________________
૧૨૨
તસ્વાખ્યાન,
તમને પિતાને તેને અનુભવ ન હોવાથી “સર્વજ્ઞ છે જ નહિ એવું આપનું કથન યુક્તિવિકલ હેવાથી અસત્ય છે.
“સર્વને સર્વજ્ઞને ઉપલંભ ન થતું હોવાથી જગતમાં સર્વજ્ઞ છે જ નહિ” એ બીજે પક્ષ માનવામાં આવે તે જગતના તમામ જીવેને સર્વજ્ઞ અનુપલંભ અર્થાત અનુભાવ નથી એ વાત આપે ક્યાંથી જાણી? કારણ કે સર્વજ્ઞ સિવાય સંપૂર્ણ જગતના સમસ્ત જીના મનની વાત કેણ જાણી શકે? સારાંશ કે જગતના સમસ્ત આત્માઓની અને તેમના જ્ઞાનની માહિતી તમને નથી જ ત્યારે “કેઈને પણ
સર્વજ્ઞ છે તેવું પ્રતીત નથી કે તે વિષયને અનુભવ નથી” આવું કથન સાહસ યા ધૃષ્ટતારૂપ લેખાય. આમ “સર્વને સર્વજ્ઞને ઉપલંભ નથી” એ આપને પક્ષ ટકી શકતું નથી.
હવે એ દેના બચાવ તરીકે “સર્વજ્ઞના કારણને ઉપલંભ થતું ન હોવાથી સર્વજ્ઞ નથી.” એમ કહેવામાં આવે, તે તે પણ ઠીક નથી. કારણ કે સર્વાપણાનું કારણ-જ્ઞાના વરણાદિ ઘાતિકને ક્ષય તે અનુમાનથી ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને અનુપલંભ કમ કહી શકાય? તે વિરતારથી જણવવામાં આવે છે –
જ્ઞાનાવરણ વિગેરે સમસ્ત ઘાતિકને કોઈ વ્યકિતમાં સંપૂર્ણ ક્ષય હે જોઈએ, તર-તમભાવથી હ્રાસ થતે હવાથી, કનક-પાષાણની જેમ ભાવાર્થ-જેમ ક્ષારપુટ, અગ્નિસંગ વિગેરે જે જે કારણસમુદાય મળતું જાય, તેવા તેવા તર–તમભાવથી સુવર્ણમાંથી જેમ કી, કાલિમા વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org