________________
મીમાંસકદર્શન.
કિંચ, છીપમાં રજતના ભ્રમની ઉત્પત્તિની જેમ સ્વપ્ન એ જાગૃત પ્રપંચના અજ્ઞાનનું પણ કાર્ય નથી, કેમકે એમ માનવા જતાં જાગૃત પ્રપંચમાં પણ સ્થાનિક રથ, ઘેડા વિશેરેની ઉત્પત્તિ માનવાને પ્રસંગ આવે.
અપિ ચ, અદ્વૈતવાદીઓના અભિપ્રાય પ્રમાણે જાગૃતદશા અને સ્વપ્નદશા એ બને અવસ્થાઓ અવિદ્યાના કાર્યરૂપ હોવાથી જાગૃતદશામાં મોદક વિગેરે વસ્તુઓના ભક્ષણાદિથી થતે સુખાનુભવ વMદશામાં પણ તેને તે જ થ જોઈએ. એથી પૂર્વાચાર્ય યુકત જ કહ્યું છે કે–
आशामोदकतृप्ता ये ये चास्त्रादितमोदकाः । रस-वीर्य-विपाकादि तुल्यं तेषां प्रसज्यते ॥
–શાસ્ત્રવતિસમુચ્ચય પૃ. ૨૪૮.
ભાવાર્થ-અદ્વૈતવાદીઓના મતમાં આશાના લાડુથી તૃપ્ત થયેલા અને વાસ્તવિક ત્યા લાડુને આસ્વાદ લેનાર મનુ
માં રસ, વીર્ય-વિપાક વિગેરે સમાન થવાને પ્રસંગ આવે છે,
કિચ, લેકપ્રસિદ્ધ દંડ-ઘટ વિગેરે કાર્ય-કારણની જેમ વેદપ્રસિદ્ધ યાગ-રવર્ગ, અગમ્યગમન-નરક વિગેરે સાધ્યસાધનભાવ પણ અદ્વૈતવાદીઓના મતમાં સ્વપ્નતુલ્ય-અત્યન્ત અસત છે, તે વેદાન્તવા વિગેરે પર કેને વિશ્વાસ આવશે? જે તેઓના મત પ્રમાણે વિધિરૂપ બતાવેલ માર્ગથી રવર્ગગમન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org