈભવરૂપ ઐશ્વય પણાને સ્વતંત્રપણું કહેતા હૈા તે, તે તે કમજન્ય હોવાથી સ*સાવિલાસરૂપ સમજવુ, માટે આવું ભાગવિલાસરૂપ સ્વતંત્રપણું પણુ Jain Educationa International For Personal and Private Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. વસ્તુગતિ વિચાર કરતાં કાઈ કામ જ નથી; તેા પછી તેને માક્ષ તા કહેવાય જ કેવી રીતે ? સત્રાંતિકના મત પ્રમાણે મુક્તિના વિચાર. આત્માની જે હાનિ થવી તેનું નામ જ મેક્ષ સમજવું, આવા પ્રકારની માન્યતાવાળા આ મતના અનુયાયિતા ખરેખરા મુક્તિને લાયક છે. વાહુ ધન્ય છે તમારા વિચારને અને ધન્ય છે તમારા સિદ્ધાંત પ્રવતું કૈને; જ્યારે આત્માની જ હાનિ થઇ, અર્થાત્ વિનાશ થયા ત્યારે મુક્તિ મળવાની જ કાને ? તેનેા પણ લગાર વિચાર કર્યાં હત તેા બીજાને પરિશ્રમ લેવાની જરૂર પડત જ નહિ. ક્રિચ લગાર ઉંડા ઉતરી બહિરાત્માને વિનાશ થવાથી જે પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે, તેને જો કદાચ મુક્તિ કહેતા હત તા ખીજાએને પણ તેમાં લગાર અભિરૂચિ થાત, પરન્તુ જ્યાં સર્વથા આત્માના જ વિનાશ હોય, ત્યાં મુક્તિની તા વાત જ શી કરવી ? ૩૯૯ નિરતિશય સુખવાદિ સાથે મુક્તિના વિચાર. નિત્ય નિરતિશય સુખના જે પ્રકાશ થવા તેનુ ં નામ જ મોક્ષ સમજવું, આ કથન પણ ઠીક નથી. કારણ કે અતિશય વિનાનું સુખ તે વિષયજન્ય સ’સારિસુખમાં પણ ખરાખર રહેતુ હાવાથી જ્યાંસુધી તેવા પ્રકારનુ વિષયિક સુખ વિદ્યમાન Jain Educationa International For Personal and Private Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. હોય ત્યાં સુધી વિષયાતીત રૂપ જે આત્મીય સુખ અને તે રૂપ જે મુકિત તેની તે વાત જ શી કરવી? કિંચ સુખને સર્વથા નિત્ય માનવામાં સંસારાવસ્થામાં પણ તેવા સુખની પ્રાપ્તિને પ્રસંગ જરૂર આવવાને. વેદાન્તી સાથે મુક્તિને વિચાર. અવિદ્યાની નિવૃત્તિ થવાથી વિજ્ઞાનસુખસ્વરૂપ જે કેવલ આત્મા તે જ મેક્ષ સમજ, આ કથન પણ ઠીક નથી. કેમકે વિજ્ઞાન સુખસ્વરૂપ બ્રહ્મ તે ફૂટસ્થ નિત્ય હેવાથી આપના મત પ્રમાણે મુક્ત અને સંસારિમાં કંઈપણ વિશેષતા રહેવાની જ નહિ, કિંચ અવિદ્યા પણ એક કાલ્પનિક આકાશ. પુષ્પ જેવી ચીજ છે, વાસ્તવિક પદાર્થરૂપ છે જ નહિ, તે પછી તેવી મિા સ્વરૂપવાળી અવિદ્યા ભલે રહે તે પણ સંસારિ આત્માને કંઈ અડચણ કરતી ન હોવાથી સંસારદશામાં પણ આપના મત પ્રમાણે મુક્તપણું કેમ ન હોઈ શકે? અને એમ થવાથી તે મુકત અને સંસારિના વ્યવહારને જ લેપ થવાને, અવિદ્યાના સાધક પ્રમાણની ગવેષણ કરવા જતાં સદ અસદુ વિકલ્પ ઉદ્ભવતા હોવાથી તેની સિદ્ધિ કેઈપણ રીતે થવાની જ નહિ, જ્યાં ભ્રાન્તિનું સામ્રાજ્ય હેય, ત્યાં પદાર્થની સિદ્ધિની તે વાત જ શી કરવી. માટે વેદાન્તિકના મત પ્રમાણે મુક્તિની ઉપપત્તિ કદાપિ થઈ શક્તાની જ નહિ, એનું વિશેષ વિવેચન વેદાન્તની સમાચનાના પ્રસ્તાવમાં કરેલું હોવાથી અત્ર તે માત્ર દિગદર્શનરૂપ બતાવવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૩૯ - - - - - - ઉપનિષકારો સાથે મુક્તિને વિચાર, જ્ઞાન તે જ મેક્ષને ઉપાય છે, અને તે પણ સાક્ષિસ્વરૂપ આત્મામાં કલિપત છે, આ કથન પણ ઠીક નથી. કેમકે એમ માનવાથી જે સમયે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું, તે જ સમયે મેક્ષ મળવાથી સંસારને જ ઉછેદ થવાથી જ્યારે તત્ત્વજ્ઞાનના ઉપપત્તિકાલમાં જ મોક્ષનું સંપૂર્ણ અસાધારણ કારણ મળી ગયું, ત્યારે વિલંબ થવાનું બીજું કોઈપણ કારણ બાકી નહિ હોવાથી તે જ વખતે મેક્ષ કેમ ન મળી શકે? કિંચ તે વખતે મોક્ષ મળવાથી શરીર વિગેરેને પણ સર્વથા ક્ષય થવાને જ અને જ્યારે શરીર વિગેરેને વિનાશ થયે, ત્યારે ઉપદેશસામગ્રીરૂપ શરીર નહિ રહેવાથી આપ લેકેને ઉપદેશ પણ કેણ આપવાને? અને તે સિવાય શાસ્ત્રો પણ કેવી રીતે ઉત્પન્ન થવાનાં? અને જ્યારે શાસ્ત્રોને જ અભાવ થયે, ત્યારે આપને કયાંથી ખબર પડી કે તત્વજ્ઞાન પેદા થવાથી મેલ તત્કાળ જ મળે છે. માટે તત્ત્વજ્ઞાન એ જ મોક્ષનું અસાધારણ કારણ છે એમ ન માનવું. - કિચ એકલા જ્ઞાનથી જ કાર્ય થતું હોય તે જેમ રેગી મનુષ્ય વૈદ્ય પાસે જઈ રોગના ક્ષયનું જ્ઞાન સંપાદન કરવા છતાં પણ જો તે વૈદ્ય બતાવેલી ઔષધિ ન ખાય, તે તેને રોગ કદાપિ જ નથી; તેમ એકલું જ્ઞાન કામમાં આવતું નથી. કિન્તુ તેની સાથે તે વૈદ્ય ઉપર પ્રમાણિકપણને વિશ્વાસ તથા ઔષધિને ખાવાની ક્રિયા વિગેરે કામ કરવાથી જ Jain Educationa International For Personal and Private Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ તેવાખ્યાન. રેગ જેવી રીતે જાય છે, તેમ એકલું જ્ઞાન તે પ્રકાશરૂપ હેવાથી તે દ્વારા હેય ઉપાદેયની ઓળખાણ જ કેવલ થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી હેયને ત્યાગ કરવામાં ન આવે,અને ઉપાદેયના સ્વીકાર કરવા વિષયક ક્રિયા કરવામાં ન આવે, ત્યાં સુધી હેયને ત્યાગ પણ થવાને નહિ અને ઉપાદેયને સ્વીકાર પણ થવાને જ નહિ, અને જ્યારે આસવરૂપ હેય પદાર્થ પાસે વિદ્યમાન છે, ત્યારે સંસાર પણ પાસે રહેવાને જ, અને તેના રહેવાથી મેક્ષ કેવી રીતે મળી શકે, તેને વિચાર લગાર એકાન્તમાં બેસને કરશે, માટે આ મતમાં પણ અનેક પ્રકારની વિપત્તિઓ આવવાથી એકલું તત્ત્વજ્ઞાન થવાથી જ મેક્ષ મળે છે એમ કદાપિ સમજવું નહિ. મિતુ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રદ્વારા જ મેક્ષ મળે છે, એ વાત ચેકકસ ખ્યાલમાં રાખવી. પાતંજલના મત પ્રમાણે મોક્ષને વિચાર ગરૂપ સમ્યક ક્રિયા જ એકલી મોક્ષનું કારણ છે. તે વાત લગાર સ્પષ્ટરૂપે સમજાવવામાં આવે છે. પરમાર્થરૂપે તે ચિત્તનું દર્શન થઈ શકતું નથી, અને સાક્ષિના દર્શનમાં નિરોધ સિવાય બીજો કોઈ ઉપાય નથી, તે પછી ચિત્તના દર્શન માટે સમાધિના વ્યાપારની જરૂર અપેક્ષા રાખવી જ જોઈએ. કેમકે સમાધિ સિવાય તે તેનું દર્શન પણ દુર્લભ સમજવુંઆથી એ ભાવ નીકળે કે સમાધિ વ્યાપારની ક્રિયા જ મોક્ષનું અસાધારણ કારણ છે. ઉપર્યુક્ત પાતંજલના અનુયાયિ. લેકેનું કથન પણ અયુત હોવાથી અનાદરણીય સમજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. કારણ કે સવજ્ઞાને ચિત્તના દર્શન માટે સમાધિ-વ્યાપારની કંઇ પણ જરૂર નથી. એમ ડાવા છતાં પણ જો હઠથી કેવલ સમાધિ-બ્યાપારને મેાક્ષના અસાધારણ કારણ તરીકે માનવામાં આવે તે તે અજાગલસ્તનની માફ્ક નકામુ* જ સમજવું, કેમકે સયાગિકૈવલીની પ્રાગ્ અવસ્થામાં જો કે પૃથકવિતક સપ્રવિચાર એકત્વવિતક અપ્રવિચારરૂપ શુકલધ્યાન સ્વરૂપ સમાધિની આવશ્યકતા રહે છે, પરન્તુ ત્યાર પછી તે તેએને જ્યારે ભાવમનના જ અભાવ છે, ત્યારે તે રૂપ સમાધિની તા વાત જ શી કરવી ? અને જ્યારે સમાધિ જ નથી, ત્યારે તેને મેાક્ષના અસાધારણ કારણ તરીકે જન્મ્યાપુત્રની માફક મનાય જ કેવી રીતે ? માટે સમાધિવ્યાપાર મેાક્ષનું સાક્ષાત્ કારણુ નથી. એ વાત ખાસ ખ્યાલમાં રાખવી. પૂ॰ તર'વિનાના સમુદ્ર જેવા આત્મા છે, અને મહ ત્તત્ત્ત, અહંકાર તત્ત્વ વિગેરે પવન રૂપ છે અને તે દ્વારા થતી વૃત્તિયા તે તર’ગ જેવી સમજવી, અને આવા પ્રકારની વૃત્તિઓને હઠાવવાથી આત્માનુ જે સ્વરૂપમાં જ રહેવુ' તેનું નામ જ મેક્ષ સમજવુ'. ૪૦૧ ઉ॰ ઉપર્યુક્ત થન પણ અનાદરણીય સમજવુ'કારણ કે તે વિષયમાં પ્રશ્નના અવકાશ જરૂર રહે છે. શુ... આત્મા પોતે વૃત્તિસ્વરૂપ છે ? કે નહિ ? આ એ પ્રશ્નને! પૂછવામાં આવે છે, તેમાં પ્રથમ પક્ષ માનવામાં આત્મા વૃત્તિસ્વરૂપ છે. એવા અથ થવાના, અને આત્માનુ વૃત્તિવરૂપ છે; ત્યારે તેવા સ્વરૂપના ત્યાગ પણ થવાના નહિ, અને તે સિવાય માક્ષ તે 26 Jain Educationa International For Personal and Private Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ મળે જ કયાંથી ? એ સ્વરૂપના ત્યાગ કરે છે, એવી રીતે માનવામાં આવે તે ફ્રૂટસ્થ નિત્યતા કદાપિ રહેવાની નહિ, માટે પ્રથમ પ્રશ્ન અનાદરણીય સમજવે. હવે રહ્યા બીજો પક્ષ, તે માનવામાં તે તમામ અનુષ્ઠાના નકામાં સમજવાં, કેમકે જ્યારે આત્મા પોતે સા ચિસ્વરૂપ જ છે. ત્યારે યાગ વિગેરેની ક્રિયાઓ કરવાની શી જરૂર છે? આથી એ ભાવ નિકળ્યે કે ચિસ્વરૂપરૂપે ચોગિયાના સમાધિમાં વ્યાપાર છે જ નહિં, કિ’તુ ચિત્તને પ્રકૃતિથી પૃથક્ કરવા માટે જ સમાધિમાં ચેાગિયાના વ્યાપાર છે, માટે આવા સ્થલમાં ક્રિયાની માફક વસ્તુને પરિચય કરાવનારા જ્ઞાનીની પણ આવશ્યકતા જરૂર રહેવાની; માટે ચેગિયાના સમાધિમાં વ્યાપાર તે સાક્ષાત્ કેવલજ્ઞાનને માટે અને પર પરા યોગનિરોધ માટે છે એ ખાસ ખ્યાલમાં રાખવુ. ભાષા એ સમજવા, કે જ્ઞાનક્રિયા દ્વારા જ મેાક્ષ મળવાના, એ વાતને નીચેના શ્લોક પણ ટકા આપે છે. તત્ત્વાખ્યાન. - द्वौ क्रमौ चित्तनाशस्य योगो ज्ञानं च राघव ! । योगश्चित्तनिरोधो हि ज्ञानं सम्यगवेक्षणं ॥ १॥ Jain Educationa International --રાષ્ટ્રવાર્તાસમુયમાં ઉદ્ધૃત છુ. રૂ ભાષા—ચિત્તના નાશના એ ક્રમ છે, એક ચેાગ અને બીજું જ્ઞાન. તેમાં ચાગ તા ચિત્તના નિધરૂપ છે, અને સારી રીતે જે વસ્તુના પરિચય કરવા તેનું નામ જ્ઞાન સમજવું. આ અને સમુદાયરૂપે કારણુ છે, પરન્તુ પૃથરૂપે નથી. For Personal and Private Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ જૈનદન. t આ પ્રકારે તમામ દર્શીનનુ નિરીક્ષણ કરવાથી એ ભાવ નિકળ્યા કે મક્ષ તે આત્મા ઉપર લાગેલાં સ ́પૂર્ણ કર્મોના ક્ષય સિવાય છે જ નહિ અને કર્મોના ક્ષય પણ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય થવાને જ નહિ, તેમાં પણ જીવાર્દિક પદાર્થોનું વાસ્તવિક જેવા પ્રકારનું સ્વરૂપ હોય,તેવા સ્વરૂપે જ તેમાં જે શ્રદ્ધા કરવી તેનુ' નામ સમ્યગ્દર્શન કહેવાય. તેવી રીતે વાસ્તવિક સ્વરૂપવાળા પદાર્થોને વાસ્તવિક રીતે જે પરિચય કરાવરાવે, તેનું નામ સમ્યગજ્ઞાન કહેવાય. સંવર તથા નિરા તત્ત્વના નિરૂપણમાં બતાવેલ જે શુદ્ધ આચરણ તેનું નામ સમ્યક્ ચારિત્ર કહેવાય. આ ત્રણેના સમુદાય મેક્ષમાં હેતુ સમજવે. જેમ કાઇ રાણી મનુષ્ય રાગને દૂર કરવા માટે વૈદ્ય પાસે ગયે તેણે તેનુ' સવ વૃત્તાન્ત જાણીને કહ્યું કે અમુક દવાનું સેવન કરવાથી તમારા રોગ જડમૂળથી જવાના. આવા પ્રકારનુ જ્ઞાન સ ́પાદન કરવા છતાં પણ જ્યાં સુધી તે વૈદ્ય ઉપર પ્રમાણિકપણાની સાચી શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી તે દવા ખાવાનુ મન થાય જ નહિ, અને તે સિવાય રાગ પણ જવાને નહિ. માટે બે ચાર ઠેકાણે ફરવા પછી તેને જયારે ખરાખર ખાત્રી થઈ ત્યારે નિશ્ચય થયે કે આ વૈદ્ય નિર્લોભી અને સત્યવાદી છે,માટે એની દવાથી જરૂર રાગ જવાના જ. આવા પ્રકારને નિય થવાથી પ્રથમનું જ્ઞાન ખાત્રીવાળું થયું. એનું નામજ સમ્યક્જ્ઞાન સમજવું. અને જ્યારે ઉપર્યુંકત પ્રકારથી સમ્યગજ્ઞાન થયું ત્યારે તે દવા ખાવાને મન થયું, અને એમ કરવાથી તે વ્યકિત રાગ Jain Educationa International For Personal and Private Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ ** તત્ત્વાખ્યાન. ઉપર રહિત થઇ, તેવીજ રીતે કમ્મરૂપી રાગેાના સબન્ધથી રોગગ્રસ્ત થયેલા સ’સાર જીવા પેાતાની ઉપર લાગેલા જન્મ, જરા, સરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વિગેરે રોગોને દૂર કરવા સારૂ સર્વજ્ઞ ભગવાનરૂપ વૈદ્ય પાસે ગયા, તેઓએ પણ તેના રાગેાના સર્વથા હાલ પેાતાના જ્ઞાનદ્વારા જાણીને કહ્યુ કે જીવ, અજીત્ર, આસવ, અન્ય વિગેરે હૈય તથા ઉપાદેય પદાથ ના જ્ઞાન સિવાય તમારા રાગ કદાપિ જવાને નહિ. પરંતુ તે વાય વિશ્વાસ ન આવવાથી તેણે તેનું સેવન ન કરતાં તેમાં આપણાની તપાસ કરવા માંડી, અને જ્યારે તેમાં આપ્તપણું અરાખર જોવામાં આવ્યુ ત્યારે પૂર્વોત પદાર્થ વિષયક હેય, ઉપાદેયના જ્ઞાનમાં વિશ્વાસ આબ્યા,ત્યારે જ તેને જ્ઞાન સમ્યક્ રૂપે પરિણત થયુ' અને ત્યારે આસવ-અન્ધરૂપ હેય પદાર્થીની હાનિમાં અને સવર–નિજ રારૂપ ઉપાદેય પદાના ઉપાદાનમાં પ્રવૃત્તિ કરવાનું મન થયું'. તેનું નામ જ સમ્યક્ ચારિત્ર સમ જવું, અને જ્યારે સારી રીતે આચરણ કરવામાં આવ્યું ત્યારે રોગથી મુક્ત થઇ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ પ્રગટ થયું, તેનું નામ જ મેક્ષ સમજવું. માટે આ દૃષ્ટાન્તથી પણ ત્રણ રત્ન દ્વારા જ મુકિત મળે છે એ વાત સ્થિર થઇ સમજવી, પ્ર॰ શરીર વિગેરેને ક્ષય તે તેમાં વિનશ્વરશીલપણુ હોવાથી સંભવી શકે, પરન્તુ રાગ, દ્વેષ, મેહવિગેરેના અત્યન્ત વિનાશ થવામાં કોઈ પણ પ્રમાણ ન હોવાથી તેના વિનાશ થાય છે એમ કેવી રીતે માની શકાય ? જેમ આકાશ અનાદિ હાવાથી તેના વિનાશ કેાઇ માનતું નથી; તેમ રાગ વિગેરે Jain Educationa International For Personal and Private Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. અનાહિં હૈવાથી તેના વિનાશ પણ કેવી રીતે થઈ શકે ? અને તે સિવાય મેક્ષ પણ મળે જ કયાંથી ? ΟΥ ઉ રાગ, દ્વેષ, વિગેરે દોષો જો કે જીવની સાથે અનાદિ કાલથી છે, તેપણ જેમ કાઈ યાગીન્નરને સ્ત્રીઓનુ સ્વરૂપ ચથા રીત્યા અવલેાકવાથી