SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ તસ્વાખ્યાન, તમને પિતાને તેને અનુભવ ન હોવાથી “સર્વજ્ઞ છે જ નહિ એવું આપનું કથન યુક્તિવિકલ હેવાથી અસત્ય છે. “સર્વને સર્વજ્ઞને ઉપલંભ ન થતું હોવાથી જગતમાં સર્વજ્ઞ છે જ નહિ” એ બીજે પક્ષ માનવામાં આવે તે જગતના તમામ જીવેને સર્વજ્ઞ અનુપલંભ અર્થાત અનુભાવ નથી એ વાત આપે ક્યાંથી જાણી? કારણ કે સર્વજ્ઞ સિવાય સંપૂર્ણ જગતના સમસ્ત જીના મનની વાત કેણ જાણી શકે? સારાંશ કે જગતના સમસ્ત આત્માઓની અને તેમના જ્ઞાનની માહિતી તમને નથી જ ત્યારે “કેઈને પણ સર્વજ્ઞ છે તેવું પ્રતીત નથી કે તે વિષયને અનુભવ નથી” આવું કથન સાહસ યા ધૃષ્ટતારૂપ લેખાય. આમ “સર્વને સર્વજ્ઞને ઉપલંભ નથી” એ આપને પક્ષ ટકી શકતું નથી. હવે એ દેના બચાવ તરીકે “સર્વજ્ઞના કારણને ઉપલંભ થતું ન હોવાથી સર્વજ્ઞ નથી.” એમ કહેવામાં આવે, તે તે પણ ઠીક નથી. કારણ કે સર્વાપણાનું કારણ-જ્ઞાના વરણાદિ ઘાતિકને ક્ષય તે અનુમાનથી ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને અનુપલંભ કમ કહી શકાય? તે વિરતારથી જણવવામાં આવે છે – જ્ઞાનાવરણ વિગેરે સમસ્ત ઘાતિકને કોઈ વ્યકિતમાં સંપૂર્ણ ક્ષય હે જોઈએ, તર-તમભાવથી હ્રાસ થતે હવાથી, કનક-પાષાણની જેમ ભાવાર્થ-જેમ ક્ષારપુટ, અગ્નિસંગ વિગેરે જે જે કારણસમુદાય મળતું જાય, તેવા તેવા તર–તમભાવથી સુવર્ણમાંથી જેમ કી, કાલિમા વિગેરે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy