________________
[ & ]
depicted the fundamental principles as laid down in all systems. Other chapter are also well written. On the whole the book enaebles the reader to grasp the ideal element in its purity, entrety, 'coherence and harmony. The efforts, made therein to popularese philosophy are very landable and creditable to the venerable author.
Motichannd Jhaverchand Mehta. Aeting Head Master. Alfred High Sehool, Bhavnagar.
સપ્તભ’ગી પ્રદીપ-માનનીય મુનિ મહારાજ શ્રીમ’ગળવિજયજી મહારાજ-ન્યાયવિશારદ ન્યાયતી -તેઓશ્રીએ મેકલે આ ગ્રંથ હું પૂરા વાંચી ગયેા છેં. જૈન ન્યાયશાસ્ત્રીઓના સામાન્ય ન્યાયના વધારા ઉપરાંત સસભ’ગી તે પદ્માર્થીની તવિધાતા નિરીક્ષણુમાં ન્યાયની એકીકરણ પતિરૂપ છે અને વાંચનારને વારતવિક સત્યાનું સંપૂર્ણ, વિશાળ અને સવિસ્તર જ્ઞાન ઉત્પન્ન કરાવે છે, તે સ્યાદ્વાદ અથવા પદાર્થીની ભિન્નભિન્નાવસ્થાના સિંદ્ધાંત પણ કહેવાય છે. મનુષ્યજાતિના લાભાથે જૈનધર્મથી જણાવવામાં આવતાં મહાન સત્યાનું અંતઃકરણૢ પૂર્ણાંક તે વન કરે છે. તેની સહેલી અને સીધી શૈલીથી સામાન્ય કેળવણીના માણસેાથી પણ તે પુસ્તક વાંચી શકાય તે માટે પૂજ્ય કર્તાએ અને તેટલેા ધણેાજ પ્રયત્ન કર્યો છે.
પહેલાં પ્રકર્ણમાં સવ દતામાં દર્શાવેલ મુખ્ય સિદ્ધાંતાનુ સારૂ વર્ષોંન કર્યું છે. ખીજા’ પ્રકરણા પણ સારા લખાણાં છે. ટુ’કામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org