વૈરાગ્યભાવના જાગૃત થાય છે, અને તે દ્વારા સમયે સમયે તેમાંથી રાગ આછે થતા જોવામાં આવે છે. તેથી સ‘ભાવના થઈ શકે છે કે ઉત્તમ પ્રકારની ઉચ્ચ કોટીની વિશેષ સામગ્રી મળવાથી તેનેા નિર્મૂળ વિનાશ જરૂર થવા જોઇએ, અને જે વસ્તુને નિર્મૂળ વિનાશ માનવામાં ન આવે તેના થડે થેડા ક્ષય થાય છે. એમ પણ બીલકુલ માની શકાય જ નહિ કેમકે એ વાત તે અનુભવથી પણ વિરુદ્ધ છે. વર્તમાન કાલમાં પણ કેટલાક ચેકિંગ મહાત્માઓમાં પણ રાગાદિની મન્ત્રતા અને રાજા, સહારાજા, શેઠ વિગેરે ભેગીલેકેટમાં તેની પ્રશ્નતા જયારે ષ્ટીગોચર થાય છે. ત્યારે એમ કેવી રીતે કહી શકાય કે તેને અપચય ખીલકુલ થતે જ નથી ? માટે જેને થોડા થોડા અપચય જોવામાં આવે, તેને સર્વથા વિનાશ પણું સમ્પૂર્ણ સામગ્રી સળવાથી થાય છે, એ વાત જરૂર માનવી જોઇએ. જેમ શિયાળામાં હિમકણુના સબન્ધથી પેદા થયેલી ઠંંડ પણુ માઁ મન્ત્ર ગરમીના ઉપચાર કરવાથી થેડી થડી ઓછી થતી જાય છે. અને સમ્પૂર્ણ ગરમી પડવાથી સર્વથા તેના વિનાશ થાય છે. તેમ અત્ર પશુ જ્ઞાન, વૈરાગ્ય, ચેાગાનુષ્ઠાન વિગેરે સામગ્રીની મન્ત્રતાદશામાં રાગ વિગેરે દ્વેષ પણ થાડા ચેહાદ, Jain Educationa International : For Personal and Private Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ તસ્વાખ્યાન. ઓછા થાય છે. અને સામગ્રીની સંપૂર્ણ ઉત્કર્ષદશામાં તે રાગ વિગેરેને સર્વથા ક્ષય થાય છે એમ જરૂર માનવું જોઈએ. પૂ. જેમ જ્ઞાનાવરણીય કર્મની ઉદયાવસ્થામાં જ્ઞાનની મદતા જોવામાં આવે છે, પરંતુ તેની પ્રકર્ષ ઉદયાવસ્થામાં સંપૂર્ણ જ્ઞાનને વિનાશ બીલકુલ જોવામાં આવતું નથી, તેમ પ્રતિપક્ષ ભાવનાની ઉત્કર્ષ સ્થિતિમાં પણ રાગ વિગેરે દેને નિર્મૂળ વિનાશ ન થ જોઈએ. ઉ૦ ઉપર્યુંકત શંકા પણ અજ્ઞાનમૂલ જ સમજવાની છે. કેમકે બાધ્ય ચીજે બે પ્રકારની છે. એક સહજ સ્વભાવવાળી અને બીજી સહકારી સંપાદિત સ્વભાવવાળી. તેમાં જે સહજ સ્વભાવવાળી ચીજ હોય તે બાધકના ઉત્કર્ષ માં નિર્મૂળ વિનાશને પામતી નથી, તેમાં જ્ઞાન તે આત્માના સહજ સ્વભાવ રૂ૫ છે. માટે અત્યંત પ્રકૃષ્ટ જ્ઞાનાવરણના ઉદયમાં પણ જ્ઞાનને નિર્દૂલવિનાશ તે કદાપિ થવાને જ નહિ. અને રાગ વિગેરે દે તે ચારિત્રમોહનીય કર્મના વિપાકેદયથી સંપાદિત સત્તાવાળા છે. માટે જ્યારે કર્મને નિર્ભેળ વિનાશ થાય, ત્યાર પછી રાગ વિગેરેની સત્તા તે રહે જ કયાંથી? એ વાત તે સહજ સમજી શકાય તેમ છે. કિંચ ઉપાદાન કારણ વિનાશ અવસ્થામાં પણ કાર્યની સત્તા માનવામાં આવે તે સર્વત્ર સર્વ કાર્યની સત્તા રહેવી જ જોઈએ. અને એમ તે કોઈ પણ માનતું નથી, માટે ઉપર્યુક્ત શંકા નિર્મૂળ સમજવી. Jain Educationa International For Personal and Private Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ક્રિંચ આપે જે પ્રથમ જણાવ્યુ છે કે જે અનાદિ હોય, તેના ખીલકુલ વિનાશ થાય જ નહિ.’ તે વાત પણ મનાય તેમ નથી. કારણ કે પ્રાગભાવને અનાદિ માનવા છતાં પણ તેના વિનાશ તે આપ લોકો જરૂર માનેા છે ત્યારે અનાદિના ખીલકુલ નાશ થતા જ નથી. એવા નિયમ કર્યાં રહ્યા ? તથા સુવર્ણને માટીના સૉંચાગ જેમ અનાદિકાલના સુવર્ણની ખાણમાં છે. તે પણ તેને બહાર કાઢી ક્ષાર, પુટપાક વિગેર પ્રયેગા કરવાથી માટીના સંચાગને નાશ થવાથી સ્વચ્છ સુવર્ણ અલગ થાય છે, માટે અનાદિ હોય તેને વિનાશ થાય નહિ, એ વાત અન્નબુદ્ધિપણાને સૂચવનાર છે. પ્ર૦ શગ વિગેરે ધર્માં મિ આત્માથી જૂદા છે ? કે તે સ્વરૂપ જ છે અર્થાત્ અભિન્ન છે ? આ એ પ્રશ્નને પૂછવામાં આવે છે, તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે મુક્ત આત્માની માફક દરેકમાં વીતરાગપણાના પ્રસંગ આવવાના. કેમકે જેવી રીતે મુક્ત આત્મા રાગાદિથી સર્વથા ભિન્ન છે, તેમ સંસાર આત્મા પણ જ્યારે તેથી ભિન્ન છે, ત્યારે એકને વીતરાગરૂપે માનવા અને બીજાને નહિ, તેનું શું કારણ ? માટે પ્રથમ પક્ષ માની શકશા જ નહિ, હવે રહ્યા બીજો પક્ષ; તેમાં પણ રાગાદિને ક્ષય થવાથી તેનાથી અભિન્ન એવા આત્માના પણ જ્યારે વિનાશ થવાના ત્યારે મુક્તિ મળવાની જ કેને ? તેના વિચાર એકાન્તમાં એસી જરૂર કરશે, માટે કાઇ પણ રીતે આપ લેાકેાને મુક્તિ મળવાની જ નઠુિ, તે પછી અનુષ્ઠાન વિગેરે કરવાની શી જરૂર ? Jain Educationa International ૪૦૭ For Personal and Private Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ ४०८ તત્ત્વાખ્યાન. ઉ૦ ઉપર્યુંકત શંકા જૈનપ્રક્રિયાથી સર્વથા અનભિજ્ઞ લોકોને જ થઈ શકે તેમ છે. કેમકે અમે તે ધર્મ અને ધર્મિમાં આપસમાં સર્વથા ભેદ માનતા નથી તેમ સર્વથા અભેદ પણ માનતા નથી. કિધુ કથંચિદુ ભેદભેદરૂપ જાત્યનરને આશ્રય લેવાથી અમારે ત્યાં કઈ પણ જાતના દેને અવકાશ છે જ નહિ, એ તે સર્વથા ભેદ તથા અભેદવાદિના ઘરમાં જ રહેવાને. પ્ર. જે સમયે કામણ શરીર વિગેરેને સર્વથા વિનાશ થયે તે સમયે મુક્ત આત્માનું ઊર્ધ્વગમન કેવી રીતે થાય ? કેમકે ગમનમાં કર્મ કારણ છે. અને કર્મ તે બીલકુલ છે જ નહિ, તે પછી ગમન થાય જ કેવી રીતે? ઉ૦ પૂર્વ પ્રયુગ, અસંગભાવ, બન્ધચ્છદ તથા ઊર્ધ્વગમન સ્વભાવ આ ચાર દષ્ટાન્ત મુક્ત જીવને ઊર્ધ્વગમનમાં સાધનરૂપ હેવાથી અમારે ત્યાં કોઈપણ જાતની અડચણ છે જ નહિ, તે લગાર વિવેચનદ્વારા સમજાવવામાં આવે છે. જેમ કુંભારના ચક્રમાં, હિંડેલામાં તથા બાણ ફેંકવામાં પ્રથમ એક વાર પ્રાગદ્વારા ચક ભમાડવાથી અને બાણને અત્રથી ફેંકવાથી જ્યાં સુધી તે ક્રિયામાં જેટલે વેગ હોય ત્યાં સુધી પ્રયત્ન વિના પણ ચક્ર ભમે છે, હિંડેલે હાલે છે અને બાણ ચાલ્યું જાય છે, તેમ સત્ર પણ કમને ક્ષય થયે છે, તે પણ પ્રથમના કર્મોના વેગવાળા સંબન્ધદ્વારા જીવ ઊ લેકાન્ત સુધી જાય છે, અને પછી વેગ બન્ય For Personal and Private Use Only Jain Educationa International Page #616 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. rok થવાથી તથા ધમસ્તિકાય વિગેરે ગતિ સાધન સાધારણ કારણે ન હોવાથી તેની આગળ ગમન થતું નથી. આ પૂર્વ પ્રગ દષ્ટાંત સમજવું. તથા જેમ તું બડા ઉપર ચીકણી માટીના ઉપરા ઉપરી આઠ લેપ કરી જલાશય વિગેરેમાં નાંખવાથી જેમ તે તુંબડું તળાવના તળીએ બેસી જાય છે. અને તે ઉપરથી માટીના લેપને ધીરે ધીરે ધેવાથી જેમ જેમ માટીને લેપ " ખસતે જાય છે, તેમ તેમ તે ઉપર આવતું જાય છે, અને તદ્દન માટીને લેપ સાફ થવાથી તુંબડું બીલકુલ ઉપર આવી જાય છે. અને ત્યાર બાદ તે તુંબડું નીચે જતું નથી તેમ ઉપર આગળ પણ જતું નથી. કિન્તુ ત્યાંનું ત્યાં જ રહે છે. તેમ જીવ રૂપ તુંબડાની ઉપર કર્મરૂપી માટીના ઉપરાઉપરી આઠ પ્રકારના લેપ થવાથી ખૂબ ભારે થઈ સંસાર સમુદ્રમાં ડુબી જાય છે. અને જ્યારે સમગ દર્શન વિગેરે મોક્ષ સાધન રૂપ જલને સંગ થવાથી કર્મ રૂપી માટી ધીરે ધીરે ભીંજાઈ ને ખસતી જાય છે. અને જ્યારે સપૂર્ણ રત્નત્રય રૂપી જલને સંપૂર્ણપણે સંગ થાય છે, ત્યારે એકદમ કર્મરૂપી માટીને સર્વથા પેઈને સાફ થવાથી શુદ્ધ નિર્મલ બની સંસાર સમુકની ઉપર એકદમ લેકાન્ત સુધી આવી જાય છે. અને ત્યાર બાદ નીચે અથવા તેની ઉપર ગતિ થતી નથી, કેમકે નીચે ગમનમાં ગુરુતા કારણ છે અને કર્મજન્ય ગુરુતા તે સર્વથા ચાલી ગઈ છે ત્યારે નીચે ગમન કેવી રીતે થાય? તેવી રીતે ઉર્વ ગમનમાં ધમસ્તિકાય કારણ છે. અને તે પણ આગળ ન Jain Educationa International For Personal and Private Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ તત્ત્વાખ્યાન. ડાવાથી તેની આગળ ગમન થાય જ કેવી રીતે ? માટે અસ ંગ ભાવ દૃષ્ટાન્ત પણ લેાકાન્ત ગમનમાં સારી રીતે સાધનરૂપ છે. તથા જેમ એરડાના બીયાં તાપથી અન્યનનાં સૂકાવાથી પેાતાની મેળે જ ઉચાં જાય છે, તેમ જીવનાં પણ ક રૂપી બન્યના જ્યારે ધ્યાનાગ્નિ વિગેરેના તાપથી સૂકાઈ જાય છે, ત્યારે જીવ પણ ઊ લેાકાન્ત સુધી જાય છે. આ અન્યછેદનું દૃષ્ટાન્ત મુકતાત્માને લેાકાન્ત . સુધી ગમનમાં સાધનરૂપ છે. તથા જેમ ગુરુતાને લઈને પત્થર, લેતું, માટી વિગેરેનુ સ્વભાવથી અાગમન થાય છે, તથા વાયુનુ* ગુરુ લઘુપણાને લઈને સ્વભાવથી તિરછું ગમન થાય છે, તથા અગ્નિ, ધૂમરેખા વિગેરેનું લઘુપણારૂપ સ્વભાવથી જ ઊર્ધ્વગમન છે; તેમ જીવને પશુ કુદરતી ઊર્ધ્વગમનના સ્વભાવ છે અને પુદ્ગલને અધેાગમન સ્વભાવ છે. માટે જીવને ઊધ્વગમનમાં સ્વભાવ પણ કારણ છે. પ્ર॰ જ્યારે જીવના ઊધ્વગમનના સ્વભાવ જ છે, ત્યારે સ‘સારાવસ્થામાં નરકાદિ ગતિમાં નીચે ગમન, તિરછા લેકમાં તિરછુ ગમન અને દેવલેાકમાં ઊધ્વગમન થાય છે તેનુ શું કારણ ? ઉ૦ સ’સારાવસ્થામાં જીવની સાથે ક્રમના સ'મા હાવાથી જેવા પ્રકારની સામગ્રી દ્વારા જેવુ... આયુષ્ય - ધેલુ હાય તેવા આયુષ્યકમ રૂપ વિભાવને લઇને તેવા પ્રકારની Jain Educationa International For Personal and Private Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૧૧ ' ઊંચે, નીચે અને તિરછી ગતિ થાય છે. જેમ અગ્નિને દાહક સ્વભાવ છે તે પણ તેની ઉપર રાખ નાખી દબાવવાથી તે તાપ ઉપજાવી શકતું નથી, તેમ છવરૂપી તિને ઊર્વગમન સ્વભાવ છે, તે પણ કર્મરૂપી રાખ ઉપર આવવાથી તે સ્વભાવને તિભાવ થાય છે. અને કર્મજન્ય સ્વભાવને આવિર્ભાવ થવાથી તેના અનુસાર ગમન કરી પિતાના સ્વભાવને પ્રગટ કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય જેવું નથી. પ્ર. જ્યારે ઊર્ધ્વગમન સ્વભાવ જ છે, ત્યારે લોકાન્તથી પણ ઉપર કેમ ગમન થઈ શકતું નથી? ઉ૦ સપૂર્ણ સામગ્રી સિવાય કાર્ય કદાપિ થઈ શકે જ નહિ તેમ ગતિ પણ કાર્યરૂપ હોવાથી જ્યાં સુધી સંપૂર્ણ કારણસામગ્રી ન મળે ત્યાં સુધી આગળ ગમન કેવી રીતે થઈ શકે? જીવને ઊર્ધ્વગમનમાં ગતિ પરિણામ ઉપાદાન કારણ છે, જીવ પિતે નિર્વતૈક કારણ અને આકાશ વિગેરે નિમિત્ત કારણ છે, તે પણ અપેક્ષિત કારણરૂપ ધર્માસ્તિકાય આગળ ન હોવાથી કારણની વિકલતાને લઈને કાર્ય ન થાય, તેમાં કંઈ પણ દેષાપત્તિ નથી. અને ધર્માસ્તિકાય ગતિમાં કારણ છે, એ સંબંધિ અજીવ તત્તવન નિરૂપણમાં તથા દ્રવ્યપ્રદીપમાં વિવેચન કરેલું હોવાથી અત્ર કરવામાં આ વતું નથી. પ્રહ કર્મોના અભાવમાં પૂર્વપ્રયાગ વિગેરે દષ્ટાન્ત આપી જીવનું ઉર્ધ્વગમન સિદ્ધ કર્યું, તે પણ સર્વથા Jain Educationa International For Personal and Private Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ તન્વાખ્યાન, -- - ---- - - - - શરીર, ઈન્દ્રિયે વિગેરે જીવનનાં ચિરૂપ પ્રણે ન હેવાથી મેક્ષના ને જીવરૂપે વ્યવહાર જ કેવી રીતે થઈ શકે? કારણ કે જે પ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય આવું જીવનું વ્યુત્પત્તિજન્ય લક્ષણ છે. અને તે તે મેક્ષના જીવમાં બીલકુલ ઘટતું જ નથી તે પછી જડ સ્વરૂપવાળા મોક્ષને માટે ચાહના કેવી રીતે થાય? ઉ૦ ઉપર્યુકત શંકા અજ્ઞાનતાને સૂચવતી હોવાથી નિર્દૂલ સમજવી. કેમકે જૈનદર્શનમાં પ્રાણના બે ભેદ માનેલા છે. એક દ્રવ્યપ્રાણ અને બીજા ભાવપ્રાણે. તેમાં શરીર વિગેરે ત્રણ બળ, પાંચ ઇન્દ્રિય, પાસેવાસ અને આયુષ્ય આ દશ પ્રાણે કર્મજન્ય હોવાથી મેક્ષમાં તેને અભાવ તે અમોને સર્વથા ઈષ્ટ છે. અને ક્ષયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચરિત્ર, ક્ષાયિક વીર્ય, ક્ષાયિક સુખ વિગેરે ભાવપ્રાણ જ્યારે મેક્ષમાં બરાબર કાયમ રહે છે, ત્યારે પ્રાણધારણરૂપ જીવનું લક્ષણ બરાબર ઘટતું હોવાથી જીવનમાં અજી૫ણુની શંકા થાય જ કેવી રીતે ? આવી રીતે સ્પષ્ટપણે મેક્ષમાં પણ પ્રાણધારણરૂપ લક્ષણ ઘટી ગયું; ત્યારે તેમાં જડપણની અશંકા તે મહા મિથ્યાત્વમેહના ઉદયવાળાને જ થઈ શકે, અને વાસ્તવિક રીતે જીવનું લક્ષણ પણ તે જ યથાર્થ છે. આ વાતને નીચેને લેક પણ ટેકો આપે છે– यस्मात् क्षायिकसम्यक्त्ववीर्यदर्शनज्ञानः। आत्यन्तिकैः संयुक्तो निर्द्वन्द्वेनापि च सुखेन ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૧૪ ज्ञानादयस्तु भावप्राणा मुक्तोऽपि जीवति स तैर्हि । तस्मात् तज्जीवत्वं सर्वस्य जीवस्य ॥ २ ॥ –પડદર્શનસમુચ્ચય પૃ. ૭૫ . ભાવાર્થ આવી ગયેલ હોવાથી ફરીથી આપવામાં આ વતે નથી. માટે અનત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખરૂપ જીવન મેક્ષમાં પણ બરાબર છે, એ ખાસ ખ્યાલમાં રાખવું. કિંચ મોક્ષમાં સુખ તે સર્વ સંસારિ જીવથી વિલક્ષણ પરમાનન્દ રવરૂપ જાણવું, સંસારાવસ્થામાં રહેલા દેવેન્દ્ર, નરેન્દ્રો વિગેરે તમામ જીવેનું જેટલું સુખ છે, તે તમામ સુખ મોક્ષના સુખના અનંતમા ભાગ જેટલું પણ નથી. આ વાત ગશાસ્ત્રમાં સારી રીતે સમજાવી છે. सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये। तत् स्याद् अनन्तभागेऽपि न मोक्षसुखसम्पदः ॥ १॥ स्वस्वभावजमत्यक्षं यस्मिन् वै शाश्वतं सुखम् । चतुर्वर्गाग्रणित्वेन तेन मोक्षः प्रकीर्तितः ॥ २ ॥ –ોગશાસ્ત્ર. ભાવાર્થ-ત્રણ ભુવન અને ત્રણ કાલમાં ઈન્દ્રો, ચકવતિએ વિગેરેનું એકઠું કરવાથી જેટલું સુખ થાય તે તમામ સુખ મેક્ષ સુખના અનન્તમા ભાગ જેટલું પણ નથી. તથા જેમાં પિતાના સ્વભાવથી આવિર્ભીત થયેલું અને ઇન્દ્રિયના વિષયને Jain Educationa International For Personal and Private Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ તવાખ્યાન, લગાર માત્ર પણ સ્પર્શ નહિ કરનારૂં એવું જે શાશ્વત સુખ તેને ચાર વર્ગમાં પ્રધાન મોક્ષના સુખ તરીકે માનવામાં આવે છે. હવે કેટલાક મીમાંસકોને મેક્ષ વિષયક કંઈક વિચાર જણાવવામાં આવે છે. “જ્યાં સુધી વાસના વિગેરે આત્માના સર્વ ગુણને ઉચ્છેદ ન થાય ત્યાં સુધી અત્યન્ત દુખની વ્યાવૃત્તિ કદાપિ થઈ શકવાની નહિ. કેમકે સુખ દુઃખના સંભવમાં ધર્માધર્મ નિમિત્ત છે. અને તે જ સંસારરૂપી મહેલના સ્તંભે છે. અને જ્યારે તેને વિનાશ થાય, ત્યારે તેના કાર્યરૂપ શરીર વિગેરેને ઉપદ્રવ પણ બીલકુલ રહેવાને જ નહિ, અને જ્યારે શરીર વિગેરેના ઉપદ્રવને અભાવ થયે ત્યારે સુખ દુઃખ વિગેરે પણ ધમધર્મના નહિ રહેવાથી રહેવાના જ નહિ, અને તેના નહિ રહેવાથી દુખવ્યાવૃત્તિ જરૂર થવાની તેનું નામ જ મોક્ષ સમજવું. કિંચ તે અવસ્થામાં અખિલ ગુણોથી રહિત પિતાના સ્વરૂપમાં લીન આમા રહેવાને, અને સંસારના બન્ધનેથી પેદા થયેલ દુઃખના કલેશેથી પણ રહિત અને કામ, કધ, મદ, ગર્વ, લેભ, દંભ વિગેરે દુખના કારણરૂપ આ છે પ્રકારની ઉમિઓથી પણ તદ્દન રહિત થવાને, આ જ મેક્ષનું ખરૂં સ્વરૂપ કહેવાય.” ઉપર્યુકત મીમાંસક લોકોનું કથન અજ્ઞાનતા ભરેલું હવાથી આદરવા લાયક નથી. શું મુકિતમાં શુભ કર્મના પરિપાકથી પેદા થયેલા સંસારિક સુખને નિષેધ કરે છે? અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને. ૪૧૫ તમામ પ્રકારના સુખને અભાવ માને છે? આ બે પ્રકા પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે અમને પણ ઈષ્ટ છે. કેમ કે અમો પણ શુભકર્મવિપાકજન્ય સંસારસુખને અભાવ મેક્ષમાં બરાબર માનીયે છીયે, તે પછી આપત્તિનું કારણ જ કયાં રહ્યું ? માટે પ્રથમ પક્ષ તે સિદ્ધ સાધનરૂપ સમજ. હવે રહ્ય બીજો પક્ષ, તેમાં તે આત્મા પોતે જ સુખસ્વરૂપ છેવાથી સુખને અભાવ મેક્ષમાં થાય જ કેવી રીતે ? એમ હવા છતાં પણ જે તેને ઉચ્છેદ માનવામાં આવે તે તેને ઉચ્છેદ થવાથી પદાર્થને જ ઉછેદ થવાને, તે પછી કઈ પણ ચીજ રહેવાની જ નહિ, ત્યારે સંસાર મેક્ષની તે વાત જ શી કરવી ! માટે બીજે પક્ષ કિપાકફલતુલ્ય હેવાથી અનાદરણીય સમજ પૂ૦ સુખ આત્માને સ્વભાવ છે, તેમાં કઈ પણ પ્રમાણ ન હોવાથી તે વાત માનવા લાયક નથી. ઉ૦ જ્યારે અનુમાન પ્રમાણે, આગમપ્રમાણ વિગેરે પ્રમાણે વિદ્યમાન છે. ત્યારે પ્રમાણ નથી, એમ કહી ભૂકો આક્ષેપ કરવા તૈયાર થવું, એ કઈ બુદ્ધિમત્તા કહી શકાય નહિ. વૈષયિક સુખની માફક બુદ્ધિને અત્યન્ત પ્રિય વિષય હેવાથી આત્મા સુખ સ્વભાવવાળે છે. જેમ ખેડુતને પ્રયત્ન બુદ્ધિપૂર્વક થતું હોવાથી તે ખેડુત સુખને માટે પ્રયત્ન કરે છે, તેમ બુદ્ધિપૂર્વક પ્રયત્ન થતું હોવાથી મુમુક્ષુને પ્રયત્ન પણ Jain Educationa International For Personal and Private Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ ૪૧} સુખને માટે સમજવા. અને જ્યાં પરમાનન્દ સ્વરૂપ સુખ હોય. તેનુ નામ જ મેક્ષ સમજવુ', તત્ત્વાખ્યાન. તથા પરિણામની તરતમતાની માફક તરતમપણું હાવાથી સુખની તરતમતાની પણ વિશ્રાન્તિ કોઈ ઠેકાણે હાવી જોઇએ, જેવી રીતે ચણાના પરિમાણુથી ખેરનું પરિમાણુ મોટુ છે, તેથી લી‘ખુનુ, તેથી કેરીનુ, તેથી નાળીયેરનુ, તેથી કાઢુળાનું, તેથી ઘરનું, તેથી ગામનુ એમ કરતાં કરતાં છેવટે આકાશ સુધી પહેાંચતાં ત્યાં આગળ પરિમાણુની વિશ્રાન્તિ થઇ શકે છે. કેમકે આકાશથી મોટા પરિમાણવાળી કોઇ પણ ચીજ છે જ નહિ, તેવી રીતે એક રકથી શેઠને વધારે સુખ છે, અને તેથી રાજાને,તેથી વાસુદેવને, તેથી ચક્રવતિ ને,તેથી દેવતાઓને તેથી દેવેન્દ્રોને, તેથી ચાગિયાને વધારે સુખ છે. એવી રીતે વિચાર કરતાં કરતાં જ્યાં તેની હૅક આવી જાય, અર્થાત્ તેથી વધારે કોઈને પણ સુખ ન હેાય, એવી મર્યાદા પૂરી થઇ જાય, ત્યાં જ તેને વિશ્રામ માનવા તેનુ નામ મક્ષ સમજવું. ', અનુમાન પ્રમાણુદ્વારા મેાક્ષના સુખને સિદ્ધ કરવામાં આવ્યુ'; હવે આગમ પ્રમાણુદ્વારા સિદ્ધ કરવામાં આવે છે.-कृत्स्नकर्मक्षयान्मोक्षो जन्ममृत्यवादिवर्जितः । सर्वबाधाविनिर्मुक्त एकान्तसुखसंगतः ॥ १ ॥ ---દાદીમક્રીય મેક્ષાષ્ટક, પૃ. ૮ ભાવાર્થ જ્ઞાનાવરણાદ્રિ આઠ ક્રમ ના અત્યંત ક્ષય થ વાથી જન્મ, જરા, મૃત્યુ વિગેરેથી સથા રહિત તથા શારી Jain Educationa International S For Personal and Private Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શને. રિક, માનસિક વિગેરે પીડાઓથી પણ સર્વથા રહિત અને જ્યાં એકાન્ત સુખ હોય, તેને મેક્ષ કહેવામાં આવે છે. તથા શ્રુતિ પણ મેક્ષસુખ વિષયમાં પિતાને આ અભિપ્રાય જણાવે છે કે आनन्दं ब्रह्मणो रूपं तच मोक्षेऽभिव्यज्यते ।। यतो दृष्ट्वा परं ब्रह्म सर्व त्यजति बन्धनम् ॥ १ ॥ ભાવાર્થ:-આનન્દ બ્રહ્મનું સ્વરૂપ છે, અને તે મેક્ષમાં પ્રકાશિત થાય છે, જ્યારે પરમ બ્રહ્મને દેખે છે, ત્યારે તમામ બધાને ત્યાગ કરે છે. અને તે વખતે મુક્તામા પતે નિત્ય આનન્દ સ્વરૂપ સુખને અનુભવ કરે છે. સાંખ્યદર્શનકાર પણ આ વાતને ટેકે આપે છે.– यन्न दुःखेन संभिन्नं न चभ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं यत्तज्ज्ञेयं परमं पदम् ॥१॥ –સાંખ્યતત્ત્વમુદી આ મૂળ લેક તંત્રવાર્તિકને છે). ભાવાર્થ-જે સુખ લગાર માત્ર પણ દુઃખથી મિશ્રિત ન હોય, ઉત્પન્ન થયા બાદ જેને વિનાશ ન હોય, અને અનેક પ્રકારની વૈષયિક અભિલાષાએથી જન્ય ન હોય, તેવું સુખવિશેષ જ્યાં હોય તેને પરમાનન્દ (મેક્ષ) કહેવામાં આવે છે. પ્ર. જ્યાં મોદક વિગેરે મિષ્ટ ભજન, દ્રાક્ષાપાન વિગેરે સુન્દર પાન, બરફી, પેંડા વિગેરે ખાદ્ય ચીજો, ચન્દન, અત્તર વિગેરે સુગન્ધિ વિલેપન ચીજો, માલા વિગેરે તથા આભૂષણ Jain Educationa International For Personal and Private Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ તન્યાખ્યાન. - - વિગેરે તથા અંગનાને સમાગમ, તથા ગાલ, વાત વિગેરે કઈ પણ ગોપભેગની સામગ્રી જ્યાં બીલકુલ છે જ નહિ, ત્યાં સુખ હોય જ ક્યાંથી? અને તે સિવાય મેક્ષ માટે પ્રયત્ન કેણ કરે? ઉ૦ મિષ્ટાન્ન વિગેરે ભેગે પગની સામગ્રી મળવાથી શું ફળ થાય છે ? તે લગાર સમજાવવા લાયક છે. જે કદાચ એમ કહેશે કે તેથી ક્ષુધા વિગેરેની નિવૃત્તિ થાય છે. તે પછી તેમાં પણ શંકા જરૂર થવાની, કે સુધાનિવૃત્તિ થવાથી પણ શું ફાયદો થાય છે? એ વાતને જાણવાની જિજ્ઞાસા તે જરૂર રહેવાની. કદાચ તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે સુધાની પીડા નષ્ટ થવાથી ખૂબ સ્વારિત્ર્ય પેદા થાય છે. ત્યારે આપ જ બતાવે, કે જ્યારે તે વ્યક્તિને અસ્વારથ્ય થવાનાં કારણરૂપ કર્મોને સર્વથા અભાવ થવાથી સર્વદા જેમાં અબાધા છે, તે પછી તેને અન્ય વિગેરે ભેગોપભેગની સામગ્રી શા કામમાં આવવાની ? - કિંચ દવા પણ રોગી મનુષ્યને આપવામાં આવે છે, પરંતુ નિરોગીને તે કોઈ પણ આપતું નથી. તેમ વેદની કર્મરૂપ સુધાવેદનાના ઉદયથી પેદા થતી અને આંતરડામાં દાહ કરનારી સુધા જેને હેય, તેને જ અન્ન, પાન વિગેરે ભોગપભેગની સામગ્રી કામમાં આવી શકે છે. પરંતુ જ્યાં કર્મને જ સર્વથા અભાવ હોય, ત્યાં સુધી વિગેરેની વેદના એ તો હેય જ કયાંથી? તે સિવાય ભૂખ, પિપાસા વિગેરે હોય જ ક્યાંથી? અને જ્યારે તેમાંનું કંઈ પણ નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. ૪૧૭ ત્યારે અન્ન-પાન વિગેરે ભેગે પગની સામગ્રી પણ વધ્યા પાસે પુત્રના મનોરથની માફક નકામી જ સમજવી, કિંચ જેમ જે મનુષ્યને ખસ, દાદ, ખુજલી વિગેરે થઈ હોય, તેને જ ખણવાની ઈચ્છા થાય છે. અને જેને તે બીલકુલ નથી, તેને ખણવાની ઇચ્છા પણ બીલકુલ થતી નથી. તેની માફક સ્ત્રી વિગેરેની અભિલાષા પણ વેદ મેહનીયના ઉદયથી થતી હોવાથી જ્યારે તેને સર્વથા ક્ષય થયે, ત્યારે સ્ત્રી વિગેરેની અભિલાષા તે થાય જ કયાંથી? એ વાત સહજ સમજી શકાય તેમ છે. તથા જે બેસતાં બેસતાં થાકી ગયેલ હોય, તેને ઉભું થવાનું મન થાય. અને જેને ચાલતાં ચાલતાં પરિશ્રમ થયે હોય તેને ગાલ વિગેરેમાં બેસવાનું મન થાય. જેના ઘરમાં હવા વિગેરેનું સારી રીતે સાધન ન હોય, અને અશાતાના ઉદયથી તબીયત સારી રહેતી ન હોય, તેને બગીચા વિગેરેમાં શુદ્ધ હવા ખાવાનું મન થાય છે. આ તમામ પ્રકારની હવા ફરવાની, બેસવા ઉઠવાની, ખાવા પીવાની, લેવા દેવાની કિયાએ કર્મ જન્ય છે. જ્યારે કર્મને જ સર્વથા અભાવ થયે, તે પછી બીજના અભાવમાં અંકુર પેદા ન થવાની માફક તેવી ચેષ્ટાઓ મુક્તાત્મામાં હોય જ કયાંથી? માટે જે અનાબાધપણુરૂપ સ્વાથ્યની પરમ ઉત્કૃષ્ટ કોટીએ પહોંચેલ છે; તેને અન પાન વિગેરે તમામ ભેગપભેગની સામગ્રીઓ નપુંસકને કામિનીની અભિલાષાની માફક તદ્દન નકામી સમજવી અને તેવી શંકા પણ અજ્ઞાનજન્ય સમજવી. Jain Educationa International For Personal and Private Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ તત્ત્વાખ્યાન. સારાંશ-સ્વાધીન અને વિષયેાની આંકાક્ષાથી રહિત તથા સંસારિક સુખની માફક વેદનીય કર્મના ઉદયથી પેદા ન થયેલું અને અવિનશ્વર એવું નિત્ય સ્વાભાવિક સુખ માક્ષમાં વિદ્યમાન છે. તે સુખ સજ્ઞ ભગવાનને સાક્ષાત્ પ્રત્યક્ષ સ્વરૂપ છે, અને ખીજાઓને આગમગમ્ય છે. અને તેવી ઉપમેય ચીજ પશુ કેઇ નથી કે જેની ઉપમા આપી લોકોને સ્પષ્ટરૂપે કહી શકાય. જેમ કેાઇ જંગલી મનુષ્ય શહેરની ભાજન સામગ્રીથી મીલકુલ અપરિચિત છે, કેવળ નાલીયેર સિવાય મીજી કંઇ પણ જાણતા જ નથી, તે જ્યારે અકસ્માત્ કાઈ વખતે રસ્તા ભૂલી જવાથી શહેરમાં જઇ ચડ્યા, ત્યાં અનેક પ્રકારનાં મિષ્ટાન્ન ભાજન થતાં હોવાથી કાઇ દયાળુ મહાત્માએ તેના સામુ જોવાથી યાને લઇને મિષ્ટાન્ન ભાજન સારી રીતે ખાવા આપ્યુ, તે ખાઈને જ્યારે પાછા ફરતા ફરતા પેાતાને ઘેર ગયે. ત્યાં તેના ખાલ બચ્ચાં એ પ્રશ્ન કર્યો કે તમે કયાં ગયા હતા ? તેના ઉત્તરમાં તેણે જણાવ્યું કે રસ્તા ભૂલી જવાથી હું... એક શહેરમાં ગયા હતા. ત્યાં મને લોકોએ દયા લાવી સારૂં સારૂં ખવરાવ્યું. પણ જ્યારે તેને ભેજન વિષયક નામ અથવા સ્વાદના પ્રશ્ના કરવામાં આવ્યા. ત્યારે તે જોયેલ. અનુભવેલ વસ્તુને પણ ઉત્તર આપવામાં સમથ થયે નહિ. તેમ માક્ષસુખને શ્રુતિદ્વારા જાણવા છતાં પણ ભીજાને કહી શકાતું નથી, તેમ ઉપમા પણ જેનાથી જેમાં અધિક ગુણ હોય તેને તેની આપી શકાય, જેમ સુખને ચન્દ્રની; તેમ ઉપમેય Jain Educationa International For Personal and Private Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. માક્ષસુખથી અધિક ગુણવાળી જ્યારે જગતમાં કોઈ પણ ચીજ છે જ નહિ, ત્યારે તેને કાની ઉપમા આપી શકાય ? માટે માક્ષસુખ ચેાગીશ્વરને તે સ્વસ ંવેદ્ય છે, અને ખીજાને શ્રતિગાચર છે. એ કથન યથાર્થ સમજવુ', પૂ॰ મેક્ષમાં જે સુખ છે, તે દુઃખના અભાવરૂપ સમજવું, કેમકે લોકો પણ કહે છે, કે રાગથી રહિત થવાથી હુ સુખી થયે, પરન્તુ વાસ્તવિક રીતે વિચાર કરતાં તે ત્યાં સુખ છે જ નહિ. ૪ર૧ ઉ લેાકેાની અન્દર સુખ શબ્દનો પ્રયોગ ચાર ઠેકાણે જોવામાં આવે છે; વિષયમાં, વેદનાના અભાવમાં, વિપાકમાં અને મેક્ષમાં; તે સિવાય બીજે કોઇપણ ઠેકાણે સુખ શબ્દના પ્રત્યેાગ જોવામાં આવતા નથી. વિષયમાં-જેમ ટાઢ ઘણી પડવાથી લેાકેા કહું છે કે અગ્નિ સારી છે, ક‘ખલ એઢવી સુખદાયી છે. ગરમીમાં વાયુ સુખકારી છે, ઠંડું જલ સુખદાયી છે વિગેરે અનેક ઉદાહરણે છે. વેદનાના-અભાવમાં-જેમ રાગી મનુષ્યને રાગજન્ય વેદના દૂર થવાથી તે કહે છે કે હું સુખી થયેા વિગેરે ઉદા હેરણા સમજવાં. વિપાકમાં પુણ્યકર્મના વિપાકેાદય થવાથી સુન્દર ભાગની સામગ્રી દ્વારા રાજા, મહારાજા, શેઠ, શાહુકાર વિગેરેને જે સુખ થાય છે, તે વિપાકજન્ય સુખ સમજવુ, મેક્ષમાં-કમ કલેશના ખીલકુલ અભાવ થવાથી આવિભૂત Jain Educationa International For Personal and Private Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ તત્ત્વોખ્યાન, થયેલ જે અનુપમ સુખ, તેને મોક્ષસુખ કહેવામાં આવે છે. વસ્તુગતિ વિચાર કરતાં મુખ્યરીત્યા સુખ શબ્દને પ્રયોગ તે મોક્ષસુખમાં જ સમજ, બીજાઓમાં તે આરેપિત સુખ સમજવું. કેટલાક લેકે સ્વપ્નની માફક મેક્ષમાં સુખ માને છે. તે પણ ઠીક નથી, કેમકે પરિશ્રમ, લાનિ, વ્યાધિ, મદન વિગેરેને સંભવ હોવાથી તથા મોહના ઉદયથી અને દર્શનાવરણીય કર્મના વિપાકથી પણ સ્વપ્ન વિગેરે આવતાં હેવાથી તેવા તુચ્છ સ્વાપ્તિક સુખની ઉપમા મોક્ષના સુખને કેવી રીતે આપી શકાય ? જેમ મને સરસવની ઉપમા આપી શકાતી નથી, તેમ મેક્ષના સુખને પણ તેવી તુચ્છ ઉપમા. આપી શકાય જ નહિ. - પૂઆપે બતાવેલ મેક્ષનું સ્વરૂપ છે કે સર્વને માનવા લાયક છે. તે પણ મેક્ષમાં ગયા બાદ ફરીથી પાછા આવી શકતા નથી એ વાત માનવા લાયક નથી કેમકે જે એવી રીતે તમામ છ મોક્ષમાં પધારે તે કાલાન્તરે સંસાર જીવશુન્ય થઈ જવાને, એકલા જડ પદાર્થો જ બાકી રહેવાના, અને આ વાત તે કઈ પણ બુદ્ધિશાળી માની શકે તેમ નથી. માટે ત્યાં ગયા બાદ પણ પોતાના શાસનનું અપમાન વિગેરે કારણોને લઈને ફરીથી સંસારમાં આવે છે એ વાત જરૂર માનવી જોઈએ. એ વાતને નીચેને કલેક પણ ટેકે આપે છે – ___ ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । : गत्वाऽऽगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥ १॥ – વૈદિક મતાનુયાયીને સિદ્ધાન્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ४२३ ભાવાર્થ–ધર્મતીર્થના કરનારા જ્ઞાનીઓ મિક્ષમાં ગયા પછી પણ શાસનનું અપમાન થવાથી પાછા ફરીને સંસારમાં આવે છે. આ વાત જરૂર માનવી જોઈએ. આ ઉપર્યુક્ત અજ્ઞાની લોકોની શંકા બીલકુલ હેય સમજવી. પ્રથમ એ વિચારવાની જરૂર છે કે મેક્ષ શાથી મળે છે? અને સંસારનું કારણ કેણ છે? જો કે આ વાતનું વિવેચન પ્રથમ પણ કરવામાં આવેલ છે, તે પણ અત્ર પ્રસંગવશથી કંઈક વિવે. ચન કરવું અસ્થાને ગણશે નહિ. સંવર અને નિર્જરા તત્વરૂપ સમક્યારિત્રના અવલંબન કરવાથી સંસારરૂપ વૃક્ષના મૂલબીજ સ્વરૂપ કર્મોને સર્વથા ક્ષય થવાથી મોક્ષ મળે છે. તે બે તનું જ્ઞાન તથા શ્રદ્ધાનો પણ સમ્મચારિત્રની સાથે મોક્ષ મેળવવામાં ઘણું ઉપયેગી છે. અર્થાત સમ્યગદર્શન જ્ઞાનચારિત્રદ્વારા સંસારરૂપી વૃક્ષનું બીજ નષ્ટ થવાથી મેક્ષ મળે છે. અને આશ્રવ તથા બલ્પતને અવલંબનથી સંસાર- વૃક્ષના મૂલ બીજરૂપ કર્મોનું સામ્રાજ્ય વધતું જાય છે. અને જેમ જેમ તે વધે છે, તેમ તેમ સંસાર પણ વધતું જ જાય છે. આથી એ સમજવાનું છે કે દરેક કાર્યમાં કાણસામગ્રીની આવશ્યકતા જરૂર રહે છે. અને જયારે મેક્ષાવસ્થામાંથી સંસા ૨માં જે પાછા આવે છે, એવું માનવામાં આવ્યું, ત્યારે ત્યાંથી આગમનરૂપ કાર્યનું કારણ પણ અવશ્ય લેવું જોઈએ. જે કદાચ કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે વિણે યાથી પુત્રની ઉત્પત્તિ પણ કેમ ન મનાય? Jain Educationa International For Personal and Private Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૬ તન્યાખ્યાન. કિંચ કારણ સિવાય પણ કાર્યની સત્તા જે માનવામાં આવે તે તે કાર્ય કાં તે નિરતર રહેવાનું, અને કાં તે તેને બીલકુલ અભાવ થવાને; અને એમ તે કદાપિ બનતું નથી. પ્રકૃતિમાં સંસારમાં આગમનરૂપ કાર્યનું કારણ તે કર્મ સિવાય બીજું કઈપણ સંભવિ શકે તેમ છે જ નહિ, અને જ્યારે કર્મોને જ ધ્યાનાગ્નિદ્વારા સર્વથા બાળીને વિનાશ કરવામાં આવ્યું, ત્યારે કર્મો તે બીલકુલ રહ્યાં જ નહિ, તે પછી મેક્ષના છ સંસારમાં કેવી રીતે આવી શકે ? તે જણાવશે. જેમ બળી ગયેલા બીજથી અંકુરે પેદા થતા નથી, તેમ કર્મબીજ સર્વથા બળી જવાથી સંસારરૂપી અંકુરે તેથી થાય જ કેવી રીતે ? આ વાતને નીચેને લેક પણ ટેકો આપે છે – दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाफुरः । कर्मबीजे तथा दग्ये न रोहति भवाङ्कुरः॥१॥ -સ્યાદ્વાદમંજરી પૃ. ૧૮૮ ભાવાર્થ અપાઈ ગયેલે છે, કિંચ જે વ્યક્તિ કર્મોના ક્ષયથી વીતરાગરવરૂપ બની ગઈ, તેને તીર્થને નિકાર જોઈ સંસારમાં આવવાનું સંભવે જ કેવી રીતે ? જેને સન્માનમાં રાગ થતું નથી અને અપમાનમાં દ્વેષ થતું નથી, તેવી વીતરાગ વ્યક્તિને ભલે તીર્થનું અપમાન થાય, યા સન્માન થાય, તે પણ તેને કંઈ લેવા દેવા છે જ નહિ, તે પછી આવવા જવાની તે વાત જ શી કરવી? એક Jain Educationa International For Personal and Private Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૨૫ - ~ ~ ~ સામાન્ય ચેગિ મહાત્માને પણ શત્ર મિત્ર ઉપર સમભાવ હોય છે, તે પછી ઈશ્વરની કેટીએ પહોંચેલા મહાત્માને તે કે ઉચ્ચકેટિને સમભાવ હવે જોઈએ? અને જ્યાં આટલી પણ સહનશીલતા ન હોય, ત્યાં શ્રેષનું સામ્રાજ્ય હેય, તેમાં કંઇ નવાઈ જેવું નથી, અને જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ તે મજૂદ છે, અને જ્યારે રાગ દ્વેષ વિગેરે દૂષણે આવી ગયાં. ત્યારે તેને વીતરાગ કેવી રીતે કહી શકાય? અને તેવી વિતરાગતા સિવાય મોક્ષમાં જવાય જ કેવી રીતે? એ તે કેવલ વ્યન્તરનિકામાં ગયેલા હોવાથી પોતાના તીર્થનું અપમાન જોઇ, ગુસ્સે થવાથી પાછા આવી શકાય છે. પરંતુ ત્યાં પણ એ નિયમ તે જરૂર છે કે જેટલું આયુષ્ય બાંધેલું હોય, તેટલું નિરુપક્રમ હેવાથી પૂરે પુરૂ ભગવ્યા સિવાય અવાય જ નહિ, તે પછી મેક્ષમાંથી તે અવાય જ કેવી રીતે? માટે આવા ગપગેળા મારી બીજાને ફસાવવાની ચેષ્ટા કરવી, એ બુદ્ધિમત્તા કહી શકાય જ નહિ. કિંચ વધ્યાને પુત્ર થાય, વાયુ તમામ સ્થિર થઈ જાય, જગતમાં જેટલું પાણી છે તે તમામ બળીને રાખ થઈ જાય, ગધેડાને શીંગડાં આવી જાય, આવી અસંભવિત વાતો કઈ કાળે થઈ નથી, અને થવાની પણ નથી, તે પણ કદાચ કોઈ દેવવિશેષ માયાજાળ રચી લેકેને આવી રીતે બતાવી શકે, પરંતુ મેક્ષમાં ગયેલા તે કદાપિ પાછા આવવાના જ નહિ, એ વાત ધ્રુવ સમજવી. અપચ તમામ છ મોક્ષમાં જવાથી સંસાર જીવશુન્ય થઈ જવાને, એવી જે આપત્તિ આપી તે Jain Educationa International For Personal and Private Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ તત્ત્વાખ્યાન. પણ કેવલ માપની અજ્ઞાનતાને જ આભારી છે. તે વાત સમજાવવામાં આવે છે— માક્ષમાં જવાના કેવલ ભવ્યેાને જ અધિકાર છે, બીજાને ખીલકુલ નથી. અને ભળ્યે પણ તે જ કહેવાય, કે જેમાં મેક્ષ જવાની ચેગ્યતા હોય તે, બીજા નહિં, આથી એમ સમજવાનું નથી કે તમામ સભ્યે મેક્ષે જવાથી સ ંસારમાં કેવલ અસભ્યેા રહેવાના, કેમકે એમ માટીમાં ઘડે બનવાની ચેાગ્યતા છે, પાષાણુ, ધાતુ વિગેરેમાં મૂર્ત્તિ બનવાની ચેાગ્યતા છે, એતાવતા તમામ માટીના ઘડા બનવાથી અને તમામ પાષણ, ધાતુ વિગેરેની મૂર્ત્તિ બનવાથી સ`સાર માટી, પાષાણુ તથા ધાતુથી શૂન્ય થવાના અને કેવલ મૂર્ત્તિયે જ રહેવાની, એવી રીતે જેમ કદાપિ બનતું નથી, તેમ અત્ર પણ તમામ સભ્ય આત્મા મેાક્ષમાં જવાના જ, કાઇ પણ ખાકી રહેવાના જ નહિ એમ પણ બનવાનું નહિ. પરન્તુ જે માટીને કુલાલ, ક્રૂડ, ચક્ર, ચીવર વિગેરે ઘડા બનવાની સામગ્રી મળવાની તેને જ ઘા બનવાને, તમામને નહિ. તથા જે ધાતુ કે પાષાણને સેનાર, સુતાર, એકજાર વિગેરે મૂર્તિ સાધક સામગ્રી મળવાની તેની જ મૂર્તિ બનવાની, તમામની કદાપિ નહિ. તેવી જ રીતે જેને ભવ્યત્વના પરિપાક સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે ઉચ્ચ કૈાટીની મેાક્ષસાધક સામગ્રી મળવાની; તેને જ મેાક્ષ મળવાના, બીજાને કદાપિ નહિ. ક'ચ નિયમ પણ એવા જ છે કે જે મુક્તિમાં જવાના, તે તે ભન્ય જીવા જ જવાના, પરન્તુ જેટલા ભવ્યાત્મા આ છે Jain Educationa International For Personal and Private Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૨૭ તે તમામ મોક્ષમાં જવાના, એમ અમે બીલકુલ માનતા નથી. ખાલી ગ્યતા માત્ર કાર્ય સાધક છે, એમ કદાપિ માનવું નહિ. કિન્તુ સામગ્રી સમુદાય કાર્યસાધક છે. એ ખૂબ હૃદયમાં કતરી રાખવું. કિંચ સમયે સમયે જીવે મોક્ષમાં જાય છે, તે પણ ભવિષ્ય કાલના જેટલા સમયે છે, તે કરતાં પણ જીવનું અને ન્ત મેટું છે. જૈનદર્શનમાં અનન્તના અનન્ત ભેદે જણાવેલા છે. માટે અમારે ત્યાં કોઈ પણ જાતની અડચણ છે જ નહિ. પ્ર. જ્યારે જીવપણું તમામ જેમાં એક સરખું છે, ત્યારે એકને ભવ્ય અને બીજાને અભવ્ય કહેવાનું શું કારણ? ઉ૦ દ્રવ્યપણું દરેક દ્રવ્યમાં એક સરખું છે. તે પછી એકને પૃથવી, બીજાને આકાશ અને એકને મન કહેવાનું શું કારણ? તથા અહંકારજન્ય વિકારપણું દરેકમાં સરખું છે. તે પછી એકને પાંચ ભૂત કહેવા અને બીજાને અગીયાર ઈન્દ્રિય કહેવાનું શું કારણ તથા બ્રહ્મ દ્વતપણું દરેકમાં સરખું છે. તે પછી જીવમાં અશુદ્ધ ચિતન્ય અને બ્રહ્મમાં શુદ્ધ ચૈતન્યપણું કહેવાનું શું કારણ? અને પદાર્થપણું દરેકમાં સરખું જ છે, ત્યારે એકને જીવ સમાજ અને બીજાને અછવ સમજ, તેનું શું કારણ? તથા મરાપણું દરેકમાં સરખું છે, છતાં પણ એકને કેયડુ કહે બીજાને નહિ, તથા સ્ત્રીપણું દરેકમાં સરખું છે, તે પછી એકને મા અને બીજીને સ્ત્રી અને એક પુત્રી કહેવાનું શું કારણ? જેવી Jain Educationa International For Personal and Private Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ ४२८ તવાખ્યાન. રીતે આ તમામ સ્થળે સ્વભાવભેદને લઈને ભિન્નતા માનવામાં આવે છે, તેવી રીતે ભવ્યાભવ્યમાં પણ સ્વભાવભિન્નતાને લઈને ભિન્નતા સમજવી. કિચ જેમ જીવપણું દરેકમાં સરખું છે, તે પણ કઈ જીવવિશેષમાં સ્વભાવથી જ સરલતા, દયાહુતા, જનવલભતા, મહાનુભાવતા વિગેરે ગુણે જોવામાં આવે છે, અને બીજામાં નીચતા, કૂરતા, વકતા, સ્વજનશીપણું, દુષ્ટ વિચારિપણું વિગેરે જેવામાં આવે છે. તેમ અત્ર જીવપણું સરખું છે, તે પણ સ્વભાવથી જ ભવ્યાભવ્ય પણું સમજવુંપરન્તુ કેઈનું કરેલું નથી અને તેવા ભવ્યાભવ્ય છે પણ જગતમાં અનન્તાનન્ત છે. તેમાં વાંઝણીને પુત્રેત્પત્તિની માફક અભવ્ય તે મોક્ષને લાયક છે જ નહિ. હવે બાકી રહ્યા ભળે, તેમાં પણ જે જીવવિશેષને ભવ્યત્વને પરિપાક થાય, તે જીવ વિશેષને પૂર્વોક્ત મોક્ષસાધક સામગ્રી મળવાથી મોક્ષ મળી શકે છે, બીજાને નહિ. જ્યારે આવા પ્રકારની વ્યવસ્થા બરાબર છે, ત્યારે જેમ મનમાં આવે તેમ બકી છેટે આક્ષેપ કરવા તૈયાર થવું એ કેટલી બધી અજ્ઞાનતા કહેવાય? ઉપર્યુંકત મોક્ષને અધિકાર પણ પુરુષને જ છે, સ્ત્રી વિગેરેને નહિ; તથા નગ્ન અવસ્થાવાળાને જ મળે, બીજાને નહિ, એ વાત બીલકુલ માનવા લાયક નથી. એવી શી રાજાશા છે, કે મોક્ષસાધક સામગ્રી મળવા છતાં પણ નગ્ન પુરુષને જ મેક્ષ મળે, બીજી કઈ પણ સ્ત્રી, પુરુષ વ્યક્તિને નહિ? વસ્તગતિ વિચાર કરતાં જે મહાત્મા મધ્યસ્થભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૨૯ ધારણ કરી રાગ, દ્વેષની પરિણતિએ ઓછી કરી સમતાકુંડમાં સ્નાન કરી, સારી રીતે ત્રણ રત્નને આરાધવા તૈયાર થાય, તે વ્યક્તિ જરૂર મોક્ષ મેળવી શકે. પછી તે વ્યક્તિ કોઈ પણ વેષમાં હોય, કેઈપણ જાતને હોય, ભલે તે સ્ત્રી હોય અથવા પુરુષ હેય, તેમાં કંઈ પણ અડચણ નથી. કેમકે અમારે ત્યાં તે ચાર વર્ષે અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ વિગેરે દરેકને માફમાં અધિકાર છે. જે કે ઈ મેક્ષ સાધક સામગ્રી મેળવી શકે, તે સર્વેને અધિકાર એકસરખે જ છે. પક્ષપાત તે મિથ્યાત્વના ઉદયવાળી વ્યક્તિએ બનાવેલ શાસ્ત્રને જ આભારી છે, સ્ત્રીને મેક્ષ મળી શકે કે નહિ તે સંબબ્ધિ વિચાર. નપુંસકની માફક પુરુષથી સત્વહીન હેવાથી સ્ત્રીઓને મેક્ષ મળી શકે જ નહિ, આ વાકય જરૂર વિચારને અવકાશ આપે છે. શું ચારિત્ર વિગેરે ન હોવાથી સ્ત્રીઓ પુરુષથી હીન સત્વવાળી છે? અથવા ઉત્તમ પ્રકારનું વિશેષ સામર્થ્ય ના હેવાથી સત્વહીન છે? અથવા પુરુષની અપેક્ષાએ અભિવદ્યપણું ન હોવાથી અથવા સ્મરણ વિગેરેના કર્તાપણું ન હોવાથી અથવા મહદ્ધિકપણું ન હોવાથી ? અથવા માયાબહુલતા હેવાથી? આ છ પ્રકથી બીએ પુરુષથી હીનસવાળી છે, એ વિષયમાં પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં વય સહિતપણું હોવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ તસ્વાખ્યાન, ચારિત્ર વિગેરેને અભાવ હરીમાં છે, એમ કહેવા માગે છે, અને થવા મન્દ સત્ત્વવાળી હોવાથી આ બે પ્રકને પૂછવામાં આવે છે. - વર્લ્સ ચાસ્ત્રિના અભાવમાં કારણ છે, એ જે પ્રથમ પક્ષ છે, તેમાં પણ શું વસ્ત્ર પરિભેગ માત્રથી ચારિત્ર નષ્ટ થાય છે, અથવા તે પરિગ્રહરૂપ હેવાથી ચારિત્રને નષ્ટ કરનારૂં છે. આ બે પ્રકોને અવકાશ જરૂર રહેવાને જ. ખાલી પરિભેગ માત્રથી ચારિત્ર નષ્ટ થાય છે, એમાં પણ શું વસ્ત્રને ત્યાગ કરવામાં સમર્થ ન હોવાથી કહે છે, અથવા સંયમમાં ઉપકારી હવાથી કહે છે. આ બે પ્રશ્ન જરૂર પેદા થવાના. તેમાં પ્રથમ પક્ષ તે બીલકુલ આદરણીય નથી, કેમકે જ્યારે સુંદર પ્રકારની વૈરાગ્યદશા જાગતી હેવાથી અત્યન્ત પ્રાણપ્રિય એવા પિતાના પતિને પણ ત્યાગ કરવામાં જેને લગાર માત્ર સંકેચ થતું નથી, તેવી મહાસતીઓને શું વસ્ત્રના ત્યાગમાં લગાર માત્રમાં સંકોચ થાય ખરે? અર્થાત બીલકુલ નહિ. અને બીજો પક્ષ માનવામાં તે જેવી રીતે સ્ત્રીઓને વિશ્વ સંયમમાં ઉપકારી છે, તેવી રીતે પુરુષને પણ કેમ ન હોઈ શકે? એવી જિજ્ઞાસા જરૂર થવાની. અને એવી શી રાજાજ્ઞા છે કે સ્ત્રીને જ વસ્ત્ર સંયમમાં ઉપકારી છે, પુરુષને નહિ, માટે આ પક્ષ પણ યુક્તિ શૂન્ય હોવાથી માનવા લાયક નથી, કેમકે સ્ત્રીઓની માફક પુરુષને પણ સંયમમાં વણ ઉપકારી હોવાથી જરૂર રાખવું જોઈએ, તેમાં લગાર માત્ર દોષને અવકાશ છે જ નહિ, ઉલટી ગુણાધાયકતા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. પ્ર॰ સ્ત્રીઓને તે વસ્ત્ર ન હોવાથી કોઈ જબરજસ્તીથી શીલભંગ કરી શકે, માટે તેને તે વજ્ર સાંભવી શકે, પરન્તુ પુરુષમાં તે જ્યારે આ વાત છે જ નહિ ત્યારે તેને રાખવાની શી જરૂર છે ? ઉ॰ આ કથન પણ અશ્રÙય છે, કેમકે જબરજસ્તીથી શીલના ભ'ગ વિગેરે ઢાષા તે સ્ત્રીની માફક પુરુષમાં પણ અલાત્કારથી સ'ભવી શકે છે. જેમ સુદર્શન શેઠ વિગેરેને ખલાત્યારથી શીલના ભંગ કરવા માટે રાણીએ ઘણી કાશીશ કરી છતાં પણ પોતે દૃઢ મનવાળા હાવાથી તેના પ્રયત્ન નિષ્ફળ થયા, અને અન્તે તેણી પશ્ચાતાપને પાત્ર બની ગઇ. તેમ મહાસતીએ પણુ દઢ મનવાળી હાવાથી સીતા, ચન્દનમાલા, ક્રમયન્તી, સુભદ્રા, અજના, દ્વાપદી વિગેરેના શીલના ભંગ કરવા માટે રાવણ વિગેરે જેવા દુષ્ટ મનુષ્ય ઘણા પ્રયત્ન કરવા છતાં પણ કઇ ફાવી શકયા નહિ, અને ક્રુતિના ભાગી અની ગયા. તેમ મહાસતીએ પેાતાના પ્રાણાન્તે પણ મનના મજબૂતપણાને લઈને શીલની પાલનાપૂર્વક સંયમ પાલવામાં સમર્થ થઇ, તે પછી સ્રીએ ખલ,કારથી ઉપભાગ્ય છે માટે તેને વસ્ત્રની જરૂર છે, અને પુરુષા તેવા નથી માટે તેને જરૂર નથી આ વાત બીલકુલ પાયા વિનાની સમજવી. ૪૩૧ કિચ આહારની માફક સંયમમાં ઉપકારીપણુ' ન હેાવાથી વસ્ત્રથી ચારિત્રના અભાવ થાય છે, એ વાત પણ તદ્ન અસત્ય સમજવી; કેમકે સત્યમનાં સાધક ઉપકરણાને જ જયારે સચમનાં ખાષક તરીકે માનવામાં આવે, ત્યારે તે સયમની Jain Educationa International For Personal and Private Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ તન્વાખ્યાન. પાલના જ કેવી રીતે થઈ શકવાની? તેને પણ સાથે વિચાર કરશે. માટે વસ્ત્રના પરિગ માત્રથી ચારિત્રને અભાવ થાય છે, એ વાત અસંભવિતપ્રાયઃ સમજવી. અપરંચ ધારે કે શિક્ષા માટે ફરવા જતાં અને ટાઢથી ઠરી ગયેલ સાધુને જોઈ કોઈના મનમાં અનુકંપા થવાથી તેણે આવી વયને તેની ઉપર નાખી દીધું; તે વખતે તેને પણ વસ્ત્રને ઉપલેગ માત્ર થવાથી ચારિત્રને અભાવ થવો જોઈએ. અને એમ તે આપ બીલકુલ માનતા નથી. તે પછી ઉપભેગમાત્રથી ચારિત્ર નષ્ટ થાય છે એમ બોલાય જ કેવી રીતે? વસ્ત્ર પરિગ્રહરૂપ હેવાથી તેને માનવામાં ચારિત્રને અભાવ થાય છે એ પક્ષ માનવામાં પણ ચાર પ્રશ્નને અવકાશ રહે છે. શું મૂછનું કારણ હોવાથી વસ્ત્ર પરિગ્રહરૂપ છે? અથવા ખાલી ધારણ કરવાથી પરિગ્રહરૂપ છે? અથવા કેવલ સ્પર્શ કરવાથી પરિગ્રહરૂપ છે? અથવા ઉત્પત્તિમાં હેતુ હોવાથી પરિગ્રહરૂપ છે? તેમાં પ્રથમ પક્ષ તે અનાદરણીય સમજ, કેમકે જેવી રીતે વઝા મૂછનું કારણ છે, તેવી રીતે શરીર પણ મૂછીનું કારણ છે કે નહિ? એ પણ સાથ પૂછવામાં આવે છે. તેના ઉત્તરમાં આપ એમ કહેશે કે શરીર પણ મૂછીનું કારણ છે. ત્યારે તે જેવી રીતે વસ્ત્ર મૂછનું કારણ હેવાથી પરિત્યાગ કરવા લાયક છે, તેવી જ રીતે શરીર પણ ત્યાગ કરવા લાયક કેમ નથી? એવી શી રાજાજ્ઞા છે કે મૂછનું કારણ પણું બંનેમાં સરખું હોવા છતાં એકને ત્યાગ કરવામાં ચારિત્રની Jain Educationa International For Personal and Private Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન. . ૪૩૩ પાલન થાય છે અને બીજામાં નહિ? માટે એ કથન પણ અધેિય સમજવું. કિચ શું કુત્યજ હાવાથી શરીરને ત્યાગ થઈ શકતું નથી? અથવા મેક્ષનું કારણ હેવાથી? આ બે પ્રીને તે તેમાં પણ જરૂર થવાના. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે શું તમામને શરીર દુત્યજ છે? અથવા કોઈ એક વ્યકિતને ? આ બે શંકાઓ જરૂર થવાની. તેમાં પણ પ્રથમ પક્ષ સ્વીકારવામાં તે ઘણા લેકે અગ્નિમાં પ્રવેશ કરી, જલમાં ડૂબી, વિષ ખાઈ, ભૂગુપાત કરી, ગળામાં ફાંસે નાખી પોતાના શરીરને ત્યાગ કરે છે, તે પછી તમામને શરીર હુરત્યજ છે, એ વાત કેવી રીતે માની શકાય? અને બીજો પક્ષ માનવામાં તે શરીરની માફક વસ્ત્ર પણ દુરસ્યજ હેવાથી તેને ત્યાગ કરી શકાતું નથી, એમ કહે વામાં શી હરકત છે, માટે આ બેમાંથી કોઈ પણ પક્ષ માનવા લાયક નથી. મુક્તિનું કારણ હોવાથી શરીર હુસ્ય જ છે, એમ જે માનવામાં આવે તે વસ્ત્ર પણ તેવા પ્રકારના સંહનશક્તિના અભાવને લઈને તથા સ્વાધ્યાય વિગેરેમાં કાલવિશેષને લઈને ઉપષ્ટભક હેવાથી શરીરની માફક મુક્તિનું સાધન છે, એમ કેમ ન કહી શકાય ? માટે “વસ મૂછનું કારણ છે.” એ આપને પક્ષ તે હવામાં ઉડી ગયે. કિચ તેના બચાવ માટે એમ કહેવામાં આવે કે “શરી૨ મૂચ્છનું કારણ નથી, માટે શરીરને ત્યાગ કરવામાં આવતું નથી, આ કથન પણ તિરસ્કરણીય છે, કેમકે જેમ વર આપના મત પ્રમાણે બાહ્ય પરિગ્રહરૂપ છે, તેમ શરીર પણ અંતરંગ 28 Jain Educationa International For Personal and Private Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાખ્યાન. પરિગ્રહ રૂપ હાવાથી વસ્ત્ર કરતાં પણુ શરીર તે ઘણુ' જ મમત્વનું કારણ છે, અને માહ્ય આભ્યન્તર પરિગ્રહેના ત્યાગ કર્યો સિવાય ચારિત્રની પ્રાપ્તિ નથી એ વાત ખાસ સિદ્ધાન્તસિદ્ધ છે, તે પછી આપના આવા પ્રકારના સિદ્ધાન્તના અનુસારે તે વસ્ત્ર કરતાં પણ શરીર તે અન્તરગ પરિગ્રહરૂપ હાવાથી તેના ત્યાગ તા જલદી કરવા જોઇએ. કિચ વસ્ત્ર તેવું મમતારૂપ નથી કે જેવું શરીર છે. જયારે આવી વસ્તુપરિસ્થિતિ છે, ત્યારે એકલા વસ્ત્રના ત્યાગમાં આટલે ન્યામહ શાના હાવા જોઇએ ? ત્યાગ કરવા હાય તે અનેના એકદમ ત્યાગ કરી નાંખા, માટે મૂર્છાના હેતુને લઇને વસ્ર પરિગ્રહરૂપ છે, તેને ત્યાગ કરવા જ જોઈએ. એ કથન અભિનિવેશજન્ય હાવાથી મિથ્યારૂપ સમજવું, ૪૩૪ હવે ખીજો પક્ષ વિચારીએ કે • વસ્ત્ર માત્ર ધારણ કરવાથી યચિહરૂપ થઇ જાય છે,’ આ કથન પણ માનનીય થઇ પડે તેમ નથી કેમકે કાઇ સાધુ શીતકાલમાં અભિગ્રહવિશેષ ધારણ કરી કાચેત્સર્ગ માં ઉભા રહ્યા છે, તેને ઢેખી કાઈએ વિચાર્યું, કે આાજકાલ શીત ઘણી જ પડે છે, માટે તેણે ત્યાં જઈ સાધુ ઉપર વસ્ત્ર ઓઢાડયુ, તે પણ પરિગ્રહરૂપ થવાથી ચારિત્રના વિનાશની સાથે તેનુ* તમામ કાનુષ્ઠાન નિષ્કુલ થવાતુ' કેમકે તેને તેવા ચારિત્રદ્વારા મેક્ષ તા મળવાને જ નહિ, માટે વસ્ત્ર ધારણ માત્રમાં પરિગ્રહ દોષ લાગે છે, એવી માન્યતા તે આપ લોકોના ઘરમાં જ શોભે તેવી છે; હવે ત્રીજો પક્ષ સ્પર્શ માત્ર કરવાથી વસ્ત્ર પરિગ્રહરૂપ છે, ’ . Jain Educationa International For Personal and Private Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૩૫ તે કથન પણ યુક્તિશૂન્યતાને જ પરિચય આપનાર છે, કેમકે જેમ વરના સ્પર્શથી પરિગ્રહને દેષ લાગે છે, તેમ ભૂમિ વિગેરેને સ્પર્શ થવાથી સમવસરણમાં ચાંદી, સુવર્ણ વિગેરેને સ્પર્શ થવાથી અથવા કેઈ સેનાના મંદિરમાં જવાથી ત્યાં તેને સ્પર્શ થવાથી તથા વસ્ત્રને ધારણ કરનારા રાજા, મહારાજા, શેઠ, સાહુકાર વિગેરેના વસ્ત્રને સ્પર્શ માત્ર જતાં આવતાં માર્ગમાં થવાથી અને દેવતાઓ વિગેરે પણ વસ્ત્ર સહિત પરિષદુમાં આવેલા હેવાથી તેને પણ સ્પર્શ થવાથી પરિગ્રહને દેષ તે જરૂર લાગવાને, અને પરિગ્રહ દોષ આવે, ત્યારે મુક્તિ તે આકાશપુષ્પ સમાન સમજવી, માટે વસ્ત્રને ખાલી પ પણ પરિરૂપ છે, એ વાત તે વધ્યા પુત્ર સમાન સમજવી. “જીવની ઉત્પત્તિનું કારણ હોવાથી વસ્ત્ર પરિગ્રહરૂપ છે, આ પક્ષમાં તે શરીર પણ કૃમિ વિગેરે ની ઉત્પત્તિનું કારણરૂપ હેવાથી વસ્ત્રની માફક તેને પણ ત્યાગ જરૂર થે જોઈએ, માટે આ પક્ષ પણ સ્પર્શ કરવા લાયક નથી. પૂશરીરમાં સારી રીતે યતના થતી હોવાથી જીવેની ઉત્પત્તિ થતી નથી, માટે શરીરને ત્યાગ કરવાનું શું કારણ છે? અને વસ્ત્ર તે તેવાં ન હોવાથી તેને ત્યાગ જરૂર કરે જોઈએ. ઉ૦ આ કથન પણ અજ્ઞાનિ મૂઢ લોકોને સમજાવવા લાયક છે, કેમકે જેવી રીતે શરીરમાં ચેતનાને સાંભવ છે, તેના કરતાં પણ વસ્ત્રમાં ઘણે યતનાનો સંભવ હોવાથી જીવની ઉત્પત્તિને તે બિલકુલ સંભવ હોઈ શકે જ નહિ. કિંચ શ. રીરમાં તે ઘણું યતના કરવા છતાં પણ સાત ધાતુમય છે Jain Educationa International For Personal and Private Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ તત્ત્વાખ્યાન. - - - - વાથી તેમાં તે જીવની ઉત્પત્તિને સંભવ છે. માટે શ રીર તે છત્પત્તિનું અવશ્ય કારણરૂપ હોવાથી તથા અંતરંગ પરિગ્રહરૂપ હોવાથી આપના વિચાર પ્રમાણે તે તેને જલદી ત્યાગ કરવા લાયક છે. માટે વસ્ત્ર ચરિત્રના અભાવનું કારણ છે, એ પક્ષ તે રૂની પુણીની માફક હવામાં ઉઠ ગયે સમજ. મન્દસર્વ લેવાથી સ્ત્રીઓને ચારિત્ર સંભવી શકે જ નહિ એ વાત પણ શ્રદ્ધા કરવા લાયક નથી, કારણ કે સર્વે તે દઢપણે વ્રત ધારણ કરવામાં તથા ઘેર તપસ્યા કરવામાં પ્રત્સાહરૂપ છે. અને તે તે પુરુષ કરતાં પણ સ્ત્રીઓમાં અત્યારે પણ સારી રીતે જોવામાં આવે છે. અને કેટલીક સ્ત્રીઓ તે પિતાના વતેને માટે પ્રાણને પણ ગણતી નથી. અર્થાત્ પ્રાણુન્તા કષ્ટ આવે, તે પણ પિતાના વ્રતને દઢપણે પાલવા સારૂ ઉદ્યમશીલ થાય છે. તથા તપસ્યાઓ પણ તે પુરૂષ કરતાં ઘણીજ કઠીન કરતી જ્યારે જોવામાં આવે છે, ત્યારે મન્દસરવ હવાથી ચારિત્રને અભાવ છે, એ વાત મનાય જ કેવી રીતે ? પૂ૦ સ્ત્રીઓમાં ચારિત્ર ભલે રહો, પરંતુ ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળું યથાપ્યાત ચારિત્ર ન હોવાથી હીનસત્તવાપણું કહેવામાં આવેલ છે, એ જ કારણથી તેને મોક્ષને અધિકાર નથી. ઉ. એ કથન પણ ઠીક નથી. કેમકે તેવા પ્રકારના ચારિત્રને અભાવ શું કારણ નહિ હેવાથી છે? અથવા વિરોધને સંભવ હેવાથી, આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ તે માનવા લાયક છે જ નહિ; કારણ કે દઢ પણે પિતાના વ્રતને પાળવામાં ઉત્કૃષ્ટ તપસ્યા કરવામાં For Personal and Private Use Only Jain Educationa International Page #644 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૩૭ સારી રીતે શ્રદ્ધાને દઢપણે રાખવામાં ઉત્તમ પ્રકારની વિરાગ્યની ભાવનામાં તથા ચારિત્ર વિષયક પ્રેમ પૂર્વક સુન્દર અભ્યાસ કરવામાં, જ્યારે તેઓ પિતાનું વીર્ય ફેરવવા સમર્થ થાય છે, ત્યારે કારણ ન હોવાથી તેને તેના ચારિત્રને અભાવ છે, એ વાત મનાયાજ કેવી રીતે ? હવે રહે બીજે પક્ષ તે પણ અયુક્ત સમજે, કેમકે યથાખ્યાત ચારિત્ર તે આત્માના પરિણામરૂપ હોવાથી આપણુ જેવાને જયારે અત્યત પક્ષ છે, ત્યારે તમારાથી બેલાય જ કેવી રીતે કે સ્ત્રીઓને યથાખ્યાત ચારિત્રમાં વિરોધને સંભવ છે, માટે સ્ત્રીમાં ચારિત્રને અભાવ અને તેને લઈને હીનસવપણું છે. એ વાત ઘરના બાલકે આગળ એકાન્ત અંધારા કમરામાં બેશી સમજાવવા લાયક છે. પૂ. આગમ પ્રમાણથી એ વાત સિદ્ધ છે કે સ્ત્રીઓને મેક્ષ મળતું નથી. ઉ. એ કથન પણ અયુક્ત સમજવું. કેમ કે આગમ તે, સ્ત્રિને મેક્ષ મળે છે. આ વાતને સારી રીતે સમજાવે છે – इत्थी पुरुप्त सिद्धा य तहेव य नपुंसगा सलिगे अन्नलिंगे अगिहिलिंगे तहेव य ॥ ४९ ॥ –ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્યાય છત્રીસમે, પૃ. ૫૧૧, તથા આવશ્યક સૂત્રમાં પણ સ્ત્રીઓ મેક્ષ માટે હકકદાર છે, તે વાતને જણાવવામાં આવી છે, જૂએ સિદ્ધસ્તરની ત્રીજી ગાથા इकोवि नमुकारो निणवरवसहस्स वद्धमाणस्स। संसारसागराओ तारेइ नरं वा नारिं वा।१।। Jain Educationa International For Personal and Private Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ તત્ત્વાખ્યાન. આવી રીતે ઉત્તરાધ્યયન, ભાવશ્યક સૂત્રથી લઇને અંગે માંગ વિગેરે સૂત્રમાં આ વાત સુપ્રસિદ્ધ છે, કચ અર્જુનલાલ શેઠી (દિ॰) વિગેરે મહાશાએ પણ પેાતાના ટ્રેકટ દ્વારા શ્રીમુક્તિ સિદ્ધ કરી આપી છે, આવી વિશ્વપ્રસિદ્ધ વાત છે, ત્યારે ખાલી એલ્યા કરવુ" કે સ્ત્રીઓને મુક્તિ મળતી જ નથી, એ વાત કેવી રીતે માની શકાય ? સારાંશ, સ્ત્રીઓને પણ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા અરાર મુક્તિ મળી શકે છે, એ વાત સુદૃઢ સમજવી. સામર્થ્ય વિશેષ ન હેાવાથી સ્ત્રીચાને મેક્ષ મળતે નથી આ પક્ષ પણ પાતમધુર છે, કારણ કે તેમાં પણુ શંકાનુ સ્થાન જરૂર રહે છે. શું સાતમી નારકીમાં જવાની ચાગ્યતા હાવાથી માક્ષપ્રાપ્તિનું તેમાં સામર્થ્ય નથી અથવા વાદ વિગેરે લબ્ધિએ ન હેાષાથી અથવા અલ્પશ્રુતપણુ' હોવાથી ? તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે જે જન્મમાં એને મુક્તિમાં જવાપણુ' છે, તે જન્મમાં જ સાતમી નારકીમાં જવાની શુ અયેાગ્યતા છે, અથવા સામાન્યથી અયેાગ્યતા જ છે, આ એ પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાં પણ પ્રથમ પક્ષ માનવામાં તે પુરુષોને પણ જે જન્મમાં મુકિત જવાપણુ છે. તે જન્મમાં સાતમી નરકે જવાની અચેાગ્યતા હૈાવાથી તેને પણ મુકિત ન મળવી જોઇએ. અને બીજો પક્ષ માનવામાં તે જેવી રીતે સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અને સર્વોત્કૃષ્ટ સ્થાના તે જગતમાં એ જ છે. તેમાં સવથી ખરામમાં અરામ સાતમીનરક અને સ થી સારામાં સારૂ મેાક્ષસ્થાન માટે Jain Educationa International For Personal and Private Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન. - - - - - - જેવી રીતે સ્ત્રીઓને સાતમી નરકમાં ગમન આગમમાં નિષિદ્ધ છે. કારણ કે તેમાં જવા લાયક તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ ખરાબ વિચારવાળું મનેબલ ન હોવાથી, તેવી રીતે મિક્ષ પણ તેવા પ્રકારનું ઉત્કૃષ્ટ શુભ વિચારવાળું મનેબલ ન હોવાથી સ્ત્રીઓને મળી શકતું નથી. અનુમાન પણ એ વાતને પુષ્ટ કરે છે, સાતમી નરકમાં જવાના કારણરૂપ ઘણુ ખરાબ વિચારવાળા