________________
તસ્વાખ્યાન,
:
જવા. જંબુદ્વીપમાં રહેવાવાળે ઘડો પણ ભરતક્ષેત્રમાં ખાસ કરીને વતતે હેવાથી ભરતક્ષેત્રમાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય અને બીજા ક્ષેત્રમાં તે ઘડે ન વર્તતે હેવાથી તેમાં નહિ વર્તવાપણું વિગેરે ઘડાના પરપર્યાયે જાણવા. ભરતક્ષેત્રમાં રહેલો ઘડે પણ કાશીક્ષેત્રમાં વર્તતે હેવાથી કાશીમાં રહેવાપણું ઘડને સ્વપર્યાય અને તેથી બીજા ક્ષેત્રમાં તે ઘડે ન હોવાથી બીજા ક્ષેત્રમાં નહિ રહેવાપણું વિગેરે ઘડાના પર૫
યે જાણવા. કાશી ક્ષેત્રમાં રહેલે ઘડે પણ બાબૂ ધનપતિસિંહના ઘરમાં રહેલે હેવાથી ધનપતિસિંહના ઘરમાં રહેવાપણું ઘડાને સ્વપર્યાય અને બીજે તે નહિ રહે. હેવાથી તેના તે પરપર્યાયે જાણવા. ધનપતિસિંહના ઘરમાં રહેલે ઘડો પણ તેના એક ખૂણામાં રહેલું હોવાથી એક ખૂણામાં વર્તવાપણું ઘડાને સ્વપર્યાય અને બાકીના તમામ પ્રદેશમાં નહિ વર્તવાપણું ઘડાના પરપર્યાયે જાણવા. આ પ્રમાણે ક્ષેત્રથી વિચાર કરતાં સ્વપર્યાયરૂપ વધર્મો છેડા છે અને લેકક્ષેત્ર અસંખ્યાતું હોવાથી તેની અપેક્ષાએ પરપર્યાયરૂપ પરધર્મો અસંખ્યાતા સમજવા. અથવા મનુષ્ય લેકમાં રહેલા ઘડાના પણ તે સિવાય બીજા સ્થાનમાં રહેલાં દ્રવ્ય અનન્તાં હોવાથી અને ઘડે પણ તેથી ત્યારે હોવાથી તેની અપેક્ષાએ પરપર્યાયરૂપ પરમ પણ અનન્ત જાણવા. પૂર્વ પ્રમાણે વિચાર કરતાં ક્ષેત્રથી પણ ઘડામાં સ્વધર્મો અનન્ત સિદ્ધ થાય છે.
કાલની અપેક્ષાએ ઘડામાં અનન્ત ધર્મોને વિચાર- દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org