મનેબલની ઉત્કૃષ્ટતા કેવી રીતે તેમાં નથી તેવી જ રીતે મોક્ષના કારણરૂપ ઉત્કૃષ્ટ શુભ વિચારવાળું મનેબલ ન લેવાથી સ્ત્રીઓને મોક્ષ પણું મળતું નથી. ઉપર્યુક્ત કથન પણ મનઃકલ્પિત હોવાથી કોઈપણ વિવેકીજનને આદરવા લાયક નથી કારણ કે તે વાતને સિદ્ધ કરવા માટે તેમાં યુક્તિ કેઈપણ નથી. ખાલી બહિવ્યપ્તિ માત્રથી હેતુ ગમક છે એમ કદાપિ સમજવું નહિ કિન્તુ અન્તવ્યપ્તિથી હેતુ ગમક હોય છે, એમ માનવામાં જે ન આવે તે તપુત્રત્વ વિગેરે હેતુ દ્વારા પણ સાધ્યની સિદ્ધિ થવી જોઇએ, અને અન્તવ્યપ્તિ પણ પ્રતિબન્ધ બલથી સિદ્ધ થાય છે, પ્રકૃતમાં ચરમશરીરી જીને સાતમી નરકમાં જવાના કારણરૂપ અત્યન્ત અશુભ વિચારવાળા મનેબલની ઉત્કૃષ્ટતાને અભાવ છે તે પણ મૃતિના કારણરૂપ અત્યન્ત શુભ અધ્યવસાયવાળા મનેબલની ઉત્કૃષ્ટતાને સદ્ભાવ સારી રીતે જોવામાં આવે છે. માટે એ નિયમ ન રહે કે જેને જે વખતે તેવા પ્રકારના ખરાબ અધ્યવસાયવાળું મન ન હોય, તેને અત્યન્ત સારા અધ્યવસાયવાળું પણ મન ન હોય, તથા જેને સારા Jain Educationa International For Personal and Private Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ તજ્યાખ્યાન, વિચારવાળું મન ન હોય. તેને ખરાબ વિચારવાળું પણ મન ન હોય એ પણ નિયમ નથી. જેમ હૃદુલીયામભ્ય વિગેરેને સાતમી નરકમાં જવાના કારણરૂપ અત્યન્ત અશુભ અધ્ય વસાય છે. તે પણ મુક્તિગમનમાં કારણરૂપ અત્યન્ત શુભ અધ્યવસાય બીલકુલ હોતા નથી. કિચ એ પણ નિયમ નથી, કે જેઓને અધોગમન શક્તિ છેડી હેય તેને ઊર્ધ્વગમન શકિત પણ થેલ હોય. ભુજ પરિસર્પો નીચે બીજી નરક સુધી જઈ શકે છે, તેથી નીચે નહિ, અને પક્ષીઓ ત્રીજી સુધી, ચતુષ્પદ છે ચેથી સુધી, ઉરગ છે પાંચમી સુધી જઈ શકે છે પરંતુ તે તમામ છ શુભ અધ્યવસાય દ્વારા ઉચે સહસ્ત્રાર દેવક સુધી જઈ શકે છે. માટે આપજ વિચારે કે જેઓને અધોગમન શક્તિ ઓછી હોય તેને ઉર્ધ્વગમનમાં પણ એછી હેય, તે નિયમ કયાં રો? આથી એ ભાવ નિકળે કે સાતમી નરકમાં જવાનું અને રોગ્ય હોવાથી સ્ત્રીઓમાં મુક્તિ જવા માટે પણ વિશેષ સામર્થ્ય છે જ નહિ, એ વાત બીલકુલ માનવા લાયક છે જ નહિ, કિંચ લેકમાં પણ એ નિયમ નથી કે જેને હજામત કરતાં ન આવડતી હોય, તે ઝવેરાતને ઘધ ન કરી શકે, તથા જેને કષાયનું કામ કરતાં ન આવડતું હોય, તે ધર્માત્મા પણ ન થઈ શકે, આ વાત તે બીલકુલ અનાદરણુય છે. “વાદવિગેરે લબ્ધિઓન હોવાથી સ્ત્રીમાં મુક્તિ જવા માટે રેગ્યતા નથી,”એ પક્ષ પણ યુક્તિવિક જ સમજ. કેમકે મૂક કેવલી, અન્નકૃતકેવલી વિગેરે કેવલીમાં વાદલબ્ધિ ન Jain Educationa International For Personal and Private Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. હોવા છતાં પણ મુકિત તા જરૂર તેને મળે છે. માટે મુકિતમાં વાદલબ્ધિ કારણ તરીકે કદાપિ માની શકાય તેમ નથી. તે પછી શા માટે સ્ત્રીઓને મેાક્ષ ન મળી શકે ? જ ‘તથા શ્રુતજ્ઞાન અલ્પ હેાવાથી તેને મુકિત મળતી નથી ? એ વાત પશુ માનવા લાયક નથી, કેમકે માષ-તુષ વિગેરે મહર્ષિઓને શ્રુતજ્ઞાન ઘણુંજ થતું હતું. તેપણ કેવલજ્ઞાન સંપાદન કરી મુકિતમાં તેએ સારી રીતે ખીરાજમાન થયા. તે પછી ઘણું શ્રુતજ્ઞાન હાય તા જ મુક્તિ મળી શકે, ચેાડુ હાય તા ન મળે, એવા કઇ કાયદો નથી, સંત્યજ્ઞાન તા થોડુ હોય તે પણ અડચણુ નથી, અને અસત્યજ્ઞાને ઘણુ' હાય તાપણું કંઇ કામનું નથી, અને અત્ર તે અષ્ટ પ્રવચનમાતા જેટલું. સત્યજ્ઞાન હોય તેપણ તે ઉત્કૃષ્ટ જીભ અધ્યવસાય દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મેાક્ષ મેળવી શકે છે, અને જયારે સ્ત્રીઓને પણ તેવા પ્રકારની સામગ્રી સપાદન કરવામાં કંઈપણ અડચણ નથી. ત્યારે તેઓને મેાક્ષ કેમ ન મળી શકે ? પુરુષોને અભિવત્ત્વ ન હેાવાથી સ્ત્રીઓને મુક્તિમાં અધિકાર નથી ’ એ વાત પણ માનવા લાયક નથી; કેમકે તેમાં પણ પ્રશ્નાને અવકાશ જરૂર રહે છે, શું સામાન્યરૂપે કાયદો જ એવે છે, કે સ્ત્રીએ અભિન્ધ છે જ નહિ ? અથવા ગુણાધિક પુરુષાની અપેક્ષાએ કહેા છે ? આ એ પ્રશ્ને પૂછવામાં આવે છે. ન તેમાં પ્રથમ પક્ષ તે અનાદરણીય છે, કારણ કે તીથ કરની માતાએ, સીતા, દમયન્તી, અંજના, સુભદ્રા, ચન્દ્વનગાલા, વિગેરે મહાસતીચે. ઇન્દ્રને પણ જ્યારે પૂજનીય છે. ત્યારે સામાન્ય પુરૂષોને તે હાય, તેમાં નવાઇ શાની ? જ્યારે વસ્તુ * Jain Educationa International For Personal and Private Use Only ૪૪૧ Page #649 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ તત્ત્વાખ્યાન, સ્થિતિ આવા પ્રકારની છે, ત્યારે અભિવન્ય પણું ન હોવાથી સ્ત્રીઓને મુકિત મળતી નથી એ વાત કેવી રીતે માની શકાય? હવે રહે બીજો પક્ષ તેમાં પણ ગણધરની અપેક્ષાએ તીર્થકરે અધિક ગુણવાળા હોવાથી તીર્થકરોની અપેક્ષાએ ગણધમાં અભિવન્તપણું નહેવાથી તેને પણ મુકિત ન મળવી જોઈએ. કિંશ ચતુર્વિધ સંઘ તીર્થકરને પણ વન્ય હેવાથી અને તેની અન્તર્ગત સાથ્વયે પણ આવવાથી જ્યારે તીર્થકરને અવિન્ધ થઈ, ત્યારે તેમાં હીન સર્વીપણું કેવી રીતે સંભવિ શકે તે વિચારણીય છે. સમારણના કર્તાપણું ન હોવાથી સ્ત્રીને મુક્તિ નથી એ વાત પણ અગ્ય સમજવી, કારણ કે એવી રીતે જે માનવામાં આવે તે ગણધરે આચાર્ય વિગેરેને જ મુકિત મળી શકે, શિષ્યને બીલકુલ મળે જ નહિ, કેમકે સ્મારણના કર્તાપણું તે તેમાં જ વિશેષ રૂપથી સંભવિ શકે છે, શિષ્યમાં તે હોઈ ન શકે, માટે આ યુકિત પણ સ્ત્રીને મુકિતમાં બાધકરૂપ નથી. મહદ્ધિપણું ન હોવાથી સ્ત્રીઓને મુક્તિ મળતી નથી. આ કથન પણ અજ્ઞાનતાનું સૂચક સમજવું, કેમકે મુક્તિમાં મહદ્ધિપણું કારણ નથી; કિન્તુ શુભ અધ્યવસાય વિગેરે કારણ છે, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જે મહધિને મુકિતના કારણ તરીકે માનવામાં આવે તે ચક્રવતિ વિગેરે મહદ્ધિવાળા લેકોને જ મુક્તિ મળી શકે. શુભ અધ્યવસાય વિગેરે કારણસામગ્રી પાસે હોય, પરંતુ મહર્તિકપણું જેમાં ન હોય, એવા દઢપ્રહારિ, ચિલતિપુત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન. ૪૪૪ વિગેરેને બીલકુલ મળી શકે નહિ, અને પરિસ્થિતિ છે તેથી ઉલટી જોવામાં આવે છે. કેટલાક ચક્રવર્તિ વિગેરે મહદ્ધિક લેકોને મોક્ષ મળી શકતો નથી અને દૃઢપ્રહારિ જેવા દરિદ્ર લેકેને મળે છે, ત્યારે મહદ્ધિને મોક્ષના કારણે તમે કેવી રીતે માની શકાય ? માટે તે પણ સ્ત્રીઓને મુક્તિમાં બાધક રૂપ નથી. “માયા ઘણી હેવાથી સ્ત્રીઓને મુકિત મળતી નથી તે કથન પણ ઠીક નથી, કેમકે નારદ વગેરે મહામાયાવાળા હવા છતાં પણ જ્યારે તેને ત્યાગ કરી ધ્યાનારૂઢ થયા ત્યારે તેઓ મોક્ષસાધક અનુષ્ઠાન દ્વારા કેવલજ્ઞાન સંપાદન કરી મુકિત મેળવી શક્યા તે પછી સ્ત્રીઓ પણ તેને ત્યાગ કરી મિક્ષ કેમ ન મેળવી શકે? કિંચ એ એકાન્ત નિયમ નથી કે સ્ત્રીઓમાં માયાઘણીજ હોય, અને પુરૂષમાં હેય જ નહિ, તે શા માટે એવાં ખોટાં બાનાં કાઢી અસત્ય પ્રરૂપણ કરી મિથ્યાત્વને વધારવું જોઈએ? આવી રીતે વિચાર કરતાં કંઈ પણ રીતે સ્ત્રીઓમાં પુરુષની અપેક્ષાએ મુક્તિસાધનમાં હીનસવપણું છે જ નહિ, તે પછી મુક્તિ મેળવવવામાં તેને બીજો કયે બાધ રહ્યા તે જણાવશે. અનુમાન પ્રમાણ પણ સ્ત્રીઓને મુકિતસાધનમાં સાધકરૂપ છે. પુરૂષની માફક અવિકલ કારણસામગ્રીને તેને પણ સંભવ હોવાથી તેને પણ મુકિત જરૂર મળી શકે છે, અને કારણસામગ્રી તે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે સ્ત્રીઓમાં જ્યારે સારી રીતે ઉપલબ્ધ થઈ શકે છે, તે પછી મુક્તિ પણ કેમ ન મેળવી શકે ? Jain Educationa International For Personal and Private Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તવાખ્યાન. આગમપ્રમાણ તે વાતને અંગોપાંગ વિગેરેમાં પિકારીને કહે છે. ત્યારે હવે મુકિતમાં તેને બાધક કયું પ્રમાણુ બાકી રહ્યું તેને વિચાર કશે, કિચ મુક્તિમાં વેતાંબર દિગમ્બરપણું કારણ નથી, કિન્તુ સમ્યગદર્શનાદિદ્વારા કષાયને ત્યાગ કારણ છે, એ વાતને નીચેને હેક પણ ટેકે આપે છે. नाशाम्बरत्वे न सिताम्वरत्वे न पक्षपाते न च तकवादे। न पक्षसेवाश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥१॥ ભાવાર્થ સ્પષ્ટ છે, સારાંશ તમામ પ્રકારના રાગદ્વેષ છેડી સમભાવમાં લીન થઈ, રત્નત્રયદ્વારા કષાયને ત્યાગ કરી મેહ સમુદ્રને એલંઘી ઘ િતી કમીને ક્ષય કરી મુકિત મેળવવા જે વ્યકિત પ્રયત્ન કરે તે દરેકને મેક્ષ મળી શકે છે. માટે દરેક વ્યકિતઓએ બીજી ખટપટ છે આ કામમાં જ લીન થવું એવી અભ્યર્થના છે, સ્ત્રીને મોક્ષ અને કેવલીને કવલ આહાર, મેક્ષતત્વનું વાસ્તવિક સ્વરૂપ વિગેરે વિશેષ હકીકત જાણવાની ઈચ્છાવાળાએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અધ્યાત્મિકમપરીક્ષા, સ્યાદ્વાદરત્નાકર, યાદ્વાદરત્નાકરાવતારિકા, ષદર્શનસમુચ્ચય, વિશેષાવશ્યકવૃત્તિ, ઉત્તરાધનસૂત્ર બૃહદ્ગતિ, તત્ત્વાર્થવૃત્તિ, સુયગડાંગસૂત્ર વિગેરે ગ્રન્થનું અવલોકન કરી પિતાની જિજ્ઞાસા પૂરી કરી લેવી, એવી ખાસ સુભાવથી ભલામણ કરવામાં આવે છે. ઇતિ મેક્ષતત્વ સમાપ્ત, Jain Educationa International For Personal and Private Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૪૪૫ ઉપસંહાર આ છ દર્શનનું વિવેચન સુભાવથી જિજ્ઞાસુ લેકને જાણવા માટે સક્ષેપથી કરવામાં આવ્યું, વિશેષ અભિરુચિવાળાએ તે તે દર્શનના તે તે ગ્રન્થ અવલેકવા. - કિચ આધુનિક મતમતાંતર તે કઈ કઈ દર્શનના કઈ કઈ પદાર્થને અવલંબીને ઉભેલ હોવાથી તેનું વિવેચન અથવા સમાચના આ ગ્રન્થમાં કરવામાં આવી નથી, કારણ કે જ્યારે મુખ્યનું વિવેચન કરવામાં આવ્યું. ત્યારે તેના પેટાભાગ તરીકેનું તે થઈ જ ચૂકયું. તે પછી તેને માટે પિષ્ટ પષણની શી જરૂર રહી? જેવી રીતે સ્વામી દયાનન્દ પ્રણીત ધર્મને અવલંબન કરનારા આર્યસમાજીએ જીવ, ઈશ્વર અને પ્રકૃતિ આ ત્રણ ત માને છે. તેમાં જીવતત્ત્વ વ્યાપક છે, સર્વથાનિત્ય છે, કેમકે અપ્રચ્યતાનુત્પન્નરિરિક સ્વભાવ નિત્ય એવું નિત્યનું લક્ષણ માનતા હોવાથી અને શરીરથી પણ જીવ સર્વથા ભિન્ન છે આ તમામ વાતનું નિરાકરણ જનાદર્શનમાં જીવના વિવેચન સમયે તથા નૈયાયિક વિગેરે દર્શનકારોએ માનેલ છવની સમાલોચનાના પ્રસ્તાવમાં પણ સારી રીતે કરવામાં આવેલ છે. ઈશ્વર અનાદિમુક્ત છે, જગકર્તા છે વિ. ગેરેનું નિરાકરણ પણ તૈયાયિક લોકોએ માનેલ ઇશ્વરની સમાચનાના પ્રસ્તાવમાં સારી રીતે કરવામાં આવેલું હોવાથી તથા જૈનદર્શનમાં પણ વાસ્તવિક ઈશ્વરનું વિવેચન કરવાથી Jain Educationa International For Personal and Private Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ તેવાખ્યાન, == = તેનું નિરાકરણ થઈ ચૂકયું. માટે તેને વાતે પણ પ્રયાસ કર. વાની જરૂર નથી. અને પ્રકૃતિની બાબતમાં તે સાંખ્યદર્શનના વિવેચનમાં તેનું સ્વરૂપ સમજાવીને જ્યારે તેની સમાલોચના કરવામાં આવી છે, તે વખતે પ્રકૃતિની પણ સમાલોચના સારી રીતે કરવામાં આવી છે, તે પછી તેવા ખપુષપ્રાયઃ પદાર્થ ઉપર વારંવાર નિરાકરણ કરવાની જરૂર રહેતી નથી, જ્યારે આવી રીતે તે લેકે એ માનેલ ત્રણ તોમાંથી એક પણ તત્ત્વ વિચાર કરતાં જ્યારે સિદ્ધ થતું નથી. તે પછી તે ઉપર ભીંત ચણ મહેલ બનવાની તે વાત જ શી કરવી? કિંચ સત્યાર્થ પ્રકાશની પ્રથમ આવૃત્તિમાં જૈનેના ખંડન વખતે જણાવેલ પ્રમાણે પદાથે જ જ્યારે તેવા રૂપથી જૈને માનતા નથી તે. પછી તેના નિરાકરણ માટે પ્રયાસની શી જરૂર હોઈ શકે? માટે તેવા આધુનિક મતાન્તરો ઉપર ધ્યાન આપવાની કંઈ પણ જરૂર છેજ નહિ. * એવી રીતે સર્વદર્શનસંગ્રહ વિગેરેમાં પણ છે આ સ્તિક, છ નાસ્તિક એવા વિભાગ પાડી જૈનેને નાતિકમાં ગણું તેના વિવેચન માટે જે યુક્તિઓ આપવામાં આવી છે. તે તમામ મદિરાપાનના ઉદ્દગાર જેવી દુર્ગધિવાળી હવાથી કે પણ બુદ્ધિશાલીને આદરણીય થઈ પડે તેમ નથી. કિંચ પિતે તેવા નારિતકશિરોમણી હોવા છતાં પણ આસ્તિક મુખ્ય જૈને ઉપર બેટે આક્ષેપ કરવા ઉદ્યમશીલ થવું. તે તે ખાલી મહા મિથ્યાત્વના ઉદય સિવાય બીજું કયું હોઈ શકે? આ તે રાચં જણા: પાન્નારાયનિત એન્યાયને અરેખર ચરિતાર્થ કર્યો જણાય છે. જે તેઓશ્રીએ કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર. Jain Educationa International જૈન વિદ્વાન પાસે જૈનના સિદ્ધાન્તાનુ મધ્યસ્થ ભાવથી અવલેાકન કર્યું ' હાંત તે તેમને આટલે અધા મૃષાવાદ સેવવાને સમય આવત નહિ, લેાકનીતિ પણ તે કહી બતાવે છે કે જે દનના અભ્યાસ કરવા હાય તે દન તેના અનુથાયી પાસે ભણવાથી તે વિષયક સારી માહિતી મળે છે, પછી યુતિયા આપણા મનમાં ખરાબ માલૂમ પડે તેનું નિરાકરણ કરવામાં કંઇ મનુચિત્તપણું ગણાય નહિ, પરન્તુ તે દર્શન સ્વયમેવ પણ અવવેકન કર્યો સિવાય એક બીજાના સુખથી જેમ આવે તેમ સાંભળીને તે ઉપર ચણતર ચણી તેના ખંડન માટે ઉતરવા જે પ્રયાસ કરવા, તેમાં તે કેવલ મૃષાવાદના સેવન સિવાય બીજું' કંઈ પણ તત્ત્વ મળવાનું જ નહિ, આ વાતને અન્યદર્શનકારી ખરાબર જાળવી રાખતા આવ્યા છે, તેઓ એ લગાર પણ જૈનદર્શનને જાણવા માટે વિશેષ પરિશ્રમ ઉદાબ્યા જણાતા નથી, જ્યારે વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે, ત્યારે તેમની પાસે ન્યાય સત્યતાની આશા તે આકાશપુષ્પ સમાન હોય, તેમાં કઇ પણ આશ્ચય જેવુ નથી, માટે તેવા બિચારા ભવાભિનન્દી જીવા ઉપર ખેદન લાવતાં ભાવયા ચિંતવવી, તે જ સમ્યગ્દશનનુ લક્ષણ છે. જૈનદર્શનમાં કોઇ પણ વાત યુતિ વગરની છે જ નહિ, દરેક પદાર્થની પ્રરૂપણા પ્રમાણુસહિત સમજાવવામાં આવી છે, તેમ વિષય પણ કોઇપણ બાકી રાખ્યા નથી, કે જૈનદર્શીનમાં ન હોય અને અન્યત્ર હાય, અને તે જ જૈનાચાર્યેાઁની બુદ્ધિમત્તા છે કે દરેક દનના અન્થા ઉપર જૈનોનુ' લખાણ ટીકારૂપે ચા ટિપ્પનરૂપે પણ હોય ૪૪૭ For Personal and Private Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ તેવાખ્યાન. જ, પરંતુ જૈનદર્શન ઉપર કોઈપણ પ્રાચીન હિન્દુ વિદ્વાનનું લખાણ હેય તેમ છે જ નહિ. દરેક વિષયના ગ્રન્થની યાદી કેગના અભ્યાસ માટે એગશાસ્ત્ર,ગદષ્ટિસમુચ્ચય,ગવિશ્રી, યશોવિજયજી કૃત બત્રીસ બત્રીસી, જ્ઞાનાવ વિગેરે અનેક ગ્રન્થ છે. ન્યાયના અભ્યાસ માટે સમ્મતિત, અનેકાન્તપતાકા, સ્યાદ્વાદરત્નાકર, શાશવાર્તા સમુચ્ચય, નયચક્રસાર, પ્રમાલક્ષણ, પ્રમાણમીમાંસા, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી, વિગેરે સાહિત્ય માટે કાવ્યાનુશાસન, વાગભટાલંકાર વિગેરે. કાવ્ય માટે હીરસૌભાગ્ય, વિજય પ્રશરિત, ધર્મશર્મા મ્યુદય, નેમિનિર્વાણ વિગેરે. નાટક માટે સત્ય હરિશ્ચન્દ્ર, મહારાજય, ટ્રપદી-સ્વયંવર વિગેરે, વ્યાકરણ માટે સિદ્ધહેમશબ્દાનુશાસન, લઘુવૃત્તિ, ધર્મ, દીપિકા, ભેજ વ્યાકરણ વિગેરે. ચપૂના ગ્રન્થ યશસ્તિલક વિગેરે. છન્દના ગળ્યું છન્દાનુશાસન વિગેરે. જોતિષ માટે જ્યતિકરંડક, આરંભસિદ્ધિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ વિગેરે. તેવી રીતે દરેક વિષયના અનેક ગ્રન્થ છે, જે વિષય જાણ હોય, તે વિષયના ગ્રન્થ જેવાથી, જૈનાચાર્યે કેવા બુદ્ધિશાલી હતા, તે જણાઈ આવશે, માટે દરેક સજજન મહાશયને ખાસ ભલામણ કરવામાં આવે છે કે તટસ્થ બુદ્ધિએ દરેકના ગ્રન્થ જેઈ સાર સાર વસ્તુ ગ્રહણ કરવા કોશિશ કરી સત્યના અનુયાયી. બને, એ જ અતિમ પ્રાર્થના છે. તિ રામ समाप्तोऽयं ग्रन्थः। Jain Educationa International For Personal and Private Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ તવાખ્યાન (ઉત્તરાર્ધ)નું શુદ્ધિપત્રક. અશુદ્ધ શુદ્ધ ૬ ૨૫ % ૩૦ ૧૦ ૮ શ્રતિ કરવા કરવા સારૂ ચેતન સ્વરૂપે ચિતન્ય સ્વરૂપે. ૨૪ બ્રહ્મ બ્રહ્મરૂપ અન્વયિરૂપ અનુમાન સ્વાર્થીનુમાન ૩૦ તે. ૩૧ સસર્ગને સંસર્ગને શ્રુતિ ૩૩ યા ૫૦ પદાથની પદાર્થની ૬૦ જે કરે તે અનુચિત તે ગણાય ૬૬ આશ્રમે પણ આશ્રમો પણ બીજા દર્શન કરતાં ૬૭ ૦. એટલી પ્રાર્થના કરવામાં આવે છે. ૭૦ આદારિક ઔદારિક ૮૧ -वेन्द्रियादवशन -वेन्द्रियादिवशेन १ सव ૧૪ ૫ ૬ ૨૦ ૧૮ ૬ सर्व દ્વારા ખમ ખૂબ કમંત્રિક ૧૭ કર્ષભિઃ ધર્મની ધમની ૧૦૩ ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૦. બાદ્ધાને શ્રદ્ધ م પ્રાપ્યકારી આષધીઓ કુલાચાર્ય છેટવ છે સવરૂપનું વપદ , અને સંનિકર્ષ સર્વથા નિત્યજ આપી : જ બોદ્ધોને ૧૦૩ ૨૪ ૧૧૬ ૧ શ્રદ્ધા ૧૧૬ પ્રાકારી ૧૨૭ ૨૨ ઔષધિઓ ૧૩૫ - ૩ જૈનદર્શન કલાચાર્ય ૧૨ ૨૦ છેવટે સવરૂપ ૧૮ ૨૧ રવપદ ૪૦ ૨. સંનિષ્કર્ષમાં અને ૪૧ - ૬ સર્વથા અનિત્ય જ ૪૩ : ૬ રૂપી અરૂપી - અને અનેકાન્ત સ્વભાવ ૬૮ વિગેરે ખૂબ આવા અપેક્ષાએ ૧૬૨ ૧૫ જેને ધમી ૧૮૯ દુષ્ટાત ૧૯૩ ૧૭ આદરણીય થઈ શકે ૧૯૪ - ૧૨ ૧૬ - ૧૩ બ અg ૧૫૦ એકાત સ્વભાવ વિગેરે અને અમ આ આ અપેક્ષએ જેને ધર્મ દૃષ્ટાન્ત દ્વારા આદરણીય અબ Jain Educationa International For Personal and Private Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ જ ૨ ૨૩૯ 2 - ૩૨૩ ३४७ ૪૫૧ ભતેમાં જ ભૂતેમાં જ ૧૯૮ બચતન્ય ચૈતન્ય ૨૧૦ પાથ પદાર્થની ૨૨૨ ભેદ વર્તના, કાલ પદાર્થ કાલ પદાર્થવર્તના ૩૦૩ વણ ૩૦૮ ફિર ર ૨૩ તેણીઓ તેઓ બીજની અપેક્ષાએ બીજની અપેક્ષાએ 1 અંકુરમાં ૩૪૧ જાગી જવા જાગી જવાય નિજીવ નિર્જીવ ઉત્તમ સહનન ઉત્તમ સંહનનવાળા જીવે ૩૭૦ મેરૂના મેરુની વ્યકિતઓને વ્યક્તિઓને ૩૮૩ પશમિક ક્ષાપથમિક ૩૯૧ ૧ન્યો યાથી તે વધ્યાથી ૪૨૩ શ્રાદ્વૈતબ્રહ્માત– ૪૨૭ “મનાયાજ મનાય જ ૪૩૭ મેળવવવામાં મેળવવામાં ૪૪૩ तकवादे तर्कवादे ૪૪૪ જનદર્શનમાં જૈનદર્શનમાં ૪૪૫ કર્યું ? A દ = ૩૬૪ ૩૮૧ ૨૧ ૨૩ ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ–ન્યાયતીથ ઉપાધ્યાયજી મહારાજ શ્રીમ`ગલવિજયજીના રચેલા ગ્રંથા પર જાણીતા વિદ્વાનાના થાડા અભિપ્રાયે. જૈનતત્વપ્રતીપ is a small work in sanskrit, by Muni Shri Mangalvijayji Maharaj, Nyaya-Tirtha, Nyaya -Visharada. It explains in brief the nnderlying principles of Jainism. Now adays, scholars are studying Jainism which had been neglected so for & the appearance of the book is opportune. It is a text of the Jaina-Darsang. It is written by an erudite Jain scholar & there fore it is superfluous to say that it is well written, II. B. BHIDE, M. A, L Y. B, Prof. of IHistory & Sanskrit. Samaldas College, Bhavnagar. જૈનતવ પ્રદીપ-મુનિ શ્રીમ’ગવિજય મહારાજ ન્યાયતીર્થ ન્યાયવિશારદજીને આ ન્હાને! ગ્રંથ ટુંકામાં જૈન તત્ત્વજ્ઞાનની રૂપરેખાઓની સમજણુ આપે છે. જૈન તત્ત્વજ્ઞાનની પ્રશ્ન જે ઉપેક્ષા કરવામાં આવતી હતી તેને ખુદલે હુવે વિદ્યાતા તેને અ ભ્યાસ કરવા લાગ્યા છે, અને તેથી સમયાનુસાર છે, જૈનદર્શનનેા આ એક ગ્રંથ છે અને તે એક આ ગ્રંથને વિભવ મદ Jain Educationa International For Personal and Private Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] જૈન ગ્રંથકારે લખ્યો છે. તેથી એમ કહેવું નકામું છે કે તે ઘણું સારી રીતે લખાય છે. - એચ. બી. બી. એમ. એ. એલ.એલ.બી. ઇતિહાસ અને સંસ્કૃતના પ્રોફેસર. શામળદાસ કોલેજ, ભાવનગર. I read the book on saata et compiled by revered Muni Maharaj Shri Mangalvijaya Nyaya Visharada Nyaya Tirth, with great interest the contents whereof has infused in me the spirit of naming it as one of the very best books on the Jain literature. Though at some places the style is stiff-but there is no remedy for it yet as a whole the style is clear and simple and the language easily intetlligible. I hope thus book should be the text book in universities. I wish thus undertaking every success. Alfred High School) Vohra Pushkarray Man. Bhavnagar, shankar B, A, 6-- Sans Sanskrit Hous. - પૂજ્ય ગુરુ મહારાજ શ્રીમંગલવિજય ન્યાયવિશારદ ન્યાયતીર્થથી બનાવવામાં આવેલ જૈનતરવપ્રદીપ મેં ઘણાજ રસથી વાંચેલ છે. તેની અંદરની હકીકતે મને જૈન સાહિત્ય ઉપર તે પુસ્તકને સર્વોત્તમમાંનું એક કહેવાની હીંમત આપી છે. જો કે કેાઈક સ્થાને પદ્ધતિ કાંઈક કડક છે પણ તેને માટે બીજે રસ્તેજ નથી. તે પણ એકંદર તે પદ્ધતિ સ્પષ્ટ અને સાદી છે અને ભાષા સહેલાઈથી સમજી Jain Educationa International For Personal and Private Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ [ o ] શકાય તેવી છે. હું આશા રાખું છું કે આ પુસ્તક યુનીવરસીટીમાં પાઠ્ય પુસ્તક થાય. આ કૃત્યને હું દરેક પ્રકારે કુત્તેહું ચાહું છું. } આલકેડ હાઇસ્કુલ ભાવનગર તા. ૬-૪-૨૨ વારા પુષ્કરરાય માનશકર મી. એ. I looked over portions of aerસ્થાન-પૂર્વાધ by Nyaya-Tirtha, Nyay-Vijaya Muni Shri Mangalvijyaji Maharaja. It is, we may say, a Dar sana Sangraha in Gujarati, & as such a valuable addition to philosophical literature in the language. It is an admirable introduction to serious philosophical study. I with the Munimaharaja lose no time in favouring the public with the second part of the work. Jain Educationa International H. B. BHIDE, M. A, LL. B. Prof. of History & Sanskrit. તત્ત્વાખ્યાન ( પૂર્વાધ )–મુનિ શ્રીમ’ગળવિજયજી મહારાજ’ ન્યાયતી ન્યાયવિશારદજીને આ ગ્રંથ હ ઉપર ટપકે જોઇ ગયે છું. એમ કહી શકાય કે ગુજરાતીમાં આ એક દનસંગ્રહ છે અને ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાન સબંધી સાહિત્યમાં એક કીમતી ઉમેરા કરે છે. ગભીર તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં તે એક પ્રશંસનીય ઉપાદ્ધાત સ્વરૂપ છે, બીજો ભાગ મ્હાર પાડવામાં મુનિ મહારાજ હવે વિશેષ વિલંબ નહીં કરે એમ હું ઇચ્છુ છું. -એચ. બી. ભીડ. For Personal and Private Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ I read the book on accara cara compiled by revered Muni Maharaj Shri Mangalvijaya Nyaya Tirtha, Nyaya Visharad. The questions therein discussed are very important even for persons of different sects. It describes in main the ta philosophy. The style and language both are clear and simple in comparison to the logical, philosophical and metaphysical questions therein discussed. I wish this wook every success. Alfred High School ) Vohra Pushkarray MaBhavnagar, nshankar B. A. - 6-9-22. : : Sanskrit Hous. - પૂજ્ય મુનિ મહારાજ શ્રીમંગલવિજય ન્યાયતીર્થ, ન્યાયવિશારદ થી લખવામાં આવેલ તવાખ્યાન પૂર્વાદ્ધ નામનું પુસ્તક મેં વાંચ્યું છે. તેની અંદર વિવેચન કરવામાં આવેલા પ્રશ્નનો જુદી જ્ઞાતિના માણસ માટે પણ ઘણા અગત્યના છે. મુખ્ય રીતે તે જૈન તત્વ જ્ઞાનનું વર્ણન કરે છે. ભાષા અને શૈલી બન્ને ન્યાય, તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્રની સાથે સરખાવતાં પ્રમાણમાં સ્પષ્ટ અને સાદી છે. આ પુસ્તકને દરેક ફતેહ ઈચ્છું છું. આલફ્રેડ હાઈસ્કુલ ૫ વેરા પુષ્કરરાય માનશંકર ભાવનગર તા. ૬-૮૨૨ ઈ • બી. એ. Jain Educationa International For Personal and Private Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ I have received the book, Tattva Kbýara Purvardha for my humble opinion from the venerable author, Nyağatirtha, Nyayabisharada Muni Maharaja Mangalvijayji. It is very difficult for me to express my opinion on a work dealing with some of the abstruse and mystical aspects of different religious and philosophical systems, as laid down therein. The author has well tried to give a detailed and lucid exposition of the fundamental principles and primary elements of different systems as Sankbya, Nyaya, Baudha and Mimansa, in this first part. Its reading is sure to awaken absarbing interest in the Jains as well as non-jains. The style is easy and simple. I wish the Book every success. Motichand Javerchand Mehta. 1-10-22 Acting Head Master. Alfred High School Bhavnagar. તવાખ્યાન પૂર્વાધ-આ ગ્રંથ માનનીય મુનિ શ્રીમંગલવિજય મહારાજ-ન્યાયવિશારદન્યાયતીર્થ તરફથી મને મારા નમ્ર અભિપ્રાયાથે મળ્યો છે. આ પુસ્તકમાં વર્ણવેલા વિવિધ ધર્મ અને દર્શન સંબંધી ગહન અને ગંભીર વિષયોના સંબંધમાં અભિપ્રાય આ પવો એ મારે માટે બહુ મુશ્કેલ કાર્ય છે. આ પ્રથમ ભાગમાં ગ્રંથકારે વિવિધ ધર્મ-દર્શન જેવા કે સાંખ્ય, ન્યાય, બૌદ્ધ અને મીમાંસા વિગેરેના મૂળભૂત અને પ્રાથમિક તો સવિસ્તર અને સરસ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જૈન અને જેનેતર પ્રજામાં આ ગ્રંથ બહુ ઉત્સાહ અને રસથી વંચાશે એવી આશા છે. લેખનશૈલી સરલ અને સહજ છે. હું આ ગ્રંથની ફતેહ ઇચ્છું છું. . ૧-૧૦-૨૨ -મોતીચંદ ઝવેરચંદ મહેતા હેડ માસ્તર, આલફેડ હાઇસ્કુલ - ભાવનગર Fuktgaty by Muni Shri Mangalvijayaji Maharaja, Nyaya-Tirtha, Nyaya-Visarada, may be said to supplement his other work acareum. The two together give the reader a good idea as to what centitutes the most important contribution of Jain Religion & of phiosophy to the world culture. It is difficult to equal, much won to surpass, the avalytical power displayed bp the Jain Logiciaus. Faust is their forte. The present work, though small in size, is big in contents; the exposition of Anekanta-vada is through. It should set at east at least some of the objections raised against the theory which is peculiar to Jainism. H. B. BHIDE. M. A, LL. B. Prof. of History & Sanskrit, Samaldas College Bhaynagar. Jain Educationa International For Personal and Private Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] સપ્તસ’શ્રી પ્રદીપ-મુનિ શ્રીમ’ગળવિજયજી મહારાજ ન્યાય-તીય ન્યાયવિશારદજીના આ ગ્રંથ તત્ત્વાખ્યાન નામના ગ્રંથના એક વધારા છે એમ કહી શકાય. જગતની સંસ્કૃતિમાં જૈનધમ અને જૈનદર્શન વા ઉપયાગી ભાગ ભજવે છે તેના આ ખન્ને ગ્રંથા તેના વાચકને સારા ખ્યાલ આપે છે, જૈન નૈયાયિક્રાની પૃથક્કરણ શક્તિના સમેાવડીયા થવુ એજ કિઠન છે, તેા પછી તેની પેલે પાર જવાનું તા એથી યે વધારે મુશ્કેલ છે. સમભ'ગી એ તેમને દુર્ગં છે. આ ગ્રંથ જો કે કદમાં ન્હાના છે, તે પણ તેના વિષયમાં તે મહાન છે. અનેકાંતવાદનુ સ્પષ્ટીકરણ સંપૂર્ણ છે. જૈનવાદની ખાસ પતિ સામે જે આક્ષેપ મૂકવામાં આવે છે; તેમાંના કેટલાકનુ નિરસન તા જરૂર આ ગ્રંથથી થઇ શકશે. એચ. મી. ભીડે. એમ. એ. એલએલ. મી. સ ́સ્કૃત અને ઇતિહાસના અધ્યાપક શામળદાસ ઢાલેજ, ભાવનગર. I received the book on સપ્તમશીમદ્દીપ for my humble opinion. I had gone through the book and found if very interesting as well as furnishing the reader with a rationalized and synthesised mode of thoughts. Also the language and the style are easy and good. I wish this book every success. Alfred High School Vohra Pushkarray Manshanar B. A.. Sanskrit Hons. Bhavnagar, 6-9-22. Jain Educationa International For Personal and Private Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ [૮] મેરા નમ્ર અભિપ્રાયા મને સપ્તભંગી પ્રદીપ ઉપરનું પુસ્તક મળ્યું હતું. હું તે વાંચી ગયો હતો અને તે ઘણું જ રસદાયક તેમજ બુદ્ધિગમ્ય અને સુવતિ વિચારોની પદ્ધતિથી વાંચન પૂરું પાડનાર તરીકે મને માલુમ પડયું હતું. ભાષા તેમજ શિલી ઘણીજ સહેલી અને સારી છે. આ પુસ્તકને દરેક ફતેહ ઈચ્છું છું. આલફેડ હાઈસ્કુલ 7 વિરા પુષ્કરરાય માનશંકર ભાવનગર તા. ૬-૪-૨૨ ઈ બી. એ. " I have gone through the work called Saptabhangi Pradipa written by the learned author, Nyayatirtha and Nyayabisarada, venerable Muni Maharaja Mangalvijayji, In addition to formal logic by the Jain Logicians, Saptabhangi is the synthetical process of logical inquiry into onto. logy of things and enables the reader to enter into a more detailed, comprehensive and complete apprehension of the actual realities. It is also called Syada vada or Doctrine of versalility of Aspects. It faithfully depicts the great truths offered by Jainism, for the redemption of man. kind. The revered author has tried his very best to make the work readable even by people of ordinary culture on account of its easy and lucid style. In the first chapter, the author has well Jain Educationa International For Personal and Private Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ [ & ] depicted the fundamental principles as laid down in all systems. Other chapter are also well written. On the whole the book enaebles the reader to grasp the ideal element in its purity, entrety, 'coherence and harmony. The efforts, made therein to popularese philosophy are very landable and creditable to the venerable author. Motichannd Jhaverchand Mehta. Aeting Head Master. Alfred High Sehool, Bhavnagar. સપ્તભ’ગી પ્રદીપ-માનનીય મુનિ મહારાજ શ્રીમ’ગળવિજયજી મહારાજ-ન્યાયવિશારદ ન્યાયતી -તેઓશ્રીએ મેકલે આ ગ્રંથ હું પૂરા વાંચી ગયેા છેં. જૈન ન્યાયશાસ્ત્રીઓના સામાન્ય ન્યાયના વધારા ઉપરાંત સસભ’ગી તે પદ્માર્થીની તવિધાતા નિરીક્ષણુમાં ન્યાયની એકીકરણ પતિરૂપ છે અને વાંચનારને વારતવિક સત્યાનું સંપૂર્ણ, વિશાળ અને સવિસ્તર જ્ઞાન ઉત્પન્ન કરાવે છે, તે સ્યાદ્વાદ અથવા પદાર્થીની ભિન્નભિન્નાવસ્થાના સિંદ્ધાંત પણ કહેવાય છે. મનુષ્યજાતિના લાભાથે જૈનધર્મથી જણાવવામાં આવતાં મહાન સત્યાનું અંતઃકરણૢ પૂર્ણાંક તે વન કરે છે. તેની સહેલી અને સીધી શૈલીથી સામાન્ય કેળવણીના માણસેાથી પણ તે પુસ્તક વાંચી શકાય તે માટે પૂજ્ય કર્તાએ અને તેટલેા ધણેાજ પ્રયત્ન કર્યો છે. પહેલાં પ્રકર્ણમાં સવ દતામાં દર્શાવેલ મુખ્ય સિદ્ધાંતાનુ સારૂ વર્ષોંન કર્યું છે. ખીજા’ પ્રકરણા પણ સારા લખાણાં છે. ટુ’કામાં Jain Educationa International For Personal and Private Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ [30.] તે પુસ્તક વાંચનારને તે આદર્શ તત્વનું ભાન, તેની શુદ્ધતા, સંપૂર ર્ણતા અને એકાગ્રતા સાથે કરાવે છે. તત્વજ્ઞાનને પરિચિત કરાવવામાં આવેલ પ્રયાથી તેના કર્તા ઘણજ પ્રશંસાપાત્ર છે. Alellae Balmai's niat. ૧૫-૧૦-૨૨ એકટીંગ હેડમાસ્તર આફ્રેિડ હાઈસ્કુલ. ભાવનગર. I have received the book, Dravya-Pardipa, for my humble opinion written by the revered Nyayatirtba, Nyayabisharada Muni Maharaja Mangalvijaji. ; It treats of six real substances, which, according to the Jain tenets, exist, always have and will; and by their unchanging conditions and interaction cause the world to be what it is. The learned author describes most" accurately the priciples of Logic together with Saptabhangi and Nyayavada, in addition to six Dravyas or real substances in this book. Note with standing the philosophical and metaphysical questions are treated in the book the style is easy and simple for a layman to read. it. I wish the book every success. Motichand Javerachand Mehta, 10-11-22 Acting Head Master. Alfred High School, Bhavnagar. . Jain Educationa International For Personal and Private Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૧ ] દ્રવ્ય પ્રદીપ–મુનિ શ્રીમંગળવિજયજી મહારાજ-ન્યાયતીર્થ ન્યાયવિશારદ તરફથી આ પુસ્તક મને મારા નમ્ર અભિપ્રાય અર્થે મળ્યું છે. તેમાં જૈન સિદ્ધાન્તાનુસાર તે છ દ્રવ્યની ચર્ચા કરવામાં આવી છે કે જે છ દ્રવ્ય હંમેશાં હતાં, છે અને રહેશે અને જે છે દ્રવ્યોને લીધે આ જગત અત્યારે વર્તમાન સ્વરૂપમાં આપણું આગળ દેખાવ દે છે. વિદ્વાન ગ્રંથકારે છ દ્રવ્યો ઉપરાંત ઘણુજ વાસ્તવિક્તાથી તર્કશાસ્ત્રની સાથે સપ્તભંગી અને ન્યાયવાદની પણ ચર્ચા કરી છે. • તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના પ્રશ્નો વિષે પણ ઉહાપોહ છે. શૈલી સરલ અને સહજ છે, સાધારણ માણસ પણ તે વાંચી શકે. હું આ પુસ્તકની ફતેહ ઇચ્છું છું. –મેતીચંદ ઝવેરચંદ મેહેતા. હેડ માસ્તર આલફ્રેડ હાઈસ્કુલ ભાવનગર I Received to book on " Tett " written by revered Muni Maharaj Shri Mangalvijaya Nyaya Tirtha, Nyaya Visarada for my humble opinion. I have gone through if and found if very interesting. It nicely gives the investegation and explanation of the nature and essence of all things. Its style is simple and language, on the whole good. I wish that work every success. Alfred High School) Vohra Pushkarray Man: Bhavnagar, shankar, B. A. 16-9-22. Sanskris Hous. પૂજ્ય મુનિ મહારાજ શ્રીમંગળવિજય ન્યાયતીર્થ ન્યાયવિશારદેથી લખાયેલ દ્રવ્ય પ્રદીપ નામનું પુસ્તક મારા નમ્ર અભિપ્રાય માટે મને Jain Educationa International For Personal and Private Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ [ ૧ર મળ્યું હતું. હું તે વાંચી ગયો છું અને ઘણુંજ મજાનું માલૂમ ૫ યું હતું. તમામ પદાર્થોના રવભાવ અને તત્વનું વિવેચન અને સંશોધન તે સારી રીતે આપે છે. તેની શૈલી સાદી છે અને એકંદર ભાષા. સારી છે. તે પુસ્તકને હું દરેક ફતેહ ઇચ્છું છું. આલફ્રેડ હાઈસ્કુલ ? રા પુષ્કરરાય માનશંકર ભાવનગર તા. ૬-૯-૨૨ ઈ બી. એ. Muni Shri Mangalvijayaji Maharaja, NyayaTirtha, Nyaya Visharada is doing excellent work · in familianising the Gujarati reading public with the principles of Jainism, THEIT is one small but sweet furit of his activity. The Jaines classiby Padarthas is their way & the present work expounds their principles. The exposition is clear & simple so as to be understood by man in the street · even. H. B. BHIDE, BHAVNAGAR . December 8, 1922. દ્રવ્ય પ્રદીપ-મુનિ શ્રીમંગળવિજયજી મહારાજ ન્યાયતીર્થ_ ન્યાયવિશારદ, ગુજરાતી વાચક વર્ગને જૈન સિદ્ધાંતનો પરિચય કરાવવાનું કામ ઘણી સારી રીતે કરી રહ્યા છે. પ્રસ્તુત ગ્રંથ એ તેમના ઉત્સાહનું એક નાનું છતાં મધુર ફળ છે. જનો પિતાની ખાસ પદ્ધતિએ પદાર્થનું નિરૂપણ કરે છે. અને આ ગ્રંથ તેના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરે છે. સ્પષ્ટીકરણ સ્કુટ અને સાદું છે, કે જેથી રાહદારી પણ તે સહેલાઈથી સમજી શકે. એચ. બી. ભીડ. Jain Educationa International For Personal and Private Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ ન્યાયતીય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીમ’ગલવિજયજી કૃત અન્યાન્ય ગ્રન્થા. ૧ જૈન સાહિત્યમાં પદાર્થની વ્યવસ્થા. ૨ જૈન તત્ત્વપ્રદીપ સંસ્કૃત ભાષામાં, જૈન દર્શનમાં પ્રતિપાદિત પદાર્થોને જાણવા માટે ન્યાય શૈલીમાં મુખ્ય સાધનરૂપ છે. આ ગ્રંથમાં દરેક પદાર્થનું લક્ષણ પ્રદર્શિત કરવા પૂર્વક સ્વરૂપ સમજાવવામાં આવેલ છે, તેમાં સાત અધિકાર રાખવામાં આવ્યા છે. હીંદી ભાષામાં. મૂલ્ય રૂા. ૧ ૩ સપ્તભાગી પ્રદીપ, ગુજરાતી ભાષામાં. સ્યાદ્વાદ-સપ્તમગીના સ્વરૂપના એધ સિવાય જૈનનમાં પ્રવેશ થવા અશક્યપ્રય હોવાથી તેના દરેક લોકેા લાભ લે, તે ખાતર નવીન શૈલીથી ગુજરાતી ભાષામાં આ ગ્રન્થ રચવામાં આવ્યે છે. ગ્રન્થના પ્રમાણમાં ક્રિ'મત ઘણી થેડી રાખવામાં આવી છે. પૃષ્ઠ ૧૫૦, મૂલ્ય રૂા. ૪ તત્ત્વાખ્યાન પૂર્વાધ ગુજરાતીમાં. ઐાદ્ધ, નૈયાયિક, સાંખ્યુ અને વૈશેષિક આ ચાર દનાને આચાર, પદાર્થોની વ્યવસ્થા વિગેરે જાણવા માટે આ એક અપૂર્વ Jain Educationa International For Personal and Private Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ [ ] સાધન છે. દરેક દનની સમાલોચના પણ ઘણી સરસ યુક્તિપૂર્વક કરવામાં આવેલી હાવાથી દરેક વિદ્વાનનુ મન તે જોવા ઉત્કંઠિત થાય છે, તેની ઉપર ઘણા વિદ્વાનોના ઉચ્ચ અભિપ્રાચે! પણ આવી ગયા છે. નકલા થાડી છે અને માગણી ઘણી છે. વ્હેલા તે પહેલા. પૃષ્ઠ ૩૧૫. ગ્રંથ શ્વેતાં કિ'મત ઘણી જ થોડી છે. મૂલ્ય રૂા. ૧] ગુજરાતીમાં ૫. દ્રવ્ય પ્રદીપ. ષડ્ દ્રવ્યનું સ્વરૂપ ન્યાયશૈલીથી યુક્તિપૂર્વક જાણવા માટે જૈનામાં આ એક પૂર્વ સાધનરૂપ છે. ગ્રંથ નાને હાવા છતાં પણુ વિષયા ગંભીર હાવાથી ઘણી સરલ ભાષામાં નિરૂપણ કરવામાં આવ્યુ' છે. પૃ. ૬૪ ૬. ધમ પ્રદીપ. મૂર, ન ગુજરાતીમાં ભિન્ન વિષયા પર દ્રવ્યાનુયાગને લક્ષ્યમાં રાખી પદ્યમાં ચાવીશ તીથ કરાનાં સ્તવન આપવામાં આવ્યાં છે. તેમાં ખાસ પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયધમ સૂરિજીકૃત સ્તવનાના પણ સમાવેશ છે. સાથ સાથ તેએશ્રીની અષ્ટપ્રકારી પૂજા પણ આપવામાં આવી છે. પૃષ્ઠ ૯૬. મૂલ્ય રૂા. ભરૂ છ તત્ત્વાખ્યાન ( ઉત્તરાર્ધ ) ગુજરાતીમાં આમાં વેદાંત, મીમાંસા અને જૈનદર્શન આ ત્રણનુ ઘણા વિસ્તારપૂર્વક વિવેચન છે. સાડાછસેા પૃષ્ટ મૂ. રૂા. ૪. ૮ ધમ દીપિકા, સૌંસ્કૃતમાં નવીન પદ્ધતિથી લખાયેલ વ્યાકરણ શાસ્ત્રના આ એક Jain Educationa International For Personal and Private Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] અપૂર્વ ગ્રંથ છે. શ્લોક પ્રમાણ લગભગ સાત હજાર જેટલુ છે. થોડા વખતમાં બહાર પડશે. મૂલ્ય રૂ. ૫-૦-૦) છપાવવાના ગ્રંથા. ૯ સમ્યક્ત્વ પ્રદીપ ૧૦ ધમ'જીવનપ્રદીપ (વિજયધ સુરિાસ ) ૧૧ પ્રદીયપ્રકાશ. ગુજરાતી ,, આ ઃ જૈનતત્ત્વ પ્રદીપ ” નુ... ગુજરાતી ભાષામાં તૈયાર થયેલ વિવેચન છે. લગભગ એક હજાર પૃષ્ઠ જેટલા આ ગ્રંથ થશે. ૧૨ વ્યુત્પત્તિવાદવ્યાખ્યા. સ...સ્કૃતમાં એ નામની ન્યાયના ગ્રંથની ટીકા નન્ય ન્યાયમાં લગભગ બે હજાર લેક જેટલી થશે. ૧૩ શક્તિવાદૃઢિપ્પન. સંસ્કૃતમાં નન્ય ન્યાય શૈલીમાં લગભગ પાંચસે ટેંક જેટલું. પ્રાપ્તિસ્થાન— Jain Educationa International યશવિજય જૈનગ્રંથમાળા હેરીસરાડ, ભાવનગર. ( કાઠિયાવાઢ. ) For Personal and Private Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personalans Private Use Only